________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ી
સત્તાવીશ ભવ
૧૭૭
લેવાને માટે જતાં તેમનું ક્ષીણ શરીર જોઈને વિશાખાનંદીએ તેમની મશ્કરી કરી તેથી તેમને ક્રોધ ઉત્પન્ન થયો. અને તે જ ભવમાં
તેમણે તેને મારવાને માટે નિયાણું કર્યું. ૧૭મો ભવ–મહાશુક્ર નામના દેવલોકને
વિષે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતાપણે
ઉત્પન્ન થયાં. ૧૮મો ભવ–ચોરાશી લાખ [૮૪૦૦૦૦૦] વિશાખાનંદિને છવ ઘણો ભવ કરી
પૂર્વના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવ તુગિરિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયો. થયા.
એ સિંહને તેમને આ અઢારમા ભવની અન્દર વધ કર્યો. આ વખતે ગૌતમસ્વામિનો છવ આ ત્રિપુષ્ટ વાસુદેવના સારથીપણે હતા. અને આ જ ભવમાં શૈયાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડાવી તે શૈય્યપાલકને મારી નાખે, તેથી તેમને અસાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. તે કર્મ તેમને છેલા તીર્થકરના ભવમાં કાનની અન્દર ખીલા
નાખવારૂપે ઉદયમાં આવ્યું. ૧૯મે ભવ–સાતમી જે તમસ્તમ:પ્રભા
નામની નારકી તેને વિષે નારકીપણે
ઉત્પન્ન થયા. ૨૦મો ભવ–કેશરીસિંહપણે ઉત્પન્ન થયો. રામે ભવ–ચોથી પંકપ્રિભા નામની જે નારકીના ભવમાંથી આયુષ્ય પૂર્ણ નારકી તેને વિષે નારકીપણે ઉત્પન્ન થયે તિર્યંચના ભવમાં આવ્યા. ત્યાંથી તેમણે
મનુષ્ય અને તિર્થ"ચના ઘણુ બે ર્યા છે. રમે ભવ–રથપુર નગરને વિષે વિમલ આ બાવીશમા ભવની અન્દર એક નામે રાજા થયા.
વખતે વનમાં ક્રીડા કરવાને માટે ગએલા. ત્યાં પીડ પામતા એવા મૃગલાઓને છેડાવ્યા. તે દયાભાવ અને ભદ્રિક પરિણામથી મનુષ્યગતિને બંધ કર્યો. છેવટે તેમણે દીક્ષા લીધી, ત્યાં તેમણે મહાન તપશ્ચર્યા કરી અને ચક્રવતીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. છેલ્લી અવસ્થામાં એક માસનું
અનશન કરી શુભ ભાવથી કાલ કર્યો. ૨૩મો ભવ–અપર વિદેહમાં ચોરાશી
લાખ [૮૪૦૦૦૦૦] પૂર્વના આયુષ્યવાળા પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા.
થયી.
For Private And Personal Use Only