SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - કે કે - સત્ય પ્રકાશ ૨૪મો ભવ–શુક્ર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. રામે ભવ-ભરતખડની અન્દર છત્રા આ પચીશમાં ભવની અન્દર ચોવી નામની નગરીને વિષે પચીશ લાખ લાખ [૨૪૦૦૦૦૦] વર્ષની ઉમ્મર સુધી રાજ્ય [૨૫૦૦૦૦૦ પૂર્વના આયુષ્યવાળા ભગવ્યું, ત્યારપછી રાજ્યને તિલાંજલિ નંદ નામે રાજા થયા. દઈને પિટીલાચાર્ય પાસે સંયમને અંગીકાર કર્યો. તેમાં માપવાસ, વીશસ્થાનપદનું આરાધન કર્યું અને આ ૨૫માં ભવની અન્દર તીર્થકર નામકર્મને બંધ પાડયો. પ્રાંને સાઠ દિવસનું અનશન કર્યું. ર૬મો ભવ–પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં, ઉપપતિ નામની શયામાં, વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૨૭મે ભવ-–ત્રિશલાનન્દન, કાશ્યપ ગોત્રીય, બોતેર વર્ષનું આયુષ્ય ભોગવી પ્રાંતે ચરમ તીર્થકર, સિદ્ધાર્થ રાજાના સર્વ ઘાતિ અને અઘાતિ કર્મને ક્ય કરી પુત્રપણે ઉત્પન્ન થયા. અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મેક્ષ[મહાવીરસ્વામી] પદને પ્રાપ્ત કર્યું. ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને આ અન્તિમ ભાવ છે. આ અનિત્તમ ભાવમાં પ્રભુ મહાવીરે આગામી ભવના આયુષ્યને બંધ પાડેલો નથી. ચરમ શરીરી સિવાય સર્વ પ્રાણીઓ આગામી ભવના આયુષ્યનો બંધ પાડવા સિવાય મરણની અંતિમ પરાકાષ્ટાને પામી શકતા નથી, એ જગતના સર્વ પ્રાણીઓને માટે સાધારણ નિયમ છે. દુનિયાના સર્વે પ્રાણીઓએ પૂર્વે અનંતા કાળમાં અનંતા પુલપરાવર્તન કરેલા - હોય છે. કેવળ જે ભવને વિષે પ્રાણી સમ્યકત્વપણાને પ્રાપ્ત કરે છે, ત્યારથી તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અપાધપુલ પરાવર્તન કાળમાં નિયમપૂર્વક રાગદેપથી પરિપૂર્ણ એવા સંસારનો અંત કરી અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરે આ અંતિમ ભવને વિષે છદ્મસ્થાવસ્થામાં અપ્રમત્ત દશામાં રહી રાગ રૂપી મહાન શત્રુઓને છતવાને માટે અણહિારી પદની વાનગીરૂપ મહાન તપશ્ચર્યાને કરીને અનંત અવ્યાબાધ એવા મોક્ષપદને પ્રાપ્ત કર્યું. આ પદને પ્રાપ્ત કરનાર પ્રાણીઓ પિતાનું આત્મદ્રવ્ય શુદ્ધ અને સ્ફટિકરત્નની પેઠે અતિ નિર્મળ બનાવે છે. કાશ્યપગોત્રીય, ત્રિશલાનંદન, ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ અનંત, અવ્યાબાધ, અવિચલ એવા મોક્ષપદની જે ઋદ્ધિને પ્રાપ્ત કરી છે, તેવી ઋદ્ધિ પ્રાપ્ત કરવાને માટે દુનિયાના સર્વે પ્રાણુઓ ઉદ્યમશીલ બને, એ જ ભાવના ! For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy