________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તાવીશ ભવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીશ ભવમાં બનેલ જાણવા યોગ્ય ઘટનાઓની સંક્ષિપ્ત નોંધ
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દવે નયસાર નામના ભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ કરી એટલે તે ભવ પ્રથમ ભવ તરીકે ગણાય છે. ત્યારથી લઈને તેમણે મેટા મોટા સત્તાવીશ ભવ કરેલા છે. આ સિવાયના ઘણય નાના નાના ભાવો પણ કરેલા છે, પણ શાસ્ત્રકારોએ એ ભોને ગણત્રીમાં લીધા નથી. આ સત્તાવીશ ભવમાંને છેલ્લે ભવ તે શ્રી મહાવીર સ્વામીને ભવ ! [ ઉત્પત્તિસ્થાન ]
[ જાણવા ગ્ય ઘટના ] ૧લો ભવ–સાર નામના ગ્રામચિંતક હતા. આ પ્રથમ ભવની અન્દર અરણ્યમાં
ભૂલા પડેલા મુનિવરોને દાન આપ્યું હતું, અને તેમને રસ્તા ઉપર ચઢાવ્યા હતા, તેથી આ ભવની
અન્દર તેમણે સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતું. રજો ભવ–સૌધર્મદેવલોકની અંદર પલ્યો
પમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન
થયા, * ૩જે ભવ–પ્રથમ તીર્થકર જે ઇષભદેવ આ ત્રીજા ભવની અન્દર તીર્થકર
ભગવાન, તેમના પુત્ર જે ભરત ભગવાન જે ઋષભદેવ, તેમની પાસે સંયમ ચક્રવતી, તેમના પુત્ર મરીચિપણે અંગીકાર કર્યો, અને પાછળથી તે સંયમને ઉત્પન્ન થયા. [મરીચિને ભવ ] છોડી દીધો. અને ઉચ કુલનું અભિમાન
કરવાથી નીચ ગોત્રને બંધ થશે. અને ઉસૂત્રભાષણ કરવાથી એક કોટાકોટિ કાલ
પ્રમાણ સંસારને વધાર્યો. ક ભવ–પાંચમા બ્રહ્મદેવલોકની અંદર
દશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે
ઉત્પન્ન થયા. અમે ભવ–કલ્લાક નામના ગામને વિષે ઉત્તર અવસ્થામાં ત્રિદંડી સંન્યાસી
એંશી લાખ [૮૦૦૦૦૦૦] પૂર્વના થયેલા છે. આ પાંચમા ભવમાંથી આવીને આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. કેટલાક ક્ષુલ્લક ભ કર્યા છે.
For Private And Personal Use Only