SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષયોપશમભાવ - અવતરણુ; — આસન્નોપકારી જગન્ધ દેવાધિદેવ પરમાત્માૐ શ્રી વીરવિભુના શાસનમાં સમનય, સમભ'ગી, રચાાદ, ષદ્ભવ્ય, ષડ્તાવ, પ્રમુખ અનેક ગાંભીર વિષયા રહેલા છે, તે થકી જિજ્ઞાસુએને ઉપયાગી ક્ષયાપશમભાવ સંબંધી કાંઈક સક્ષિપ્ત મ્યાન અત્ર આપવામાં આવે છે, લેખક પન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજ્યજી ( આ. મ. શ્રી, વિજયમે હસુરીશ્વર-પ્રશિષ્ય ) ભાવ એ આત્માનું સ્વતત્ત્વ છેઃ , ચૈતન્ય એ જેમ આત્માનું સ્વતત્ત્વ છે તેમ ઔપશમિક–ક્ષાયિક-ક્ષાયેાપમિકાર્દિ ભાવેશ પણ આત્માના સ્વતત્ત્વ ભૂત છે. આત્મા જે પ્રમાણે અલ્પાધિકતયા ચૈતન્યગુણથી અવિરહિત છે; તે પ્રમાણે ઔપમિાદ ( ભાવેામાંથી કાઇ પણ એ ત્રણ વગેરે) ભાવાથી અવિરહિત છે. સંસારી જીવામાં યથાસ ભવ જેમ એકી સાથે પાંચ અથવા તેથી જૈન ભાવેા અવશ્ય હોય છે; તે પ્રમાણે મુક્તાત્માઓમાં પણ ક્ષાયિક અને પારિામિક ભાવે અવશ્ય હોય છે. અનન્તજ્ઞાની મહર્ષિઓએ યદ્યપિ પુદ્ગલેામાં પણ સાદિપારિણામિક-અનાદિપારિણામિક ભાવ કહ્યો છે. તાપણુ ઔપમિકાદિ ભાવેને આત્માના સ્વતત્ત્વ ભૂત કહેવામાં કોઇ પણ બાધક હેતુ દૃષ્ટિગાચર થતા નથી. જો કે ‘ચૈતન્ય ' ગુણની માફક તત્ સત્ત્વ તત્ સત્ત્વ, તમારે તમાવ,: ચૈતન્યસત્ત્વ ભસવું, ચૈતન્યામાવે આત્મામાવ: ' આવું અન્વય-વ્યતિરેક લક્ષણ ‘ ભાવ ’નું પ્રાધાન્ય રાખીને નહિ બાંધી શકાય, કારણ કે ભાવ આત્મા સિવાય અન્યત્ર પુદ્ગલામાં પણ પૂર્વોક્ત કથન મુજબ અવશ્ય રહેલા છે, તેપણ તે ‘ઔપમિકાદિ ભાવે। આત્માના સ્વતત્ત્વભૂત છે' એ વચન અવિસંવાદી છે અને એટલા માટે જ ભગવાન ઉમાસ્વાતિ મહારાજાએ તત્ત્વાર્થસૂત્રના ખીજા અધ્યાયના પ્રથમસૂત્રમાં જણાવ્યું છે કે — ‘ ઔવામિ ક્ષાચિૌ માટે મિત્રત્ર નીવથ સ્વતત્ત્વ લૌચિાળિમિજી ૨' [સવાર્થ ૬૦ ર્. સૂ૧] ભાવા་; ઔપયિક, જ્ઞાયિક, ક્ષાયે પશ્િમક એ જીવનું સ્વતત્ત્વ છે. ઔયિક અને પારણામિક પણ જીવનું સ્વતત્ત્વ છે. ટીકાકાર મહર્ષિ પૂન્ય પ્રવર શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ પણ એ જ અને ટીકામાં સ્પષ્ટ કરેલ છે. જે આ પ્રમાણે;— ‘ ચૌપામિયક્ષાયિૌવમિક્ષાવિદો भावौ धर्मै मिश्रथ - क्षायोपशमिकश्च जीवस्य - आत्मनः सामान्येन स्वतत्त्वं स्वशब्द आत्मवचन एव, शब्द भावाऽभिधायी, ततश्च स्वतत्त्वमिति जीवाऽऽत्मभाव एव, नैव एवेत्याह औदयिकश्च पारिणामिकचौदयिकपारिणामिकों, एतौ च स्वतत्त्वम् च शब्दात् सान्निपातिकः " ભાવા . ? સ્પષ્ટ છે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy