________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२२ શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક णिसेजा, ते य ताणि पुच्छिऊग एगतमं ते सुत्तं करेति जारिसं जहा भणितं ।" - હવે ત્રિપદી” અને એના પર્યાયને લગતા ઉલ્લેખ વિષે હું નિર્દેશ કરું છું. એ ઉલ્લખે નીચે મુજબ છે – (૧) કવીશ્વર ધનપાલકૃત તિલકમંજરીનું નીચે મુજબનું ૧૯મું પદ્ય: –
" नमो जगन्नमस्याय मुनोन्द्रायेन्द्र भूतये ।
ये प्राप्य त्रिपदी वाचा विश्वं विष्णुरिवानशे ॥ १९॥" (૨) શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પહેલા પર્વના ત્રીજા સર્ગનું નિન્નલિખિત પદ્ય : -
" उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् ।
ઉદિરા ગન્નાથઃ સર્વત્રામમાતૃશ્રામ | ૬ || " (૩) શ્રીમુનિરને વિ. સં. ૧૨ ૫૫ માં રચેલ અમચરિત્રનું નિલિખિત પદ્ય – “સતૌમિ શ્રીગૌતમસ્તાનેાતામઢાવીન રપૂરિ દ્વારા સમસ્થાત્રિી પુરોઃ | ”
(૪) ધર્મવિધિની શ્રીઉદયસિંહ વિ. સં. ૧૨૮૬ માં રચેલી વૃત્તિનું મંગલાચરણરૂપ નીચે મુજબનું પદ્ય :
" सा जीयाजैनी गौः सदर्मालं कृतिर्नवासाढ्या ।।
त्रिपदान्विततयाऽपि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥" (૫) શ્રીદેવેન્દ્રસૂરિકૃત (નવ) કર્મવિપાકની સ્વોપજ્ઞ વિકૃત્તિની પ્રશસ્તિગત નિલિખિત પદ્ય –
" विष्णोरिव यस्य विभोः पदत्रयी व्यानशे जगन्निखिलम् ।
कर्ममलपटलजलदः स श्रीवीरो जिनो जयतु ॥ १॥" (૧) શ્રીદેવાનન્દસૂરિકૃતિ ગતમાષ્ટકનું નીચે મુજબનું દ્રિતીય પદ્ય –
श्री वर्द्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्त्तमात्रेण कृतानि येन ।
अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ २ ॥ (૯) પજુસણાકપ (ક૯૫સૂત્ર) ની શ્રીલક્ષ્મી કૌતિના શિષ્ય શ્રીલક્ષ્મીવલ્લભે રચેલી ક૫મકલિકા૪ નામની વૃત્તિના ૧૪૦ માં અને ૧૪૧ મા પત્રગત નિશ્વલિખિત ઉલ્લેખ –
" दीक्षां गृहीत्वा स्वामिनं पृष्टवान्-किं तत्त्वं, उप्पज्जेइ वा-उत्पद्यन्ते इति पदं श्रुत्वा विचारित....एतया त्रिपद्या जगत्स्वरूपं इन्द्रभूतिना ज्ञातं पुनर्दृष्टान्तश्च भगवता ત્રિપ: વરિત: ”
૧૩. આ સંપૂર્ણ કાવ્ય અને તેનું ગુજરાતી ભાષાંતર મેં શ્રી ધર્મવર્ધનગણિકૃત વિરભક્તામરના સ્પષ્ટીકરણમાં આપેલ છે. જુઓ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ ” (પૃ. ૨૩-૨૫ ).
૧૪. આ સંબંધમાં જુઓમારું “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સુચીપત્ર” (ભા. ૨, પૃ. ૧૭૨ અને એ પછીનાં).
For Private And Personal Use Only