SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ સા-સિદ્ધાન્તની જડ " एवं चतुश्चत्वारिंशच्छतानि द्विजाः प्रत्रजितास्तत्र मुख्यानामेकादशानां त्रिपदीपूर्वकं एकादशाङ्गचतुर्दशपूर्वरचना गणधरपदप्रतिष्ठा च ते चैवं तत्र श्रीगौतमस्वामीना निषद्यात्रयेण चतुर्द्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा च निषयोच्यते । प्रणिपत्य पृच्छति गौतम स्वामी क —થય મવન્ ! તરવું । તતો મળવાનાè qશેરૂ વા' પુનસ્તથૈવ છૂટ્ટે પ્રાર્થે ‘વિપમેરૂ વા 'પુનરવ્હેવું નૃતે વતિ ‘ જુવે. વા' તાન્નત્રો (!) निषयाः । आसामेव सकाशात्सत्तदुत्पादव्ययधौत्र्ययुक्तं, अन्यथा वस्तुनः सत्ताऽयोगादित्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति " ' (1 .. .. (૬) શ્રીઆનંદસાગરસૂરિજીના “ આવશ્યકત્ર અને તેની નિયુ*ક્તિ ”ના લેખમાં :ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનના પમર્ ા વગેરે પ્રશ્નવાળી ત્રણ નિષદ્યાથી કે ખીજા પ્રશ્નોથી કે અગર તે સિવાય ભગવાનની સ્વતંત્ર નિરૂપણાથી ગણધર મહારાજાઓ જે અંગ પ્રવિષ્ટ કે તે સિવાયની રચના કરે ’ – સિદ્ધચક્ર (વ. ૪, અં. ૯, પૃ. ૨૦૪) વળી સમગ્ર સૂત્રેાની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી રક્ષેદ્ વા વગેરું ત્રણ નિષદ્યાથી રચાયેલા બાર અંગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ ૬ ૧૨ અંગાના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ ચ્યાવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યુ છે, અને તેથી જ સૂત્રકારાએ સામામાનું વારસ અંગારૂં એવા તથા સામાÄમાવિયુકારવત્રંતું એમ નિર્યુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અંગામાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન રવભેરૂ વા વગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે. એ જ પૃ॰ ૨૦૬, (છ) શ્રીઆનંદસાગરસૂરિષ્કૃત સાગરસમાધાનની નીચે મુજબની પંક્તિએ ઃ— “ ગણધર મહારા દીક્ષા લીધા પછી ત્રિલેાકનાથને એક પ્રદક્ષિણા કરી ખમાસમણથી પાદતિત થઈ કે તń એમ પ્રશ્ન કરે અને ત્રિલેાકનાથ ઉત્તર આપે કે રૂપભેરૂ વા, પછી ખીજી પ્રદક્ષિણા કરી પાદતિત થઈ બીજી વખત તિરું એમ પૂછે, ત્યારે વિમે ્ વા એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ ૢિ તત્ત એમ પૂછે ત્યારે આવે વા એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરાને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધરનામકર્મના ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.” —એ જ (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨) આ પ્રમાણે ‘ નિષદ્યા’ને લગતા ઉલ્લેખા જેવાય છે, નિષદ્યા 'માટે પ્રાકૃતમાં • નિષેન્ના' શબ્દના પ્રયોગ કરાયા છે. અને એને લગતા એક ઉલ્લેખ શ્રીજિનદાસ ગણિ મહત્તરકૃત આવસયણિ ( આવશ્યકણિ)માં સન્નિવાળી આવશ્યકનિયુક્તિની ૭૩૫મી ગાથાની ચૂર્ણિમાં ૩૭ મા પૃષ્ઠમાં નીચે મુજબ મળે છે : "तं कहं गतिं गायमसामिणा ? तिहिं (तीह) निसेनाहिं चोदस पुत्र्वाणि उपपादितानि । निसेज्जा णाम पणवतिऊग जा पुच्छा । किं च वागरेति भगवं * તુવન્ન विगते धुवे,' एताओ तिन्नि निसेजाओ, उप्पन्ने त्ति जे उप्पन्निमा भावा ते उवागच्छति, विगते त्ति जे विगतिरसभावा ते विगच्छंति, धुवा जे अविणासधम्मिणो, सेसाणं अणियता Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૨૧
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy