SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ સાવ-સિદ્ધાન્તની જડ સિદ્ધાન્તની જડ છે. આ પ્રમાણે જન આગમના મૂળરૂપે ગણવા લાયક અને તેમ ગણાતી નિષદ્યાત્રયી અને ત્રિપદી વિષે જે અન્યાય ઉલેખો મારા વાંચવામાં આવ્યા છે તેની નોંધ કરવા હું પ્રેરાઉ છું, કેમકે તેથી જૈનદર્શનમાંનું તે બન્નેનું ગૌરવ જાણી શકાય છે. (૧) આવસ્મયસુત્ત (આવશ્યસૂત્ર)ની શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત નિજુત્તિ (નિયુક્તિ) ની “વફર્યામ” વાળી ૭૩૫ મી ગાથાની ટીકા (ના ૨૨૭ માં પત્ર)માં શ્રી હરિભદ્રસૂરિએ કરેલે નીચે મુજબને ઉલ્લેખ – “तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूबाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा निषयोच्यते । भगवांश्चाचप्टे----.' उप्पण्णेइ वा विगमेइ वा धुवेइ वा,'७ एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद् गणभृताम् उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सदिति- प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात् , ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरच यन्ति ।" ૬. સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃતિ તવાળાંધિગમશાસ્ત્રની ભાષાનુસારિણી અને શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકાની નિમ્નલિખિત પક્તઓ – अ. “ यदुक्तं-प्रतिपादितं तीर्थकृद्धिः तदेव तीर्थकरप्रतिरादितमर्थजातम्-उत्पन्न मिति वा વિનછમિતિ વ ધ્રુવતિ વા રૂર્વ તત્ સ્ત્રી તળ: ” પ્રથમ વિભાગ, પૃ. ૯૨. આ ભાવાર્થ શ્રોસિદ્ધસેન દિવાકરકૃત વીસમી દ્વાત્રિશિકાના નિમ્નલિખિત પદ્યમાં ઝળહળી રહ્યો છે –“સત્તાવિરામત્રોગ્યદ્રઢ પર્યાયતંત્રમ્ | ___ कृत्स्नं श्रीवर्धमानस्य वर्धमानस्य शासनम् ॥ १॥" आ. “भगवानपि व्याजहार प्रश्नत्रितयमात्रेण द्वादशाङ्गप्रवचनार्थ सकलवस्तुसङ्ग्राहित्वात् પ્રથમતઃ વિરુ જળધરેગ્ય: “૩romતિ વૈ વિસતિ વા ધુતિ વા” –વિભાગ 1, પૃ. ૩૨૭. છું. “તમ્ ચ તાવવામHપૂર્વતતો માવતા ડાહ્યા નવ પ્રશ્નપત્રનોત્તાવાહિના” ---પ્રથમ વિભાગ પૃ. ૩૮૫. ૭. દસયાલિયસુત્ત (દશેકાલિકસૂત્ર)ની શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિજજુત્તિ (નિયુક્તિ)ની આઠમી ગાથાની શ્રીહરિભદ્રસૂરિકૃત વ્યાખ્યાના સાતમા પત્રમાં આઠમી ગાથાગત માયા ને વિચાર કરતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે – एकं मातृकापदं, तद्यथा--' उप्पनेइ वा ' इत्यादि, इह प्रवचने दृष्टिवादे समस्तन यवादबीजभूतानि मातृकापदानि भवन्ति, तद्यथा-" उत्पन्नेइ वा, विगमेइ वा, धुवेइ वा," अमूनि च (वा) मातृकापदानि " अ आ इ ई " इत्येवमादीन, सकलशब्दव्यवहारव्यापकत्वान्मातृकापदानि " આ ઉલ્લેખ ઉપરથી એમ સમજાય છે કે પુષ્પદ્ ઘા, વિખેર્ વા અને પુરૂ વા એ ત્રણેને પૃથફપૃથફ “માતૃકાપદ, ” અને ત્રણેના સમૂહને “માતૃકા પદો' ગણવામાં આવે છે. ઠાણુગની શ્રી અભયદેવસૂરિકૃત ટીકાના ૨૨૩ મા પત્રમાં પણ આ જ હકીકત છે. ૮. વાચકવર્ય શ્રી માસ્વાતિકૃત તત્ત્વાર્થોધગમશાસ્ત્ર (અ. ૫) માં આ ર૯મા સૂત્રરૂપે નજરે પડે છે. આ સૂત્રનાં ભાષ્ય અને એની બે ભાખ્યાનુસારણી ટીકાઓ ખાસ પઠનીય છે, કેમકે એમાં અનેકાંતવાદનું ગૂઢ રહસ્ય સમાયેલું છે. વિશેષમાં બૌદ્ધ વિદ્વાન શ્રીનાગાર્જુને મધ્યમકારિકાગત સંસ્કૃત પરીક્ષા નામક પ્રકરણ For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy