SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ શ્રી મહાવીર નિર્વાણ ૨૦૧ તે સમયે ધુઆ, જે વીણી શકાય નહિ તેવા બારીક વાની ઉત્પત્તિ થઇ, તે જોઈ આજ પછી સંયમ-પાલન દુષ્કર (કનિ)થશે એમ માની ઘણા સાધુ, સાધ્વીઓએ આહાર પાણીનો ત્યાગ કર્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાલિકા ની ઉત્પત્તિ કાશી અને કાશલ દેશના નવ મલ્લમતિના અને નવ લચ્છ જાતિના રાજાએ. જે અઢારે રાજાએ ચેડા મહારાતના સામતા હતા તેઓએ અમાવાસ્યાના દિવસે પૌષધ કરેલા હતા તે પારીતે, ‘ભાવ ઉદ્યોત ગયે, તેથી હવે દ્રવ્ય ઉદ્યોત કરીએ,’એમ વિચારી રત્નમય દીપકાથી ઉદ્યોત કર્યો. કાલક્રમે તે ઉદ્યોત અગ્નિના દીપકાથી શરૂ થયા. આ રીતે દીપાલિકા ( દિવાલી ) પર્વની ઉત્પત્તિ થઈ. દેવા અને દેવીએ આવતા જતા હૈાવાથી તે રાત્રિ ઉદ્યોતમય થઈ તેમજ કોલાહલમય થઇ. દેવતાએ પ્રભુના સ્થૂલ દેહને સંસ્કાર કર્યો. ભસ્મરાશિની પીડા ટાળવા માટે દેવ, મનુષ્ય, ગાયા, વગેરેને મેરઇયા વડે લેાકેાએ નિરાજના વિધિ કરી તે દિવસથી મેરયાની પ્રવૃત્તિ થઇ. ગૌતમસ્વામી તે ( દેવશર્મા) બ્રાહ્મણને પ્રતિખાધ કરી જ્યારે પ્રભુને વંદન કરવા માટે પાછા ફરે છે, ત્યારે દેવાના મુખે સાંભળ્યું કે પ્રભુ કાલધર્મ પામ્યા. જરા વાર અધીરજ આવી. અહેા, મારા જેવા ભક્તને પણ પ્રભુએ [ અંત સમયે ] પાસે ન રાખ્યું ! મારા પર પણ પ્રભુએ સ્નેહ ન રાખ્યા. અરે ! વીતરાગને સ્નેહ કેવા ? આવી રીતે પ્રભુ મહાવીર સાથેના પ્રેમ-બંધનને નાશ થતાં તે જ વખતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કાર્તિક સુદી એકમના દિવસે પ્રભાતના સમયે શક્ર વગેરે દેવતાઓએ કેવલજ્ઞાનતા મહિમા કર્યો. ગૌતમસ્વામી [ સુવર્ણના ] સહસ્ત્રદલ કમલ ઉપર બિરાજમાન થયા, તેમના આગળ [દેવતાએ ] પુષ્પ પ્રકર, અષ્ટ મોંગલ આલેખ્યાં અને દેશના સાંભળી, તેથી એકમના દિવસે અદ્યાપિ પર્યંત મધૃત્સવની પ્રવૃત્તિ ચાલે છે. ગૌતમસ્વામીએ સૂરિમંત્રની રચના કરી, તેથી તેનું ( સૂરિમંત્રનું ) આરાધાન કરવા માટે ગૌતમકેવલજ્ઞાન પ્રાપ્તિના દિવસ ( ઉત્તમ ) ગણાય છે. તે જ દિવસે સમવસરણ, સ્થાપના ચાયનું સ્વપન, પૂ^ વગેરે આચાર્યા કરે છે. ચરમ તિર્થંકર મોક્ષે જવાથી સ કાર્યોંમાં પ્રધાન શ્રુતજ્ઞાનના આધાર છે એમ સમજી શ્રુતજ્ઞાનનુ નંદિવર્ધન રાજા, જે વ માનસ્વામીના વડિલ બંધુ હતા તે સાંભળી અત્યંત ખિન્ન થયા. તેની સુદના નામની મ્હેતે તેમને કાર્તિક સુદિ ખીજને દિવસે પેાતાના ઘેર મેલાવી જમાડવા, તખેલ આદિ આપ્યાં, ત્યારથી ભાઈખીજના પની રૂઢિ શરૂ થઈ, જે અદ્યાપિ પ``ત ચાલુ છે. આવી રીતે દીપેાત્સવીની ઉત્પત્તિ થઈ. પૂજન કરે છે, પ્રભુને મેાક્ષે ગયા દીપાલિકા મહેાત્સવના અંગે કરવાની ક્રિયા દીપાલિકા મહાત્સવના પ્રસંગે ચતુર્દશી તથા અમાવાસ્યાના દિવસે કાઢિ સહિત ઉપવાસ કરી, અષ્ટ પ્રકારે શ્રુતજ્ઞાનનું પૂજન કરી, પાંચ હજારના પરિવારે કરીને યુક્ત શ્રી ગૌતમસ્વામીને સુવર્ણ કમલ ઉપર બિરાજમાન હાય તે રીતે ધ્યાન ધરે. દરેક For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy