________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ર ]
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક [અંક ૪-૫
વિક્રમ સંવત ૧૯૯૩ :
- વીર સંવત ૨૪૬૩ કારતક-માગસર શુકલા પંચમી
શુક્રવાર
: સન ૧૯૩૧ નવેંબર-ડીસેમ્બર ૧૮
પ્રભુ શ્રી વીરને વંદન!
पुढोवमे धुगइ विगयगेही, न सणि हिं कुञ्चति आसुपन्ने । तरिउं समुदं व महाभवोघं, अभयंकरे वीर अणंतचक्खू ॥
-श्री सूत्रकृतांग – ઉપજાતિવૃત્ત –
આધાર પૃથ્વીસમ સર્વ કેરા; કર્મોતણી સૌ રજ ટાળનારા; દૂર થયાં છે અભિલાષ જેના; જરાય જે સંગ્રહને કરે ના; –
પ્રજ્ઞા ઘણી વેગવતી જ જેની, સર્વત્ર, નીત્યે, સહુ જાણનારી; ઘણું મહાસંકટથી ભરેલા, સમુદ્ર જેવા ભવને તરેલા;
જેથી બધા જીવ પ્રમોદ પામે, એવા હમેશાં અભયંકરા જે; છે કેવળજ્ઞાન સદાય જેને; સદા નમું શ્રી પ્રભુવીરને તે.
[નીચે લીટીવાળા શબ્દ મૂળ ગાથાના અક્ષરશઃ અનુવાદ ઉપરાંતના છે ]. ઠ૮sces
For Private And Personal Use Only