SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ૨૯ શ્રી મહાવીર નિર્વાણ આયુષ્ય, ગર્ભાપહાર સિવાય પાંચે કલ્યાણક, * માસ, તિથિ, નક્ષત્ર, જેવી રીતે મારા (મહાવીરસ્વામીના) થયા છે તે જ પ્રમાણે થશે. તફાવત માત્ર એટલો જ કે તે નામથી પદ્મનાભ નામે થશે. તે ત્રણ નામોથી પ્રસિદ્ધિમાં આવશે. ૧. પદ્મનાભ, ૨, દેવસેન અને ૩. વિમલવાહન. [ આવતી ચોવીસીમાં થનાર તીર્થકરોનાં નામ ] તીર્થકરોનાં નામ કોને જીવ? તીર્થકરોનાં નામ કે છવ? ૧. વિમલવાહન શ્રેણિકનો જીવ સુનંદાનો જીવ સુપાર્શ્વને જીવ ૧૦. શતકીર્તિ શતકને જીવ ૩. સુપાર્શ્વ ઉદાયીનો જીવ ૧૧. મુનિસુવ્રત દેવકીનો જીવ ૪. સ્વયંપ્રભ પિદિલને જીવ ૧૨. અમને કૃષ્ણને જીવ ૫. સર્વાનુભૂતિ દઢાયુને જીવ ૧૩. નિષ્કષાય સત્યકીને જીવ ૬. દેવસુત કાતિકનો જીવ ૫૪. નિષુલાક બલદેવને જીવ ૭. ઉદય શંખનો જીવ ૧૫, નિર્મમ સુલતાને જીવ ૮. પેઢાલ આણંદ જીવ ૧૬. ચિત્રગુપ્ત રોહિણીને જીવે - કેટલાક આચાર્યો કહે છે કે કલ્કિનો પુત્ર દત્ત વિક્રમ સંવત ૧૫૭૩ માં શત્રુંજયને ઉદ્ધાર કરી, જિનભવન-મંડિત પૃથ્વી કરી, તિર્થંકર નામ કર્મ ઉપાજી, સ્વર્ગે જઈ ચિત્રગુપ્ત નામે તિર્થંકર થશે. અહીં બહુશ્રત સમ્મત જે હોય તે પ્રમાણ, ૧૭. સમાધિ રેવતીનો જીવ ૨૧. મલે નારદને જીવ. ૧૮, સંવર સયાલીને જવું ૨૨. દેવ અંડબનો જીવ ૧૯, જશેધર દ્વૈપાયનને જીવ ૨૩. અનંતવીર્ય અમરનો જીવ ૨૦. વિજય કર્ણનો જીવ ૨૪, ભદ્રકર સાયબુદ્ધનો જીવ આંતરાં વગેરે પશ્ચાનુપૂર્વીથી જે વર્તમાન તિર્થકરોના છે તે જ પ્રમાણે તેમનાં સમજવાં. ભાવિ ૧૨ ચક્રવર્તિઓ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ તથા બલદેવાદિ થશે તેઓનાં નામ આ પ્રમાણે – ૧૨ ચક્રવતિ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલદેવ, ૧. દીર્ઘદૂત ૧. નંદી ૧. તિલક ૧. જયંત ૨. ગૂરૂદંત ૨. નંદીમિત્ર ૨. લેહજંધ ૨. અજિત ૩. શુદ્ધાંત ૩. સુંદરબાહુ ૩. વજીરૂંધ ૩. ધર્મ ૪. શ્રીચંદ્ર ૪. મહાબાહુ ૪. કેસરી ૪. સુપ્રભ ૫. શ્રીભૂતિ ૫. અતિબલા ૫. બલી ૫, સુદર્શન આના લેખક જિનપ્રભસૂરિજી ખરતર ગચ્છની માન્યતાવાળા હોવાથી અને ગર્ભાપહાર સિવાય પાંચ કલ્યાણક લખ્યાં છે. કારણ કે ખરતરગચ્છના અનુયાયીઓ ગર્ભાપહારના પ્રસંગને ભગવાન મહાવીરના છઠ્ઠા કલ્યાણક તરીકે ગણે છે, જ્યારે બીજા ગચ્છાનુયાયીઓ ગર્ભાપહારના પ્રસંગને કલ્યાણક તરીકે ગણતા નથી, - અનુવાદક For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy