Book Title: Jain Moorti Vidhan
Author(s): Priyabala Shah
Publisher: University Granth Nirman Board
Catalog link: https://jainqq.org/explore/005242/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન લેખિકા ડૉ. પ્રિયમાળા શાહ 海 મીણ બોર્ડ, ગુજરાત. રાજ્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ- ગુજરાત રાજ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન લેખિકા ડૉ. પ્રિયમાળા શાહ એમ. એ. પીએચ. ડી. (મુ*બઈ યુનિ.), ડી.લિટ. (પેરિસ) obed; ગત રા યુનિવર્સિટી ગ્રંથનિમાણ મા ગુજરાત રાજ્ય, અમદાવાદ–૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ JAIN ICONOGRAPHY by Dr. Priyabala Shah : પ્રકાશાક : જે. બી. સેડિલ અધ્યક્ષ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ ખેાડ, ગુજરાત રાજ્ય અમદાવાદ-૩૮૦૦૦૬ યુનિવર્સિટી ગ્ર ંથનિર્માણ એર્ડ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૦ નકલ : ૧૧૦૦ કિ`મત રૂ. ૧૧ = ૦૦ "Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level, of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi.” : મુદ્રક ઃ નરેન્દ્રકુમાર દશરથભાઈ પટેલ ઉમિયા પ્રિન્ટરી ૮૬૩, નારણપુરા ગામ અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ, ૧ ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજયની યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતા પાઠ્યપુસ્તક અને સંદર્ભ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે આપવાની વ્યવસ્થામાં જનમૂર્તિવિધાન પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ. આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે પુસ્તકનાં લેખિકા - પ્રિયબાળા શાહ આ વિષયના જ્ઞાતા છે અને એમણે પિતાના જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીને આભાર માનું છું. ગુજરાતનું મૂર્તિવિધાન એ પ્રકાશનમાંથી કેટલાંક ચિત્રોને ઉપયોગ કરવાની પરવાનગી આપવાના સૌજન્ય માટે ગુજરાત વિદ્યાસભાના આભારી છીએ. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે, અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, જે. બી. ડિલ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ અધ્યક્ષ ડિબર, ૧૯૮૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જૈનધર્મમાં આ સંસારમાંથી પાર ઉતરવા માટે, આધ્યાત્મિક ઉન્નતિએ પહોંચવા તથા આત્મદર્શનને જે માર્ગ બતાવે તેને તીર્થકર તરીકે ઓળખવામાં આવે છે. આથી તીર્થકર જગતનું કલ્યાણ સાધે છે અને ધર્મને નવીન સત્ય અને પ્રકાશ પૂરાં પાડે છે. તીર્થકરને જિન તરીકે પણ ઓળખવામાં આવે છે જે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે તે જિન અને તે જ તીર્થકર. જિને ઉપદેશેલો ધર્મ તે જૈનધર્મ તરીકે ઓળખાય છે. આ ધર્મમાં કુલ ગ્રેવીસ જિન થયા છે. હિંદુ ધર્મમાં ચોવીસ અવતારો, બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પણ ચોવીસ તેવી જ રીતે જેન જિને પણ વીસની સંખ્યામાં છે. મૂર્તિપૂજાની શરૂઆત કયારે થઈ તેને માટે અનેક મતભેદે છે છતાં ભારતમાં વેદસાહિત્યમાંથી દેનાં વર્ણને મળી આવે છે. હડપ્પા સંસ્કૃતિના ઉખનનમાંથી મળી આવેલા અવશેષમાંના માતૃકા, પશુપતિ-શિવ, શિવલિંગ વગેરે મૂર્તિપૂજાની પ્રતીતિ આપે છે. હડપ્પા સંસ્કૃતિના આ અવશેષો ઈ.પૂ. ૨૫૦૦ના હેવાનું અનુમાન થયેલું છે. આ રીતે મૂર્તિપૂજાની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ચારથી પાંચ હજાર વર્ષ જૂની સાબિત થાય છે. જેનધર્મ પણ પ્રાફ અતિહાસિક કાળથી અસ્તિત્વમાં હતું તેમ બતાવતાં કેટલાંક અવશેષો પુરાતત્વવિદે બતાવે છે. આવા અવશેષોમાં ખડકલેખમાં નિગ્રંથની નેધ તેમજ કેટલીક ગુફાઓ-જૈનસાધુઓનાં નિવાસસ્થાને તેમજ ઉતખનનમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓને કારણે આ માન્યતાનું સમર્થન કરવામાં આવે છે. જેનધર્મમાં મૂર્તિપૂજા અંગે સ્પષ્ટ ઉલ્લેખ રાજા ખારવેલના શિલાલેખમાંથી મળી આવે છે. આ ઉલ્લેખ લેખિત પુરાવાઓમાં સૌથી પ્રાચીન કહેવાય. | ગુજરાતમાં જૈન ધર્મ ખૂબ ફાલ્યો હતો અને તેણે રાજ્યધર્મ તરીકેની કાતિ સંપાદન કરી હતી. જૈનધર્મની કપ્રિયતા બતાવતાં કેટલાંયે જૈનધર્મના મંદિરે આજે પણ અસ્તિત્વમાં છે. આવાં ધર્મકાર્યોમાં તત્કાલીન રાજાઓ ધર્મવીર શ્રેષ્ઠીઓને પૂરતી સહાય આપતા હતા. જેનોની શ્રદ્ધા, ભક્તિભાવ અને ધર્મ પ્રત્યેની અદ્વિતીય ભાવના ખૂબ ઉદાત્ત છે કે જેથી જિનભગવાનનાં ભવ્ય મંદિરો બંધાવીને ભક્તોએ પિતાની ધર્મભાવનાને મૂર્તિ સ્વરૂપે રજૂ કરી છે. સમગ્ર ભારતમાં અઢળક ધન ખર્ચીને બંધાવેલાં જૈનમંદિરે તેનાં આદર્શ પ્રતીકે છે. હિંદુધર્મની અસરને કારણે જૈનધર્મમાં પણ પિતાની કામનાઓ પરિપૂર્ણ કરવા માટે કેટલાંક તાંત્રિક વિધિવિધાને પણ દાખલ થયાં. આ કારણે વૈદિક ધર્મની જેમ જૈનધર્મમાં પણ અનેક દેવની કલ્પના રજૂ થતાં તે તે દેશના પૂજન-અર્ચન વગેરે દાખલ થયા. આવા દેવોમાં કેટલાંક હિંદુદેવને પણ જૈનધર્મમાં સ્થાન મળ્યું Page #6 -------------------------------------------------------------------------- ________________ છે, તેમાં ધ્યાન ખેંચે તેવા દેવામાં નવ ગ્રહા, પિાલા, ગણેશ, લક્ષ્મી, માતૃકા, કુબેર વગેરે છે. આ ઉપરાંત તીર્થંકરની સાથે પરિવારદે યક્ષા, શાસનદેવીએ, વિદ્યાદેવીએ વગેરે પણ જૈનધર્મના મૂર્તિ શાસ્ત્રમાં વિશિષ્ટ સ્થાન ભાગવે છે. જૈન મૂર્તિ આની એળખ માટે લાંછને અગત્યનાં છે જે જૈનમૂર્તિ આના પરિચય માટે પાયારૂપ છે જ્યારે હિંદુધર્માંમાં પ્રતી છે, પણ જૈનધર્મમાં ચાવીસે તીર્થંકરા સામાન્ય રીતે માનવાકારમાં એક સરખા દેખાય છે તેમને આળખવા માટે લાંછના જ મહત્ત્વના છે. વિષ્ણુધર્માંત્તર પુરાણનું મે' સંપાદન કર્યું. ત્યારથી જ પ્રતિમાલક્ષણુના અભ્યાસ કરવાની મને તક મળી. ૧૯૭૪માં હિંદુમૂર્તિવિધાન ગ્રંથ તૈયાર કર્યો તેમાં મારા આ અભ્યાસને મઠારીને કાંઈક વ્યવસ્થિત કરવાનું સૌભાગ્ય યુનિવર્સિર્સીટી ગ્રંથનિર્માણુ ખાડ" મારફતે મળ્યું. અનુસ્નાતક કક્ષાના ભારતીય સંસ્કૃતિના વિદ્યાથી આ માટે હિંદુ, જૈન અને બૌદ્ધ મૂર્તિ શાસ્ત્રના અભ્યાસ આવશ્યક હાઈને જૈનમૂર્તિ વિધાન જાણવાની જિજ્ઞાસા થઈ અને તે જિજ્ઞાસાના પરિપાકરૂપે આ પુસ્તક તૈયાર થયું. ગુજરાતી ભાષામાં આ વિષયનું કોઈ પુસ્તક નથી તેથી આ ગ્રંથની ઉપયેાગતા નકારી શકાય એમ નથી. આ ગ્રંથ સારી રીતે તૈયાર થાય તેમાં અનેક વિદ્વાનમિત્રો અને સજ્જનાએ પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે મને સહાય કરી છે તેઓને અત્રે યાદ કરવાની મારી ફરજ સમજું છું.... વિદ્યાથી ઓને પોતાની ભાષામાં ગ્રંથા સુલભ થાય એ એને શુભ આશય ઢાવાને કારણે તેના ફલસ્વરૂપ આ પુસ્તક તૈયાર થયું. આ પુસ્તકને પ્રગટ કરવાની સુંદર વ્યવસ્થા કરીને મારા શ્રમને સાÖક કર્યો એ માટે યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ ખાઈના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથની મહત્તામાં ઉમેરણ કરવાના હેતુથી કેટલાંક ચિત્રો અત્રે આપવામાં આવ્યા છે તે માટે મ`ત્રીશ્રી, ગુજરાત વિદ્યાસભા અમદાવાદના સૌજન્યની સાભાર નોંધ લઉં છું. આ પુસ્તકના પરામ`ક પ્રા. ડા. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ મારા આ ગ્રંથ માટે લીધેલા શ્રમને સુંદર અને ઉપયાગી બનાવવા જે મહત્ત્વનાં સૂચના કર્યાં એ માટે તેમને હું ધન્યવાદ આપુ છું. આ ગ્રંથ જૈનમૂર્તિના જિજ્ઞાસુ તેમજ ભારતીય સંસ્કૃતિના સ્નાતક અનુસ્નાતક કક્ષાના વિદ્યાથી આને ઉપયાગી થશે તા આ મહેનત લેખે લાગશે. આ ગ્રંથમાં કાંઈ ત્રુટિ રહી ગઈ હશે તે તે મારી પોતાની વાચકવĆને આ ત્રુટિ માટે મને ક્ષમા કરીને કાઈપણ સૂચના હાય ! મેકલી આપવા વિનંતી કરુ` છું. પ્રિયમાળા શાહ ૨૬-૧-૮૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કુમ વિષય જૈનધમ ને પરિચય પ્રકરણ ૧ જૈનધર્મ – ત્રિરત્ન ૪, સંપ્રદાયા ૫, ઉત્તરભારતમાં જૈનધર્મ ૬, દક્ષિણ ભારતમાં જૈનધર્મી ૧૧, જૈનમૂર્તિ આના ઉદ્ભવ ૧૬, જૈન મંદિરમાં પૂજા ૧૮, જૈનદેવ અને દેવીઓના વર્ગો ૧૯, જૈનમૂર્તિ એના મુખ્ય લક્ષણા ૨૧, પ્રતિમાદષ ૨૨, જૈનતી ધામા ૨૪, મૂર્તિપુજાની પ્રાચીનતા ૨૫, જિનપરિકર ૨૯, આયગપટ્ટોમાં જિન ૩૪, શ્રી સમવસરણુ ૩૫, સમવસરણનું સ્વરૂ૫૩૫, જૈન મૂર્તિવિજ્ઞાનનુ પ્રાચીન સાહિત્ય ૩૭, આસનેા અને મુદ્રાએ ૩૭, અ કાસન ૩૮, ખડ્ગાસન ૩૯, વજ્રાસન ૩૯, મુદ્રા ૩૯, જિનમુદ્રા ૩૯, યોગમુદ્રા ૩૯, પ વરમુદ્રા ૪૦. પ્રકરણ ૨ તીર્થંકરની મૂર્તિઓ ૪૧-૭૦ આદિનાથ અથવા ઋષભનાથ ૪૯, અજિતનાથ ૫૧, સંભવનાથ ૫૧, અભિનન્દનનાથ પર, સુમતિનાથ ૫૩, પદ્મપ્રભ ૫૪, સુપાર્શ્વનાથ ૫૫, ચંદ્રપ્રભ ૫૫, સુવિધિનાથ ૫૬, શીતલનાથ ૫૭, શ્રેયાંસનાથ ૫૮, વાસુપૂજ્ય ૫૮, વિમલનાથ ૫૯, અનંતનાથ ૬૦, ધર્મનાથ ૬૦, શાંતિનાથ ૬૧, કુંથુનાથ ૬૨, અરનાથ ૬૨, મલ્લિનાથ ૬૩, મુનિસુવ્રત ૬૩, નમિનાથ ૬૪, નેમિનાથ ૬૪, પાર્શ્વનાથ ૬૫, મહાવીર ૬૭. પ્રકરણ ૩ યક્ષે પૂ. ન ૧-૪૦ ૭૧-૮૩ ગોમુખ ૭૨, મહાયક્ષ ૭૩, ત્રિમુખ ૭૩, યક્ષેશ્વર યક્ષનાયક ૭૪, તુમ્બુરૂ ૭૪, કુસુમ અથવા પુષ્પયક્ષ ૭૫, માતંગ અથવા વરનન્દિ ૭૫, વિજય ૭૬, અજિત ૭૬, બ્રહ્મયક્ષ ૭૬, ઈશ્વરયક્ષ ૭૭, કુમાર ૭૭, મુખ અથવા ચતુર્મુખ યક્ષ ૭૭, પાતાલ યક્ષ ૭૮, કિન્નર યક્ષ ૭૮, ગરૂડ યક્ષ ૭૯, ગંધવ યક્ષ ૭૯, યક્ષેન્દ્ર ૭૯, કુબેર ૮૦, વરુણુ ૮૦, ભૃકુટિ ૮૧, ગામેધ અથવા ગામેદ ૮૧, પાર્શ્વયક્ષ અથવા ધરણેન્દ્ર ૮૧, માતંગ યક્ષ ૮૨. Page #8 -------------------------------------------------------------------------- ________________ યક્ષિણી ૮૩-૯૪ ચક્રેશ્વરી ૮૩, અજિતા અથવા રાહિણી ૮૪, દુરિતારિ અથવા પ્રજ્ઞપ્તિ ૮૪, કાલિક! ૮૫, મહાકાલી અથવા પુરૂષદત્તા ૮૫, અચ્યુતા અથવા શ્યામા, મનાવેગા ૮૫, શાન્તા અથવા કાલી, ૮૬, ભૃકુટિ અથવા વાલામાલિની ૮૬, સુતારા અથવા મહાકાલી ૮૭, અશે!કા અથવા માનવી ૮૭, માનવી અથવા ગૌરી ૮૭, ચડા અથવા ગાંધારી ૮૮, વિદિતા અથવા વિજ્યા અથવા વૈરાટી ૮૮, અંકુશા અથવા અનન્તમતી ૮૯, કંદર્પા-માનસી ૮૯, નિર્વાણી અથવા મહામાનસી ૮૯, બલા અથવા વિજ્રયા ૯૦, ધારિણી અથવા તારા ૯૦, વેરાટી અથવા અપરાજિતા ૯૧, નરદત્તા અથવા બહુપિણી ૯૧, ગાંધારી અથવા ચામુંડા ૯૧, અંબિકા, કુષ્માશ્તિની અથવા આત્રા ૯૨, પદ્માવતી ૯૩, સિદ્ધાયિકા ૯૪. પ્રકરણ ૪ પ્રકરણ ૫ દ્વિરૂપાલા અને પ્રતિહારા ૯૫-૧૦૧ ઇન્દ્ર ૯૬, અગ્નિ ૯૬, યમ ૯૭, નૈઋત ૯૭, વરુણુ ૯૮, વાયુ ૯૮, કુબેર ૯૮, ઈશાન ૯૯, બ્રહ્મા ૧૦૦, નાગ ૧૦૦. પ્રકરણ ૬ જેન સપ્રદાયમાં ગ્રહો ૧૦૨-૧૦૪ સૂર્યાં ૧૦૨, શૂદ્ર ૧૦૨, મંગળ ૧૦૩, બુધ ૧૦૩, બૃહસ્પતિ ૧૦૩, શુક્ર ૧૦૩, શિન ૧૦૪, રાહુ ૧૦૪, કેતુ ૧૦૪. પ્રકરણ ૭ શ્રુતદેવીઓ અને વિદ્યાદેવીઆ ૧૦૫-૧૧૧ સરસ્વતી અથવા શ્રુતદેવી ૧૦૫, રાહિણી વિદ્યાદેવી ૧૦૬, પ્રજ્ઞપ્તિ ૧૦૬, વજ્રશ`ખલા ૧૦૬, વાંકુશા ૧૦૭, અપ્રતિચા અથવા જ ખુનદા ૧૦૭, પુરુષદ્દત્તા ૧૦૭, કાલી ૧૦૮, મહાકાલી ૧૦૮, ગૌરી ૧૦૮, ગાંધારી ૧૦૯, મહાવાલા અથવા જવાલામાલિની ૧૦૯, માનવી ૧૦૯, વેરાટી ૧૧૦, અચ્યુતા ૧૧૦, માનસી ૧૧૦, મહામાનસી ૧૧. પ્રકરણ ૮ અન્ય જૈન દેવતા ૧૧૨-૧૧૯ હિરણેગમેષી અથવા નેગમેષ ૧૧૨, ક્ષેત્રપાલ ૧૧૩, ગણેશ ૧૧૩, શ્રી અથવા લક્ષ્મી ૧૧૪, શાન્તિદેવી ૧૧૪, ચાસઠ યોગિણીએ ૧૧૪, મણિભદ્ર ૧૧૫, ઘંટાકર્ણ મહાવીર, ૧૧૬, પદ્માવતી ૧૧૮. પરિશિષ્ટ-૧ સિદ્ધચક્ર કે નવદેવતા પરિશિષ્ટ–રમાણુવકસ્તંભ-માનસ્તંભ પરિશિષ્ટ-૩ વર્તમાન ચેાવીશી અતિતઃ ભૂતઃ ચાવીશી અનાગતઃ ભાવિઃ ચાવીશી ૧૨૦-૧૨૧ ૧૨૨-૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસૂચિ ૧ ઋષભદેવ ૨ નેમિનાથ ૩ સમેાવસરણુ ૪ પાનાથ ૫ સહેસા પાર્શ્વનાથ ૬ જિવંત સ્વામી ૭ ચક્રેશ્વરી ૮ ગામુખ ૯ અંબિકા ૧૦ સિદ્ધચક્ર ૧૧ નવદેવતા ૧૨ માણુવકસ્ત’ભ સૌંદર્ભ સૂચિ ૪૯ ૬૪ ૩૫ ]] ૯૨ ૧૨૦ ૧૨૦ ૧રર વર્ણન પૃષ્ઠ પાછું જ ચિત્રપૃષ્ઠ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ જૈનધર્માંના પરિચય હિંદુધર્મ માં કાઈ પ્રવર્તક નથી પણ જૈનધર્મમાં છે. જૈનધર્મ સ્થાપેલ છે જ્યારે હિંદુધર્માં અનાદિકાળથી ચાલ્યેા આવેલા સનાતન ધર્મ છે, જૈનધમ ના ફેલાવામાં તીર્થંકરા અને જૈનાચાર્યોએ કાળા આપેલા છે. ભારતીય ધવિચારધારામાં એ પરંપરા જાણીતી છે, એક બ્રાહ્મણુ અને ખીજી શ્રમણુ. બ્રાહ્મણુ પરંપરાના વિકાસ બ્રહ્મન્ શબ્દની આસપાસ થયા જ્યારે શ્રમણુ પરંપરાના વિકાસ ‘“શ્રમ”ની આસપાસ થયા. અર્થાત્ સમાજની બધી વ્યક્તિને સરખા અધિકાર આપવાના આદેશ હતા. જ્યારે બ્રાહ્મણ ધર્માંમાં યજ્ઞ-યાગાદિ અને સ્તુતિ પ્રાર્થના વગેરે માટે બ્રાહ્મણાનું મહત્ત્વ ગણાતું. શ્રમણુ પરંપરા પ્રમાણે ધમ એ કાઈએક વ્યક્તિ કે સમાજના ઈજારા નથી, પરંતુ તે સમાજના દરેક માનવીને માટે સરખા અધિકારની ભાવના બતાવે છે. કોઈ પણ મનુષ્ય સ્વપુરૂષાર્થ વડે અ`તપદ કે તી" કરપદ મેળવી શકે છે. જીવનના આખરી ધ્યેયને સિદ્ધ કરવાને માટે અહિંસાને મુખ્ય સાધન ગણવામાં આવ્યું છે. શ્રમણુ પરંપરામાં ધભાવના, દન અને તત્ત્વજ્ઞાન અહિંસા શબ્દમાં વ્યક્ત થાય છે. બ્રાહ્મણુ પરંપરામાંથી વેદધર્માંનેા વિકાસ થયા જ્યારે અમણુ પરંપરામાંથી જૈનધર્મ અને બૌદ્ધધર્મના વિકાસ થયા છે. એક મત એવે છે કે બ્રાહ્મણ પરંપરા કરતાં શ્રમણપરંપરાની વિચારધારા ઘણી પ્રાચીન છે. તેની પ્રાચીનતા હડપ્પા સંસ્કૃતિ સુધી બતાવવામાં આવે છે. તેના પ્રવર્તામાં સૌ પ્રથમ રૂષભદેવ છે. જો કે રૂષભદેવ વિશે કાઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. તે અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા તેમ માની જૈનેા તેમને આદ્યતીથંકર ગણી માન આપે છે. જૈનધમ શ્રમધર્મ અને નિગ"થ સંપ્રદાયના નામે જાણીતા થયેલ છે, નિગ્રંથ શબ્દના એક અથ ગ્રંથિ વિનાના અને ખીજો અથ ધર્મોપદેશક થાય છે. આ નિ"થ સંપ્રદાયમાં જે આચાર્ય અને સંતા થયા તેમણે તપ દ્વારા પોતાનાં મન, વાણી અને કાયાને તદ્દન જીતી લીધાં હતાં. આવા મહાપુરૂષોને મનની દૃષ્ટિથી જિન” નામ આપવામાં આવ્યુ છે. જિન સ ંસ્કૃત ધાતુગ્નિ = જીવું ઉપરથી થયેલા છે. તેના અં જેણે રાગ, દ્વેષ આદિ સાષામાંથી પેાતાનુ” મન નિર્મળ કર્યુ છે અને મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ પણે કાબુ મેળવ્યા છે. આ જિને એ જે. ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂતિ વિધાન તપ વડે પેાતાના અંતરના શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવ્યો હોવાથી તેઓ “અંત” ને નામે પણ ઓળખાય છે, આ અહંતા કેવળજ્ઞાન મેળવ્યા પછી તીર્થં” એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના બનેલા ચતુવિધા સંધની સ્થાપના કરે છે તેથી તે તી કર` કહેવાય છે. આથી તીર્થંકર પાતાના ઉપદેશથી આ વિચિત્ર સંસારરૂપી સમુદ્રમાંથી અસંખ્ય જીવાને તારે છે. તેઓ ધર્માંને નવીન સત્ય, નવા પ્રકાશ અને પુનર્જાગૃતિ આપી જંગતનું કલ્યાણ કરે છે. જૈનમત અનુસાર ઋષભદેવથી માંડીને વમાન મહાવીર સુધીના ૨૪ તીર્થંકરો પ્રસિદ્ધ છે. જૈન ધર્મના ફેલાવાને યશ કાઈ એક ઉપદેશના નામે ચડેલા નથી પરંતુ રાગદ્વેષના વિજેતા એવા અનેક જિને!”ના હાથે ફેલાવા થયેલ છે. આ જિનાએ પ્રતિપાદિત કરેલા ધર્મ તે જૈનધમ કહેવાય છે. પહેલા તીર્થંકર ઋષભદેવ કયાં અને કયારે થઈ ગયા તે અ ંગેની અતિહાસિક વિગતા પ્રાપ્ત થતી નથી-પરંતુ તે અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા તેમ કહેવાય છે. ત્યારે મનુષ્યા જ*ગલી અવસ્થામાં હતાં. તેઓને રાંધતા કે કપડાં બનાવતાં કે વાસણા બનાવતાં આવડતું ન હતું. અર્થાત્ જીવનની ઉપયાગી વસ્તુએ આવડતી ન હતી. લા, વાંચવુ લખવુ પણ જાણતા નહી...–આથી ઋષભદેવે તેને જીવનેપયોગી વિદ્યાઓ શીખવી તેમ મનાય છે તેથી ઋષભદેવ સમાજ સુધારક કે સંસ્કૃતિના આદ્ય ઘડવૈયા કહેવાય છે. વમાનયુગના ઘડવૈયા તરીકે ઋષભદેવને ઓળખવામાં કાંઈ અજુગતુ નથી. ઋષભદેવ પછી ખીા ત્રેવીસ તીર્થંકરા થઇ ગયા, તેમાંના કાઇ પણ વિશે ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, જૈન અનુશ્રુતિ અનુસાર ખાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવકુળમાં જન્મ્યા હતા અને તેએ કૃષ્ણના પિત્રાઈ ભાઈ થતા હતા. નેમિનાથ વિશે કથા એવી છે કે પેાતાના લગ્નના દિવસે ભાજન માટે અસંખ્ય પહિંસા થવાની હતી. આ જોઇને તેઓ ખુબ દુઃખી થઇ ગયા અને લગ્નને બદલે ૧. તીથંકર એટલે સતી'તે અનેન જેની મદદ વડે સ’સારરૂપી સમુદ્ર તરાય છે તે, શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પોતાના ધર્મવંન પુસ્તકમાં તીર્થંકરના અર્થ આપતાં જણાવે છે કે “તીર્થ એટલે આવારા, આરો, નદી ઉતરવાનું ઠેકાણું-પવિત્ર સ્થાન, જેમાં રહીને આ સંસારરૂપી નદી ઉતરી શકાય છે. જૈન શાસન : શાસ્ત્ર ઃ એ સંસારરૂપી નદી ઉતરવાના આશ અને એ બાંધનારને તી કર કહેવાય છે.” ૨. “જિના”ની વાણીમાં શ્રદ્ધા રાખી અને તેને અનુસરી મન, વચન અને કાચા પર જે કાબૂ મેળવવા પ્રયત્ન કરે છે અને જીવનમાં અહિંસાનું શકય તેટલું પાલન કરે તે સાચા જૈન કહેવાય. જૈન ધર્મોના વ્યવહાર અનેક નામેાથી થાય છે જેમકે નિગ્રંથ, શ્રમધર્મ, અદ્ભુત, અનેકાન્તમા, વીતરાગમાગ, જિનમાગ વગેરે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પરિચય તેમણે દીક્ષા ગ્રહણુ કરી. તે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં કાલધર્મ પામ્યા હાવાથી ગિરનાર જૈને માટે મહત્ત્વનું તીર્થ ગણાય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ છેલ્લા તીથકર મહાવીર સ્વામી પહેલાં આશરે ૨૫૦ વર્ષોં પર થયા હતા. તેમણે પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે સંસારત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી અને લગભગ ૭૦ વર્ષ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે ગાળ્યા હતા તેમણે ઉપદેશેલા ધમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એમ ચાર વ્રતાના સમાવેશ થાય છે. ચાવીસમા તીર્થંકર મહાવીરસ્વામી ઐતિહાસિક વિભૂતિ ગણાય છે. તે ભગવાન બુદ્ધના સમકાલીન ગણાય છે. મહાવીરના જન્મ પછી તેમના પિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિ વધી તેથી તેમનું નામ વર્ધમાન' પાડવામાં આવ્યું, સંસારના વિકારાથી વમાનની ત્યાગવૃત્તિ વખતાવખત પ્રબળ થતી જતી હતી, વમાને પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે પોતાની સસંપત્તિનું દાન કરી, કેશલેચન કરી, ગૃહત્યાગ કર્યો અને સત્યની શોધ માટે તપ કરવા નીકળી પડયા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મહાવીરે પેાતાના જ્ઞાન અને અનુભવાના લાકકલ્યાણ માટે ઉપયોગ કર્યો. પાતાના ઉપદેશમાં તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્યાં, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા અને વિવેક ઇત્યાદિ સદ્ગુણો ઉપર ભાર મૂકીને પ્રજાને પ્રેમમય અને નિર્ભય જીવન જીવવાના મંત્ર આપ્યા. સ ધ નું મૂળ ધ્યા છે એમ જણાવી ધર્મક્ષેત્રે તેમણે અહિંસાને એટલી બધી પ્રતિષ્ઠિત કરી કે સમય જતાં તે ભારતીય ધર્માના પ્રાણ બની ગઈ. મહાવીરે ત્રીસેક વર્ષોં સુધી ઉપદેશક તરીકે ખૂબ વિહાર કર્યો અને પેાતાના આયુષ્યના તેરમાં વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ. સ. પૂ. ૫૨૭માં નિર્વાણુ પામ્યા. આમ ૨૪ તીર્થંકરા થયાની જૈનધર્મમાં માન્યતા છે પરંતુ આદ્ય તીર્થંકર ઋષભદેવ, સેાળમા તીથ કર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમિનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચોવીસમા તી કર મહાવીર સ્વામી—આ પાંચના નામ જૈનશાસ્ત્રમાં વધારે પ્રચલિત છે. ૩. આ સમયે દેશની આર્થિક સ્થિતિ છિન્નભિન્ન થઈ ગઈ હતી. પ્રા ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ ઇચ્છતી હતી. આવી કટાકટીની પળેાએ એક બાજુ મહાવીર સ્વામી અને ખીજી માજુ ગૌતમબુદ્દ–એ બને વીરપુરુષાએ તત્કાલીન સમાજની પરિસ્થિતિના સૂક્ષ્મ અભ્યાસ કરીને વેદ પર પરાથી જુદા પાડીને, અહિસાપ્રધાન ધર્મ પ્રવર્તાવીને પ્રજાની ચેતનાને નવા સ્વાંગ સાન્યા અને ધીરે ધીરે બ્રાહ્મણ પરંપરાનો ક્ષય થયા અને સમાજમાં ક્ષત્રિય પરપરાના વિકાસ થયા. Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિનશ્ચિાન ત્રિરત્ન : જૈનધર્મમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રને ત્રણ રત્ના તરીકે ઓળખવામાં આવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય જીવનમાં પરસ્પર સંકળાયેલા છે. દનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર્ય ઉત્પન્ન થાય છે આ ત્રણે રત્નાની આગળ ‘સમ્યક્’ એટલે કે “સારાપણું ” વિશેષણ લગાડવામાં આવે છે. અર્થાત્ સમ્યગ્દન, સમ્યગ્જ્ઞાન અને સમ્યરિત્ર. હિંદુધર્મીમાં જે સ્થાન સંસ્કારનું છે તેવું સ્થાન જૈનધર્મ માં ચારિત્રનું છે. ચારિત્રના ઘડતર માટે જૈનધર્મીમાં સાધુએ અને ગૃહસ્થીએએ પાળવાના કેટલાક વ્રત બતાવેલ છે.. નિર્વાણુ મેળવવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરવું પડે છે. જૈનધર્મીમાં સાધુ-સાધ્વીએ અને શ્રાવક-શ્રાવિકાએ માટે પાંચ વ્રત એટલે કે આચારના નિયમે નક્કી કરવામાં આવ્યા છે. જૈનધર્મના સાધુ-સાધ્વીએ આ પાંચ વ્રત સંપૂર્ણ રીતે પાળે તેને મહાવ્રત કહેવાય છે અને શ્રાવક-શ્રાવિકાઓ પેાતાની પરિસ્થિતિ અને સયેાગ પ્રમાણે પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે. આ પાંચ વ્રત આ પ્રમાણે છેઃ ૪-બ્રહ્મચર્ય વ્રત અને ૧–અહિંસાવ્રત ૨-સત્યવ્રત ૩-અસ્તેયવ્રત ૫–અપરિગ્રહવ્રત. જૈનધર્મની વિશેષતા એ છે કે એમાં જાતિ કે વર્ષોંના કાઈ ભેદ નથી. ભગવાન મહાવીર આ—નાના ભેદ રાખ્યા સિવાય સ* જનાને ઉપદેશ આપતા હતા. તેમના ઉપદેશને આધારે કાઈપણ મનુષ્ય અહિંસા, વ્રત, તપ અને સયમને જીવનમાં આચરી જિન” બની શકે છે, રાગદ્વેષથી મુક્ત થઈ “અંત” બની શકે છે અને તીર્થંકર” પદ પામી શકે છે. : જૈનધર્મ માં સધના ચાર ભેદ છેઃ ૧. સાધુ, ૨. સાધ્વી, ૩. શ્રાવક અને ૪. શ્રાવિકા. દરેક ધર્મમાં વ્યક્તિ અને સમાજનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. છતાં પણ બંને માટે જુદા જુદા આચારના નિયમે બતાવેલા છે. આમાંના પહેલા એ સ'સારને ત્યાગ કરી વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમા પાળે છે અને છેલ્લા એ સંસારમાં રહી સાધુ-સાધ્વીઓના ઉપદેશ સાંભળી યથાશક્તિ ધર્મનું આચરણુ કરે છે. ૪. ઉત્તમ ચરિત્ર વિના જીવનનુ ધ્યેય સહેલાઇથી પ્રાપ્ત કરી શકાતું નથી. આ ત્રિરત્નથી મેક્ષ મેળવી શકાય છે તેમ જૈનધર્મના તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં જણાવેલુ છે. સમ્યવનज्ञानचारित्राणि मोक्षमार्गः । Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પરિચય સપ્રદાયા : જૈનધર્માંના મુખ્ય બે સપ્રદાયા છે. એક શ્વેતામ્બર અને ખીજો દિગમ્બર. શ્વેતામ્બર એટલે જે સફેદ વસ્ત્ર ધારણ કરે છે તે અને દિગમ્બર એટલે કે જે નિવ`સ્ત્ર છે તે અર્થાત્ દિશારૂપી જેમનું વસ્ત્ર છે તે. આ બંને પથા એકખીજાથી પેાતાને પ્રાચીન કહેવડાવે છે. મૂળ તા આ ભેક સાધુએમાં પડયો હતા અને પાછળથી તે શ્રાવકામાં પણ પડયો. આ બંને પથામાં પાયાના સિદ્ધાન્ત વિશે મતભેદ નથી, દિગમ્બરા સ્ત્રીએ મેાક્ષાધિકારીણી બને તેમ માનતા નથી પણ શ્વેતામ્બરા માને છે. દિગમ્મરના મતે તીથ કરી વીતરાગી હેાવાથી તેમની પૂજા ફૂલ, ધૂપ અને વસ્ત્રાભૂષણથી કરવી જોઇએ નહીં. જ્યારે શ્વેતામ્બરા એ બધાં દ્રવ્યોથી તીર્થંકરાની પૂજા કરે છે. દિગમ્બરેા આગમા જૈનશાસ્ત્રો”ને સ્વીકાર કરતા નથી જ્યારે શ્વેતામ્બરા કરે છે. દિગમ્બરાના મતે ડેવલીને આહાર હાઈ શકે જ નહીં, જ્યારે શ્વેતામ્બરે એમ માને છે કે કેવલીને અમુક અંશે આહારની છૂટ હેવી જોઈએ. ટ્રંકમાં આ બને પથેામાં કાઈ તાત્ત્વિક ભેદ નથી, પરંતુ બાહ્ય રહેણીકરણી પરત્વે જ મતભેદ છે. શ્વેતામ્બરામાંથી સ્થાનકવાસી જૈનેની એક શાખા નીકળી છે. જે મૂર્તિપૂજામાં માનતા નથી. આ ઉપરાંત આ દરેકમાંથી આચારવિષયક મતભેદને લીધે અનેક ગચ્છે, ઉપશાખાઓ, ઉપસંપ્રદાયા અને સધાડાએ નીકળ્યા છે. જૈનધમ નાં શાસ્ત્રો આગમેાના નામે આળખાય છે. તેના બે વિભાગ પડે છે ઃ એક પૂર્વી અને ખીજો અંગ. પૂર્વાંની સંખ્યા ચૌદ છે અને અંગની ખાર છે. ઉપાંગાની સખ્યા પણ બારની ગણવામાં આવે છે, જો કે આ શાસ્રની રચના વિશે શ્વેતાશ્મરા અને દિગમ્બરીમાં જુદી જુદી માન્યતાઓ છે. આ શાસ્ત્રો અમાધી ભાષામાં રચાયેલા છે. તેમાં તીર્થંકરોનાં ચરિત્રા, ઉપદેશ, તત્ત્વજ્ઞાનના વાદવિવાદો, સાધુસાધ્વી, શ્રાવક શ્રાવિકાઓના ધર્માં, તીર્થા અને ત્રતા ઇત્યાદિ બાબતેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતીય સાહિત્યમાં જૈન આગમનું સ્થાન અનેરું છે. જગતના ખીજા ધર્માની જેમ જૈનધર્મીમાં પણ યાત્રા, વ્રત અને તીર્થના મહિમા સ્વીકારાયા છે. ભારતીય શિલ્પ અને મૂર્તિવિધાનમાં આ ધર્મના ફાળા મહત્ત્વના છે. શ્વેતામ્બર–દિગમ્બર એવા બે સપ્રદાયના ભેદને કારણે મુનિઓના આચાર ઉપર પણ ઘણા પ્રભાવ પડયો અને તેથી ભેદભાવ પણ વધવા લાગ્યા, ધીરે ધીરે શ્વેતામ્બરામાં શ્વેત કપડાં પહેરવાની શરૂઆત થઈ. સૌ પ્રથમ બંને સંપ્રદાયામાં તીર્થંકરાની નગ્ન મૂર્તિએ સમાન રૂપથી પ્રચલિત હતી, પરંતુ સાતમી—આઠમી સદીથી શ્વેતામ્બર મૂતિ આમાં કૌપીનને આકાર બનાવવામાં આવ્યા અને મૂર્તિ આને Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનસ્મૃતિ વિધાન વસ્ત્ર અને અલંકારોથી સુશભિત કરવાની પ્રવૃત્તિ વધવા લાગી, તેને કારણે બંનેના મદિરા પણુ અલગ અલગ થઈ ગયા. અને સૌંપ્રદાયમાં ખીજી એક પ્રવૃત્તિને પણ જન્મ થયો. જેમ કે વર્ષાઋતુમાં મુનિએ-સાધુએ એક સ્થળ ઉપર રહેતા હતા પરંતુ પાંચમી છઠ્ઠી સદીથી સ્થાયી રીતથી કેટલાક મુનિએ શૈત્યાલયેામાં રહેવા લાગ્યા તેથી તેઓ ચૈત્યવાસી કહેવાતા અને જે ભ્રમણ કરતા તે વનવાસીનિ કહેવાતા. ચૈત્યવાસીએમાં આચારશિથલતા આવી ગઈ અને ધીરે ધીરે મદિરામાં પેાતાની અને તેના પછી પેાતાના ચેલાઓની ગાદી સ્થાપવા માંડી. એક જગ્યા ઉપર રહેવાના આશય તા પઠન-પાઠન કરીને સાહિત્યરચનામાં સુવિધા મેળવવાને હતા. તેને કારણે અનેક શાસ્ત્રભડારા સ્થપાયા. આ ભંડારા સમસ્ત ભારતમાં ફેલાયા છે. મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન તથા મૈસુરમાં પંદરમી સદીમાં મૂર્તિપૂજાવિરોધી આંદોલન શરૂ થયા અને તેને કારણે શ્વેતામ્બરામાં અલગ સંપ્રદાયાની સ્થાપના થઈ. આ અલગ સંપ્રદાય સ્થાનકવાસી ઢુંઢિયાના નામથી પ્રચલિત થયા, તેમાં મદિરાને સ્થાને આગમાની પ્રતિષ્ઠા થઈ. તેને ખત્રીસ આગમ માન્ય છે તે ખીજા આગમાને સ્વીકાર કરતા નથી, અઢારમી સદીમાં આચાર્ય ભિક્ષુએ સ્થાનકવાસી સંપ્રદાયથી અલગ થઈને તેરાપથી સંપ્રદાયની સ્થાપના કરી. ઉત્તરભારતમાં જૈન ધર્મ : બિહારની સાથે જૈનધમ ના સંબધ પુરાણકાળથી ચાલુ છે. કેટલાંયે તીર્થં કરાએ આ પ્રદેશમાં જન્મ લીધેા હતેા અને વીસ તીર્થંકરાના નિર્વાણ સમેતશિખર ઉપર થયા. મહાવીરે જગા જગા પર અહીં વિહાર કર્યો હાવાથી આ પ્રદેશનુ નામ વિહાર ‘બિહાર' પડયુ. અહીથી ઉડીસા જવાને રસ્તે માનભ્રમ અને સિંહુભૂમથી જતા. આ બંને પ્રદેશામાં જૈનધમ ની અવિચ્છિન્ન પરંપરા હતી. માનભૂમના “પશ્ચિમ બ્રાહ્મણ” પેાતાને મહાવીરના વંશજ માને છે. વળી તે પેાતાને સૌથી પ્રાચીન આર્યાંના વંશજ પણ માને છે. જેએએ સૌથી પ્રાચીનકાળમાં આ ભૂમી ઉપર પગપેસારા કર્યા હતા. તે વેદિક આયેથી પહેલાં આ તરફ આવ્યા હતા. માનભ્રમ અને સિંહબ્રૂમ જિલ્લામાં જૈનાવશેષા મેટી સંખ્યામાં પ્રાચીનકાળથી અગિયારમી સદી સુધીના મળે છે. સમ્રાટ ખારવેલના સમયમાં મગધમાં જૈન ધમે ફરીથી માથું ઉચકયું. ગયાની પાસે બરાબરા પહાડી સુધી તે ફેલાયા હતા. શહાબાદમાં સાતમીથી નવમી સદી સુધીના પુરાતત્ત્વીય અવશેષો મળે છે. રાષ્ટ્રકૂટા અને ચ ંદેલાએ પણ છેટા નાગપુરમાં રાજ્ય કરતી વખતે જૈને પ્રત્યે સહાનુભૂતિ રાખી હતી. અગિયારમી સદીમાં રાજેન્દ્ર ચેાળ બંગાળથી પાછા ફરતી વખતે માનભૂમના જૈન મદિરાના નાશ કર્યાં હતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પરિચય મહાવીરે પાતે પશ્ચિમ બંગાળ લાઢરાધ'માં ભ્રમણ કર્યું હતું ત્યાં તેમને લેકાએ બહુ હેરાન કર્યાં હતા. પ્રથમ આ પ્રદેશ અનાય પ્રદેશ તરીકે ગણાતા, પરંતુ મહાવીરના પ્રભાવ હેઠળ આવ્યા પછી આ પ્રદેશ આર્યદેશ મનાવા લાગ્યા, પ્રથમ ભદ્રબાહુના જન્મ કાટિવ --ઉત્તરબ‘ગાલમાં થયા હતા. ભદ્રબાહુના ચાર શિષ્યાએ ચાર શાખાઓની સ્થાપના કરી, તે શાખાઓના નામ ભુજંગાળના સ્થળા ઉપરથી એટલે કે કાટિવ, તામ્રલિપ્તિ, પૌદ્ભવ ની અને દાસી ખખડ રાખવામાં આવ્યા. ગુપ્તકાલીન (પાંચમા સૈકાના) એક તામ્રલેખ પૂર્વ બંગાળના પહાડપુરથી મત્સ્યેા છે તેમાં જિનમૂર્તિની પ્રતિષ્ઠાના ઉલ્લેખ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુએનસંગે લખ્યું છે કે બંગાળના વિભિન્ન ભાગમાં નિન્થ મેાટી સંખ્યામાં જાણીતા હતા. પાલવંશના રાજ્યકાળની નવમી અને દસમી શતાબ્દિ આસપાસની જૈનપ્રતિમાઓ મેાટી માટી સાંખ્યામાં ખેાકામમાંથી મળી આવી છે તેથી સ્પષ્ટ થાય છે કે આ સમય દરમિયાન જૈન વસ્તી આ પ્રદેશમાં ઘણી હરશે. પાલ રાજા પાતે બૌદ્ધધર્મી હતા પરંતુ ખીજા ધર્મ પ્રત્યે તે સહિષ્ણુ હતા. ત્યાર બાદ સેનવંશ દરમિયાન જૈનધર્મ લુપ્ત થવા લાગ્યા કારણ તેઓ ચુસ્ત બ્રાહ્મણવાદી હતા. ઈ. સ. પૂ. પહેલી શતાબ્દીમાં ઉજ્જૈન અને મથુરામાં જૈન લેા જાણીતા હતા. ગભિલ્લું અને કાલકાચાની કથા ઉપરથી તે સ્પષ્ટ થાય છે. ગુપ્તકાલીન લેખને આધારે માલૂમ પડે છે કે ગિરિ-વિદિશા-માં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. મથુરામાંથી મળી આવેલી પુરાતત્ત્વની સામગ્રીમાંથી સ્પષ્ટ થાય છે કે ઈ. સ. પૂ. ખીજી સદીથી ઇ. સ.ની દસમી સદી સુધી આ પ્રદેશમાં જૈન ધનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીં ના લેખામાં કુશાણુ રાજાને ઉલ્લેખ છે. ગુપ્ત રાજ્યકાળના પણ લેખ મલ્યા છે. હરિગુપ્તાચાર્ય ગુપ્તવંશના હતા અને તેએ તારમાણુ-છઠ્ઠી સદીના ગુરુ હતા. મથુરામાંના પ્રાચીન જૈન સ્તૂપેા કાઈ કાઈ વિદ્યાના મહાવીરના પહેલાના સમયના બતાવે છે. ગેમ કહેવાય છે કે આ સ્તૂપાની સ્થાપના સુપાર્શ્વનાથની સ્મૃતિમાં થઈ હતી અને તેના ઉદ્ધાર પાર્શ્વનાથના સમયમાં થયેા. જૈન સાહિત્યમાં મથુરાના પાંચ સ્તૂપોને ઉલ્લેખ મળે છે. મથુરાની સાથેાસાથ વલભીમાં ચેાથી સદીના પ્રારભકાળમાં નાગાર્જુનીય— વાચના તેમજ ગુજરાતના ગિરનાર પર્વતની સાથે ધરસેનાચા અને પુષ્પદન્ત તથા ભૂતબલિના સંબંધથી માલુમ થાય છે કે આ પ્રદેશની સાથે જૈનધમ ના સંબધ ઇસ્વીસનની પહેલી શતાબ્દીથી હતા. કદાચ તેનાથી પહેલા પણ આ પ્રદેશ સાથે જૈનધર્મના સંબંધ હશે. નેમિનાથ ભગવાનની ચર્યાં અને મુક્તિ સૌરાષ્ટ્રમાં થઈ છે. વલભીની ખીજી અને અતિમ વાચનાથી સ્પષ્ટ થાય છે કે પાંચમી છઠ્ઠી સદીમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈનસૂતિત્રિધાન જૈનધર્મ આ પ્રદેશ ઉપર સ્થિર થઈ ગયા હતા. સાતમી સદીના બે ગુર્જર રાજાઓને જૈનધર્મ પ્રત્યે અનુરાગ હતા તે તેના મળેલા દાનપત્રો ઉપરથી જાણી શકાય છે. ચાવડાવંશના સ્થાપક વનરાજ હતા. તેણે પણ જૈનધર્મીને પ્રાત્સાહન આપ્યું. રાજ તારમાણુના ગુરૂ હરિગુપ્તાચાર્યના પ્રશિષ્ય શિવચંદ્રના અનેક શિષ્યએ ગુજરાતમાં જૈનધર્મના પ્રચાર કર્યો અને અનેક જૈનમદિર બંધાવ્યા એવી કથા પ્રચલિત છે. સાલકી રાજા ભીમના મત્રી વિમલશાહે અગિયારમી સદીમાં આખુ પહાડ ઉપર જે મ ંદિર બંધાવ્યું તે તેની શિલ્પ અને સ્થાપત્ય કલા માટે જગપ્રસિદ્ધ છે. તેણે ચન્દ્રાવતી નગરી વસાવી હતી. આ ઉપરથી રાજા ભીમને જૈનધર્મ પ્રત્યે કેટલી સહાનુભૂતિ હતી તે સ્પષ્ટ થાય છે. સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જૈનધર્મના એ સુવર્ણ યુગ હતા. તે સમયે હેમચંદ્રાચાય એ જૈનધર્મની જે સેવા કરી તેને પ્રભાવ હંમેશ માટે રહ્યો છે અને ગુજરાત જૈનધર્મનું એક બળવાન અને સમૃદ્ધ કેન્દ્ર બની ગયું. તેરમી સદીમાં વસ્તુપાલ અને તેજપાળ નામના શ્રેષ્ઠિ ખંધુએ આબુ પર સ ંગેમરમરનું સુંદર મંદિર કરાવ્યું તે પેાતાની ક્લાને માટે અદ્વિતીય છે. શત્રુંજય અને ગિરનારના તીર્થક્ષેત્રાને અલંકૃત કરવા માટે અનેક શ્રષ્ટિએ અને રાજાઓએ દાન કર્યુ છે. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર ખારમી સદીમાં થયું હતું અને તેરમી સદીના અંતભાગમાં તેને જિર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા. અનેક ધર્મોનુયાયીએએ દાન આપીને આ મંદિરની સમૃદ્ધિ વધારી છે. તેરમી સદીમાં દાનવીર શેઠ જગડુશાહ થઇ ગયા તે કચ્છનાં હતા. તેમણે ગિરનાર અને શત્રુંજય પર્વતના સંધ કાઢયા હતા. તે ગરીમાને ખૂબ આર્થિક સહાય આપતા હતા. પેથડશાહ આ સમય દરમિયાન થયા હતા. પંદરમી સદીનેા સમય સેમસુન્દર યુગ કહેવાય છે. કારણુ આ સમય દરમ્યાન આચાય સામસુન્દરે જૈનધર્મના પ્રભાવ માટે જૈનાને ખૂબ જ પ્રાત્સાહિત કર્યા હતા. પંદરમી સદીમાં લાંકાશાહે સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના કરી હતી. સેાળમી સદીમાં હીરવિજયસુર જેવી એક મહાન વિભૂતીના જન્મ પાલણપુરમાં થયા હતા. તેનેા પ્રભાવ અકબર બાદશાહ ઉપર ખૂબ પડચો હતા તેથી અકબરે જૈનધાર્મિક ઉત્સવેાના દિવસા દરમિયાન પહિંસાના નિષેધનું ફરમાન બહાર પાડયું હતું. સેાળમી સદી જેનેામાં હિરકયુગ” નામે સુપ્રસિદ્ધ છે. રાજસ્થાનમાં જૈનધર્મીનું અસ્તિત્વ મૌર્ય કાળ પહેલા થયાનું મનાય છે. અજમેરની પાસેથી જે શિલાલેખ મલ્યે છે તે ભારતના સૌથી પ્રાચીન લેખ છે. તેમાં મહાવીર નિર્વાણુના ૮૦મા વર્ષના ઉલ્લેખ છે. આ પ્રમાણે ઈ. સ. પૂ. પાંચમી Page #18 -------------------------------------------------------------------------- ________________ જધર્મને પરિચય સદીમાં ત્યાં જૈનધર્મ વિદ્યમાન હતા. ચિતોડની પાસે માધ્યમિકા નામની જેનગરી છે ત્યાં ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં એક મુનિશાખાની સ્થાપનાને ઉલેખ જન– સાહિત્યમાં મળે છે. માલવામાં કાલિકાચાર્ય દ્વારા શકને બોલાવવાનો ઉલ્લેખ છે આ સમયે અર્થાત ઈ. પૂ. પહેલી સદીમાં રાજસ્થાનને દક્ષિણ-પૂર્વ ભાગ માલવામાં ગણાતો. ઈ. સ. પૂ. અને ઇ. સ.ની પહેલી બે સદીઓ દરમિયાન મથુરામાં જૈનધર્મ ખૂબ સ્થિર હતું. તેના ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે તે સમયે રાજસ્થાનના ઉત્તરપૂર્વ ભાગમાં જૈનધર્મ પ્રચલિત હશે. બુદિની પાસે કેશરાયપટ્ટનમાં જિનમંદિરના ભગ્નાવશેષો પાંચમી સદી સુધીના મળ્યા હોવાની સંભાવના છે. સાતમી સદીમાં હ્યુએનસંગના વર્ણનથી ભિન્નમાલ અને વિરાટમાં જનેનું અસ્તિત્વ માલુમ પડે છે. વસંતગઢ (સિહી)માં ઋષભદેવની ધાતુની મૂર્તિ ઉપર છઠ્ઠી સદીને લેખ છે. આઠમી સદીના હરિભદ્ર સુરિ ચિડનિવાસી હતા. વીરસેનાચાર્ય ષટખંડાગમ તથા કષાયપ્રાભત એલાચાર્ય પાસેથી આઠમી સદીમાં ચિતડમાં શીખ્યા હતા. આ સદીમાં ઉદ્યોતનસૂરીએ આબુ ઉપર બૃહદગછની સ્થાપના કરી હતી. રાજપુત રાજાઓ મુખ્યત્વે વિષ્ણુભક્ત અને શૈવ હતા છતાં પણ તેઓ જૈનધર્મ પ્રત્યે હંમેશા ઉદાર દૃષ્ટિ રાખતા. પ્રતિહાર રાજા વત્સરાજ (૮મી સદીના) સમયનું આસિયાનું મહાવીરનું મંદિર આજે પણ જાણીતું છે. મંડોરના રાજા કક્કકે નવમી સદીમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. કેટાની પાસે જૈન ગુફાઓ આઠમી-નવમી સદીની છે તથા ૮ થી ૧૧ સદીના જિર્ણ મંદિરે પણ જોવામાં આવે છે આઘાટ–ઉદયપુરનું પાર્શ્વનાથનું મંદિર એક મંત્રીએ દસમી સદીમાં બનાવ્યું હતું. આજ સદીમાં સિદ્ધર્ષ શ્રીમાલમાં જન્મ્યા હતા. દેરવા–જેસલમીર-માં રાજા સાગરના પુત્રોએ પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું હતું. દસમી સદીના આબુને રાજા કૃષ્ણરાજના સમયમાં સિરોહીમાં એક જેનમૂર્તિની સ્થાપના કરી હતી. આ સમયના હથુંડી-બીજાપુર–ના રાઠોડ તરફથી જૈનધર્મને સહાય મળી હતી. વિદગ્ધરાજે એક જૈનમંદિર બંધાવ્યું હતું. છઠ્ઠીથી બારમી સદી સુધી સૂરસેનનું રાજ્ય ભરતપુરમાં હતું તે સમયે કેટલાંક રાજા જૈન હતા. અલવરના મંદિરોના શિલાલેખ ૧૧મી ૧૨મી સદીના ગુર્જર પ્રતિહારોના સમયના મળે છે. ચૌહાણ પૃથ્વીરાજ પહેલાએ બારમી સદીના પ્રારંભમાં રણથંભેરના જનમંદિરો ઉપર સુવર્ણકલશ ચઢાવ્યા હતા. તેના વંશજોએ જૈનધર્મ પ્રત્યે ઉદાર દષ્ટિ - રાખી હતી. વિસલદેવે એકાદશીને દિવસે કતલખાના બંધ કરાવ્યાં હતાં, જિનદત્તસૂરિ બારમી સદીમાં થઈ ગયા. તેમને સ્વર્ગવાસ અજમેરમાં થયો હતો. પૃથ્વીરાજ Page #19 -------------------------------------------------------------------------- ________________ જનમૂર્તિવિધાન બીજાએ પાર્શ્વનાથ મંદિરની આર્થિક સહાયતા માટે બિલિયા ગામ દાનમાં આપ્યું હતું. વનરાજ ચાવડાએ ભિન્નમાલથી જૈનોને બેલાવીને ગુજરાતના અણહિલપુર પાટણમાં વસાવ્યા હતા. આચાર્ય હેમચંદ્રના સમય દરમિયાન રાજસ્થાનમાં જનધર્મની ઘણી પ્રગતિ થઈ હતી. સોલંકી રાજ કુમારપાળે પાલી-જોધપુર–ના બ્રાહ્મણોને યજ્ઞમાં માંસને બદલે અનાજને ઉપયોગ કરવાને અનુરોધ કર્યો હતો. તેણે ઝાલરમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. આબુના જનમંદિર આ સમયે તૈયાર થયા હતા અને તેની આર્થિક સહાય માટે સિરોહીનું દબાણું ગામ દાનમાં આપ્યું હતું. સેવાડીના શિલાલેખમાંથી જાણવા મળે છે કે ૧૦મીથી ૧૩મી સદી સુધી ત્યાંના રાજવીઓ તરફથી જૈન સંસ્થાઓને આર્થિક સહાય મળતી. આ પ્રકારે નાડીલ, નાડલાઈ અને સાંડેરાવની જૈન સંસ્થાઓને પણ મદદ મળતી. કુમારપાળના આશ્રિત નાડલના ચૌહાણ અશ્વરાજે જૈનધર્મ ને સ્વીકાર કર્યો હતે. ઝાલેરના જૈનોને બારમી-તેરમી સદી દરમિયાન ત્યાંના સામન્ત પાસેથી સહાય મળી હતી. તેવો લેખ પણ મળી આવ્યો છે. મેવાડની એક રાણુએ તેરમી સદીમાં ચિતોડમાં પાર્શ્વનાથનું મંદિર, બંધાવ્યું હતું. આ સદી દરમિયાન જગચન્દ્રસૂરિને મેવાડના રાણા તરફથી પદવી મળી હતી અને તેને ગ૭ તપાગચ્છ કહેવાતો. બારમીથી ચૌદમી સદીમાં ઝાડલી, ચદ્રાવતી, દત્તાની અને દિયાણું-સિરોહી જિલ્લા–ના મંદિરોને ભૂમિદાન આપવામાં આવ્યું હતું તેના લેખ મલ્યા છે. કાલન્દ્રિ-સિહી–ના સમગ્ર સંઘે ચૌદમી સદીમાં રિછક મરણ અપનાવ્યું હતું. જિનભદ્રસૂરિએ પંદરમી સદીમાં જેસલમીરમાં બૃહદજ્ઞાનભંડારની સ્થાપના કરી | હતી. રાજસ્થાનમાં શાસ્ત્રોને સુરક્ષિત રાખવાનું અને તેની અનેક પ્રત કરવાનું શ્રેય તેઓશ્રાને છે. પંદરમી સદીમાં રાણા કુંભાએ સાદડીમાં એક જનમંદિર બંધાવ્યું. તે જ સમય દરમિયાન ચિતોડના કિલ્લામાં જૈન કીર્તિસ્તંભ બને. રાણકપુરના જૈનમંદિર પણ આ સમયના છે. આ મંદિરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનાઓ છે. રાણા પ્રતાપે હીરવિજયસૂરિને મેવાડમાં બોલાવ્યા હતા. સિરોહી જતી વખતે તેઓ અકબર પાસે રોકાયા હતા અને ત્યાં તેમને સૂરિની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. વેતામ્બર કાગચ્છના પ્રથમ સાધુ ભાણ તે અરઠવાડાસિરોહી–ના રહેવાસી હતા. તે ૧૪૭૬માં સાધુ બન્યા હતા. તેરાપંથના પ્રવર્તક ભીકમજી મેવાડના હતા તે અઢારમી સદીમાં થઈ ગયા. સત્તરમી સદીમાં કેટામાં ઔરંગઝેબના સમય દરમિયાન કૃષ્ણદાસે હિંમતપૂર્વક એક જૈનમંદિર બનાવ્યું અને જેનેને સુંદર પરિચય કરાવ્યો. સમયસુન્દર Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પરિચય સેાળમી–સત્તરમી સદીમાં થયા તે રાજસ્થાનીના મહાન લેખક ગણાય છે. દિગમ્બર તરાપથના સ્થાપક અમરચંદ સાંગાનેરના હતા. તેને સમય પણ સત્તરમી સદીના મનાય છે. અઢારમી સદીમાં જયપુરના ગુમાની રામે ગુમાનપથની સ્થાપના કરી હતી. પાઁદરમી સદીથી ઓગણીસમી સદી સુધી રાજસ્થાનમાં જૈનધર્મના જે પ્રભાવ રહ્યો તે ટૂંકમાં આ પ્રમાણે છેઃ સ્થળે સ્થળે મંદિર બનાવવા, પ્રતિષ્ઠા કરાવવી, રાજપુરૂષો પાસેથી દાનના રૂપમાં જમીન મેળવવી વગેરે-સ્તૂપ, સ્તંભ–પાદુકાઓ તથા ઉપાશ્રયેાની સ્થાપના અને મદિરાના જિર્ણોદ્ધાર કરાવવા. આ યુગમાં રાજસ્થાની અને હિન્દીના કેટલાયે સાહિત્યકાર થયા. જયપુરના કસ્બાઓમાં આછામાં એછા ૫૦ દીવાન જૈન હતા તેથી દરેક ક્ષેત્રમાં જૈનધર્મને પ્રાત્સહન મળ્યું. મુસ્લિમ આક્રમણા દરમિયાન જૈનમદિરાની મસ્જિદો પણ બનાવાઈ ગઈ. બારમી સદીન! અજમેરના અઢાઈ દિનકા ઝોંપડા અને સાંચાર તેમ જ ઝાલેારની મસ્જિદો જૈનમ દિર હતા. સેાળમી સદીમાં ખીકાનેરના મંદિર ઉપર આક્રમણ થયું. કોટાના શાહબાદમાં આ રીતે આર ગઝેબે એક મસ્જિદ બનાવી હતી. જેને એ પણ રાજકારણમાં ચોગદાન આપ્યાના ઉદાહરણ છે. કુમારપાલના રાજ્યકાળ દરમિયાન વિમલશાહ આબુના પ્રતિનિધિ હતા. ઝાલારના ઉદયન ખંભાતના રાજ્યપાલ હતા. સેાળમી સદીમાં વીર તેજાએ જોધપુરનું રાજ્ય શેરશાહ પાસેથી રાજા માલદેવને પાછું અપાવ્યું હતું. દીવાન મુષ્ણેાત નેણસી, રત્નસિંહ ભંડારી, અજમેરના શાસક ધનરાજ અને કૂટનીતિજ્ઞ ઇન્દ્રરાજ સિધીના નામ પણ ઉલ્લેખનીય છે. કરમચંદ ખીકાનેરના રાજાના દંડનાયક હતા. મેવાડના આશાશાહે ઉદયસિંહને આશ્રય આપ્ય હતા. ભામાશાહ રાણા પ્રતાપના દીવાન હતા તેણે પ્રતાપને આપત્તિકાળમાં અદ્ભૂત સહાયતા આપી હતી. અગિયારમી સદીના આમેરના દીવાન વિમલદાસ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુને શરણ થયા હતા. દીવાન રામચંદ્રે આમેરને મુગલા પાસેથી પાછે લીધે હતા. તેવુ' નામ સિક્કા ઉપર પણ અંક્તિ થયેલુ છે. ૧૧. ટૂંકમાં, હિન્દુ રાજાઓને અધીન રાજસ્થાનમાં જૈનના પ્રભાવ અને પ્રચાર રાજપૂત સમયમાં ખૂબ વધ્યું। હતા અને તે પર પરાને કારણે રાજસ્થાનમાં આજે પણ જૈનમતના અનુયાયીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતમાં જન ધ : ઉત્તરભારતમાં દુકાળ પડવાને લીધે ભદ્રબાહુ પેાતાના સાથે શ્રવણબેલગેલા ગયા. જૈન પરંપરાને આધારે એમ વિશાળ મુનિસંધની જાણવા મળે છે કે Page #21 -------------------------------------------------------------------------- ________________ જનભૂતિવિધાન ભદ્રબાહુએ પિતાના શિષ્ય વિશાખમુનિને દક્ષિણમાં ચળ અને પાંડય દેશોમાં ધર્મપ્રચારાર્થે મોકલ્યા હતા. આ રીતે ભદ્રબાહુને દક્ષિણ દેશમાં જૈનધર્મના પ્રથમ પ્રચારક તરીકેનું શ્રેય મળે છે. પરંતુ એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભદ્રબાહુના પહેલાં આ પ્રદેશમાં જૈનધર્મને અભાવ હતો તે તેણે આટલા મેટા મુનિસંઘને કયા લેકેને આધાર અને આશ્રય અપરિચિત દેશમાં લીધો હશે? એમ કહેવાય છે કે તે પહેલાં પણ આ પ્રદેશમાં જૈન ધર્મ જાણીતું હતું અને તેના પ્રમાણ પણ મળે છે. અશોકના સમયમાં બૌદ્ધધર્મને પ્રચાર લંકામાં તેના પુત્ર-પુત્રીએ કર્યો હતો, પરંતુ તે પહેલાં પણ જૈનધર્મને પ્રચાર લંકામાં થઈ ચૂક્યો હતો. જેનેતર સાહિત્યમાંથી તેના ઉલ્લેખ મળે છે. પાલિ મહાવંશ અને દીપવંશ અનુસાર અનુરાધપુરમાં નિર્મને માટે નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. આ સમય ઈ. સપૂ. પાંચમી સદીને હતો. આટલા પ્રાચીન સમયમાં લંકામાં જન ધર્મ કેવી રીતે પહોંચ્યો હશે? ઈ. સ. પૂ. પાંચમી અને ચોથી સદીમાં કિલિંગ-આંધ્ર તથા તામિલ દેશમાં થઈને જૈન ધર્મ લંકામાં પ્રવેશ્યો. આથી ભદ્રબાહુ દક્ષિણ દેશમાં જન ધર્મના પ્રથમ પ્રર્વતક નહીં પણ તેમણે જૈન ધર્મને ફરીથી જાગ્રત કર્યો. પરિણામે એક ફાંટે આંધ્ર દેશથી દક્ષિણ દિશામાં ગમે તેવી જ રીતે ભદ્રબાહુના સમયથી બીજે ફાંટા કર્ણાટકથી દક્ષિણ દેશને જૈન ધર્મ અસર પહોંચાડો રહ્યો. ઈસુ ખ્રિસ્તની દસમી–બારમી સદી સુધી દક્ષિણમાં અવિચ્છિન્ન સ્ત્રોત વહેતે રહ્યો. ત્યાંના અનેક ભગ્નાવશેષ, મંદિર તથા મૂતિઓથી એ સાબીત થાય છે કે આ ધર્મ ત્યાં પણ કપ્રિય રહ્યો હતો. દક્ષિણના રાજવંશની સાથે જન ધર્મને પૂરેપૂરો લાંબા કાળ સુધી સંબંધ રહ્યો તે ઉત્તર ભારતમાં પણ રહ્યો નથી. આથી દક્ષિણ દેશના પ્રાચીન ઈતિહાસમાં જન યુગના દર્શન થાય છે. ચંદ્રગુપ્તના પ્રપૌત્ર સંપ્રતિએ જૈન ધર્મના પ્રચારમાં જે સાથ આપ્યો હતો તેને કારણે તામિલકાવિડ–દેશમાં પણ જૈન ધર્મને બળ મળ્યું, એમ સાહિત્યિક પરંપરા બતાવે છે. ઈ. સ. પૂ. બીજી–ત્રીજી–સદીના બ્રાહ્મી લિપિના શિલાલેખ તથા ચેથી–પાંચમી સદીના ચિત્રે ઉલ્લેખનીય છે. રામનદ-મથુરા–તિન્નાવલી અને સિતન્નવાલની ગુફાઓમાં ઉપર પ્રમાણેના જન પ્રમાણ મળે છે, તેમાંથી માલુમ પડે છે કે આ સ્થળે જનશ્રમણના કેન્દ્ર હતા. ઈસ્વીસનની પંદરમી સદી સુધી જૈન ધર્મે તામિલ લોકોના સાહિત્ય અને સંસ્કૃતિ ઉપર ઘેરી અસર કરી હતી. ઈસ્વીસનને પ્રારંભકાળમાં પણ તામિલ દેશના સાહિત્ય ઉપર જૈનેને પ્રભાવ સ્પષ્ટ છે. જનેને આશ્રયે તામિલમાં શિષ્ટસાહિત્ય વિકાસ પામ્યું. પ્રાચીન પાંચ મહાકાવ્યોમાંથી ત્રણ કૃતિઓ જેનોનો છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પરિચય સીલપદિકારમ્ઃ ખીજી સદીઃ બલમાંપત્તિ અને ચિન્તામણિ-દસમી સદી–જૈનકૃતિઓ છે ખીજા કાવ્યામાં નીલકેશા, બૃહત્કથા, યશેાધરકાવ્ય, નાગકુમાર કાવ્ય, શ્રીપુરાણુ વગેરેના નામે ગણાવી શકાય. તામીલ કાવ્ય કુરલ અનુસાર મૈલાપુર તથા મહાબલિપુરમાં જૈનેાની વસ્તી હતી. બીજી સદીમાં મદુરા જૈનધર્મનુ મુખ્ય કેન્દ્ર હતું. સમન્તભદ્રના આ નગરી સાથેના સબંધ સુવિદિત છે. પાંચમી સદીમાં વનન્દીએ અહીં દ્રાવિડ સધની સ્થાપના કરી. કાંચી પ્રદેશના કેટલાયે પલ્લવ રાજાએ જૈન હતા : ચેાથીથી આઠમી સદી સુધી સાતમી સદીમાં હ્યુએનસંગે કાંચીને જૈનેાનું સુંદર કેન્દ્ર ગણાવ્યુ છે, સાતમી–આઠમી સદીના જૈન શિલાલેખ આરાટ પાસેની પાંચ પાંડવ મલય નામની પહાડી પરથી મળ્યા છે. પાંચમી સદી પછી કલબ્ર રાજાના અધિકાર પાંડય, ચાલ અને ચેર રાજ્યો ઉપર હતા. જૈના માટેના આ ઉત્તમ સમય હતેા કારણ કે કલભ્ર રાજાઓએ જૈનધર્મ અપનાવેલા હતા. પાંચમીથી સાતમી સદી સુધી જૈનને રાજનીતિ ઉપર ઘણા પ્રભાવ હતા. મહાન તાર્કિક અકલ કાચા આઠમી સદીમાં થઈ ગયા. ત્યારબાદ વૈષ્ણવ મતાના પ્રચારથી જૈનધર્મની અવનતી શરૂ થઈ. સાતમી સદીના પલ્લવરાજા મહેન્દ્રવર્મા જૈન હતા પણ પાછળથી તે શૈવ થઈ ગયા. પાંડય રાજા સુન્દરચૂસ્ત જૈન હતા પરંતુ તેની રાણી અને મંત્રી ચૈવ હતા તેથી તથા શૈવ. ભક્તકવિ સબંદરના પ્રભાવથી તે શૈવ થઈ ગયા. શાને કારણે સાતમી-આઠમી સદીમાં જૈનધર્મ ને માટેા ધક્કો લાગ્યા. ૧ આઠમી સદીથી વૈષ્ણવ અલ્વરીએ પણ જૈનાને જબરજસ્ત વિરોધ કરવાને શરૂ કર્યા હતા છતાંપણુ ૮મીથી ૧૨મી સદી સુધીના રાજાએ નિષ્પક્ષ ભાવથી જૈને તરફ સહાનુભૂતિ દાખવી હતી. સિત્તન્નવાસલમાં. આઠમી-નવમી સદીને જૈન શિલાલેખ તામિલ ભાષામાં છે. નવમી સદીના ત્રાવણુકારને તિરૂચ્છાનÊમલૈ શ્રમણાના પર્યંત તરીકે જાણીતા હતા. દસમી-અગિયારમી સદીમાં ચાલ અને પાંડય દેશમાં સત્ર જૈન લેાક વિદ્યમાન હતા. તેરમી સદીમાં ઉત્તર આરકેટમાં જનાના અસ્તિત્વના પ્રમાણ મળે છે, તિરૂમલૈ સ્થાનના દસમી–અગિયારમી અને ચૌદમી સદી સુધીના શિલાલેખાથી માલુમ પડે છે કે તે આ સમયનુ જૈન ક્રેન્દ્ર હતું. પંદરમી–સાળમી સદીના સૌથી મેાટા કેાશકાર મંડલપુરૂષ થઈ ગયા તેમણે નિંદ્ન ચૂડામણિની રચના કરી હતી. નન્દુ રાજાઓના સમયમાં લિંગ–ઉડીસામાં જૈનેના ઘણૈા પ્રચાર થયા હતા. ખારવેલના સમયમાં અર્થાત્ ઈ. સ. બીજી સદીમાં ધર્માંને બહુ પ્રાત્સાહન મળ્યુ Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન કારણ કે રાજા ખારવેલ પોતે જૈન હતા. અહીંની ઉગિરિ-ખંડિરની ગુફાઓમાં દસમી સદી સુધીના જૈન શિલાલેખ મળે છે. સાતમી સદીમાં હ્યુએનસંગે કલિંગદેશને જૈનાના ગઢ કહ્યો છે. ત્યાર બાદ સેાળમી સદીમાં ત્યાંના રાજા પ્રતાપ રુદ્રદેવ જૈનધર્મમાં સહિષ્ણુ હતા તેવેા ઉલ્લેખ છે. સમ્રાટ સંપ્રતિએ આંધ્રપ્રદેશમાં જૈનધર્મી ફેલાવ્યા તેવા ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળે છે. ઇસ્વીસનની ખીજી સદીમાં કુડાપામાં સિંહન દિને ખે રાજકુમાર મળ્યા હતા. જેઓએ કર્ણાટકના ગંગવંશની સ્થાપના કરી હતી. તેથી આ સમયે આ પ્રદેશમાં જૈનધર્મ પ્રચારમાં ઘણા હશે. કાલકાચાર્યની કથા પ્રમાણે રાજા સાતવાહનને જૈનધર્મી પ્રત્યે સહાનુભૂતિ હતી તેવા નિર્દેશ મળે છે. પૂર્વી ચાલુકયોએ સાતમી સદીમાં આ પ્રદેશમાં જૈનધર્મની પ્રગતિમાં ફાળા આપ્યા. આ વખતે વિજયનગરની પાસે રામતીર્થ જનાનુ કેન્દ્ર બન્યુ હતુ. આંધ્રની કામટી નામની એક સમૃદ્ધ વિણક તિ હતી. તે મૈસુરમાં આવી અને ગામટેશ્વરના ભક્ત હેાવાને કારણે ગેામટીમાંથી કામટી કહેવાયા. આંધ્રમાં જૈન સાહિત્ય ખરાખર માતું નથી. એમ લાગે છે કે તેને નાશ થઈ ગયા હશે. જૂનામાં જૂનું તેલુગુ મહાભારતમાં કવિ નન્નયભટ્ટે પોતાના પૂર્વીલેખકના નામને! ઉલ્લેખ કર્યા નથી કારણ કે તેના પહેલાંના કવિએ જૈન હતા. ૧૪ કર્ણાટકમાં સમ્રાટ ચંદ્રગુપ્તે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતુ ં. આ સમયે જૈનધર્મના પ્રવેશ આ પ્રદેશમાં થઈ ગયા હતે.. ઈ. સની બીજી સદીથી તેરમી સદી સુધી જૈનધર્મ કર્ણાટકના મુખ્ય ધર્મો રહ્યો. ત્યાંનું લેકજીવન, સાહિત્ય, સંસ્કૃતિ, કલા અને દર્શીન ઉપર આ ધર્મોના જે પ્રભાવ છે તે અદ્વિતીય છૅ. ત્યાંના રાજામહારાજાઓ, સામન્ત શ્રેષ્ઠિ તથા સામાન્ય પ્રામાં પણ જૈનધર્મી પ્રચલિત હેાવાના પ્રમાણ મળે છે. તામિલ ભાષા અને સાહિત્યના ઉદાર અને વિકાસમાં જૈને એ જે પ્રદાન કર્યું. તેનાથી અધિક કન્નડભાષા અને સાહિત્યના વિકાસમાં જેને એ ફાળા આપ્યા છે. આ સાહિત્યના દરેક વિભાગ જેવાં કે આગમ, પુરાણ, સિદ્ધાંત, કાવ્ય, છન્દશાસ્ત્ર, વ્યાકરણ, નીતિશાસ્ત્ર, ભૃગાળ, ગણિત, સંગીત વગેરેમાં જેનાએ ફાળો આપેલા છે. જૈનકન્નડ સાહિત્યની શૈલીના પ્રભાવ. આંધ્ર દેશ ઉપર પડયે છે. ખીજી સદીમાં ગંગવંશની સ્થાપના કરવામાં જૈન આચા` સહનદી મુખ્ય હતા. માધવ કાનગુણિવર્મા આ વંશના આદિ સ્થાપક હતા. શિવમાર, શ્રીપુરૂષ, મારિસ વગેરે નરેશોએ અનેક જૈનમદિર બનાવરાવ્યા છે. મુનિએને દાન આપ્યા છે. માસિુ–દસમી સદી–જૈન સમાધિમરણ પ્રાપ્ત કર્યું. રાચમાચતુર્થાંના મંત્રી ચામુન્ડરાયે ગેામટેશ્વરની જે વિશાલ અને અદ્ભુત મૂર્તિ બનાવરાવી છે તે પેાતાની કલા માટે જગવિખ્યાત છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ને પરિચય ૧૫ કદમામાં બ્રાહ્મણધમ પ્રચલિત હતા પણ કેટલાંક જૈનધમી રાજા હતા. પાંચમી સદીના શ્રીવિજય, શિવમૃગેશ વર્મા અને શ્રીમૃગેશ મારફત જૈનાના શ્વેતાંબર, નિગ્રન્થ, યાપનીય અને સૂર્યાંક વગેરે સધાને અલગ ભૂમિદાન કરાયાના શિલાલેખ પ્રાપ્ત થાય છે. આ રીતે આ પ્રદેશમાં ચેાથીથી છઠ્ઠી સદી સુધી જૈનધમ લેાકપ્રિય રહ્યો અને રાજ્યનું સન્માન પણ પામ્યા. સાતમી સદીથી રાષ્ટ્રકૂટાના પ્રારંભ થયા. આ વંશ સાથે જૈનેને ધનિષ્ટ સબંધ હતા. અમેાધવ પહેલાના ગુરૂ જિનસેન હતા તેમણે આદિપુરાણ રચ્યું છે. તેમની પ્રશ્નોત્તરરત્નમાલિકાથી પ્રતીતિ થાય છે કે તેમણે રાજ્યને! ત્યાગ કરીને જૈન દીક્ષા લીધી હતી. રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ જૈનાનુ કેન્દ્ર હતું કારણ કે આ વશના રાજાઓને જૈનધમ પ્રત્યે વિશિષ્ટ પ્રેમ હતા. આ વશના છેલ્લા રાજા ઇન્દ્ર ચેાથાએ શ્રવણબેલગોલામાં ભદ્રબાહુની જેમ સમાધિમરણ લીધું હતું. રાષ્ટ્રકૂટા પછી પશ્ચિમી ચાલુકયોને કર્ણાટક પર અધિકાર થયો. તે પહેલાં પણ ચાલુકયોને જૈનધર્મ પ્રત્યે પ્રેમ હતા. બાદામી અને અહાલની જૈન ગુફાની રચના આ સમયમાં થઈ હતી. પશ્ચિમી ચાલુકયવ‘શના સંસ્થાપક તૈલપ બીજો— દશમી સદી–ચૂસ્ત જૈનધમી હતા. અગિયારમી સદીમાં પણ જૈનેને અનેક દાન મળતા હતા. વાદિરાજનું પાનાથ-રિત આ સમયનું છે, શ્રીધરાચાર્યની યેાતિવિષયક કૃતિ 'કન્નડમાં સૌથી જૂની રચના છે, જે સામેશ્વરના પહેલાના સમયમાં રચાઈ હતી. આ વશના અન્ય રાજ્યએ પણ જૈનધર્મની ઉન્નતિને માટે સહાયતા કરી હતી. આ રીતે આ રાજવશ જૈનધર્મીને સંરક્ષક હતા અને સાહિત્યસર્જનમાં પણ તેણે ધણુ પ્રોત્સાહન આપ્યુ હતું. જૈન મદ અને સંસ્થાએ દાનના સ્રોતથી સમૃદ્ધ થયા. હેાયશલા રાજવંશને અગિયારમી સદીમાં સ્થાપવાનું કોય એક જૈન મુનિને મળે છે. મુનિવર્ધમાનદેવને પ્રભાવ વિનયાદિત્યના શાસન પર ઘણા હતા. અનેક રાજાઓની મારફત જૈન સંસ્થાએને સતત સહાયતા મળતી રહી છે. કેટલાંયે રાજાઓના ગુરૂ જૈનાચાર્ય હતા. બારમી સદીના નરેશ વિષ્ણુવન પ્રથમ જૈન હતા અને પછી રામાનુજાચાર્યના પ્રભાવથી ખેંચાઈને વિષ્ણુધના સ્વીકાર કર્યાં. આ સમયથી વિષ્ણુધર્મ પ્રત્યે આદર વધવા લાગ્યા છતાં પણ તેના શિલાલેખામાંથી તેને જૈનધર્મ પ્રત્યેને પ્રેમ દેખાઈ આવે છે, તેની રાણી શાંતદેવીએ તા આજન્મ જૈનધર્મનું પાલન કર્યું. હતું, વિષ્ણુવર્ધનના કેટલાંયે સેનાપતિ અને મંત્રીએ જૈનધમ ના ઉદ્ઘારક હતા. આ સંબંધમાં ગંગરાજ, તેની પત્ની લક્ષ્મીમતી, ખેપ, ભરતેશ્વર વગેરે ઉલ્લેખનીય છે. ત્યાર બાદ નરસિંહ પ્રથમ, વીર ખલેલ, નરસિંહ તૃતીય તથા અનેક રાજ્યએ જૈનમ દિર Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂતિવિધાન બંધાવ્યા, દાન આપ્યું તથા જૈનધર્મને સમૃદ્ધ બનાવ્યું. આ રીતે બારમી-તેરમી સદી સુધી જૈન ધર્મ સારી રીતે પ્રચારમાં હતું. નરસિંહ પહેલાના ચાર સેનાનાયક તથા બે મંત્રી અને વિરબલાળના શાસનના કેટલાંયે જૈનમંત્રી અને સેનાનાયક જૈન હતા. વિજયનગરની સ્થાપના ચૌદમી સદીમાં થઈ. આ સમયે જેનધર્મ અસ્વસ્થ અવસ્થામાં હતો. પરંતુ સહનશીલતા અને ધર્મ નિરપેક્ષતાની ઉદારનીતિ ત્યાંના રાજાઓએ અપનાવી હતી તેથી જૈનધર્મને ઘણું રાહત મળી. બુક્કરાય જૈનેના શરણદાતા હતા. સેનાનાયક ઈરગ૫ જૈન હતા તેને કારણે જૈનધર્મને ચૌદમીપંદરમી સદી દરમ્યાન પ્રોત્સાહન મળ્યું. શ્રવણબેલગેલા, બેલુર, હલેબીડ વગેરે સ્થાનેમાંના બીજા ધર્માવલંબીઓએ જેને સાથે મિત્રતા વધારી. પંદરમી સદીના દેવરાવ પહેલા તથા બીજાએ જૈનેને સહાયતા આપી હતી. વિજયનગરની મુખ્ય રાજધાનીમાં જેનું મૂળ દઢ ન હતું પરંતુ જિલ્લાના નાના નાના ગામોમાં જૈનધર્મનું પોષણ અને આશ્રય સારી રીતે થતો હતે. ચૌદમીથી સત્તરમી સદી સુધી સંગીતપુર, ગેરસેપે, કારકલ વગેરે જેનેના સુંદર કેન્દ્રો હતા. બેલારી, કુડાપ્પા, કેયંબટૂર વગેરે જિલ્લાઓમાં તથા કોલ્હાપુર, ચામરાજનગર, રાયદુર્ગ, કનકગિરિ વગેરેમાં જેની અસર ઘણું હતી. બારમીથી સોળમી સદી સુધી ગેરીમાં અને ૧૪મીથી ૧૯મી સદી સુધી બેલુરમાં જૈનધર્મનું રક્ષણ કરવામાં આવ્યું. પ્રારંભકાળથી મધ્યયુગ સુધી જૈનધર્મ પૂર્વ દેશથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઉત્તરોત્તર વિકાસ પામતે રહ્યો. દક્ષિણમાં તે તેને સુવર્ણયુગ હતો. તે વખતે જૈનોની સંખ્યા બીજા ધર્મીઓ કરતાં અધિક હતી. પરંતુ જ્યારે હિંદુધમે ત્યાં પ્રવેશ કર્યો ત્યારથી જૈનધર્મની અવનતિ થઈ અને જૈનધર્મીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ. પહેલાને શાસનપ્રેમ, ઉદારવૃત્તિ અને નિઃસ્વાર્થ સેવા આજકાલ તે. ક્ષીણ થઈ ગયા છે. સામાન્ય પ્રજાની અનુકૂળતા પ્રમાણે ધર્મની ગતિશીલતા ચાલે છે હવે ગતિ એ જ જીવન છે. એક બાજુ ઝીણું ઝીણી બાબતોમાં ઊંડા ઉતરતા જઈએ છીએ. બીજી તરફ મહત્ત્વની બાબત પ્રત્યે ઉદાસીનવૃત્તિ કેળવતા જઈએ છીએ. ગૃહસ્થધમ ઉપર સાધુધર્મને પ્રભાવ પડ્યો છે જ્યારે સાધુધર્મમાં ગૃહસ્થના કાર્યો પ્રવેશ્યા છે. જેનમૂતિઓને ઉદ્ભવ ભારતમાં ખાનગી ઘરમાં અને જાહેર સ્થળમાં મૂર્તિનું સ્થાપન કરવાને રિવાજ ઘણા વખતથી માન પામેલો હતો. મૂર્તિના રિવાજને જૈન અને બૌદ્ધધર્મો Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધાને પરિચય પણ સારી રીતે અપનાવ્યું અને તેઓએ પિતાની આગવી પદ્ધતિ પ્રમાણે અસંખ્ય મૂતિઓ કરી. આ મૂર્તિએ શાસ્ત્રીય અને પૌરાણિક ખ્યા પ્રમાણે થવા લાગી. જેમાં તીર્થકરોની મૂર્તિઓ થઈ. આ મૂર્તિ માટે મુખ્ય હેતુ એ હતો કે તેઓ અનુયાયીઓને તેનું સ્મરણ કરાવે છે કે તીર્થકરીએ કેવાં કેવાં કપરાં સંગેમાંથી પસાર થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થકરનું જીવન તેઓને માટે પણ પ્રેરણાદાયક બને છે. આ બધી મૂર્તિઓ કે પ્રતીક પૂજાને પણ લાગુ પડે છે. જિને તેમની પાછળ જે અસર મૂકતા ગયા તે તેમના મૃત્યુ પછી લાંબા વખતે તેમના ભક્તોને તેમના ઉપદેશકેની ભવ્ય યાદગીરી જાળવી રાખવા માટે તેઓની મૂર્તિઓને તેઓના જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ મૂકવાનું ઉચિત લાગ્યું. તેઓને લગતું જે સાહિત્ય મળે છે તેમાંથી પણ આ બાબતની માહિતી મળે છે. જે કેબી લખે છે કે “જિનેના જીવને જીવનકથાઓ લખવા માટે નહતા પણ તેમનાં જીવને જાહેર પ્રજાને માટે ઉપયોગમાં લેવાતા. જ્યારે તીર્થકરોની મૂર્તિઓ મંદિરમાં પૂજાય છે તે વખતે જે સ્તોત્ર બલવામાં આવે છે તેને કલ્યાણક, માંગલિક, મહત્વના ગણવામાં આવે છે. આ કલ્યાણકાની સાથે જિનોના જીવને મુખ્યત્વે સંકળાયેલા હોય છે. આ હકીકત બતાવે છે કે તીર્થકરોના પૂજનમાં કલ્યાણક બતાવવાને રિવાજ ઘણો જૂને છે. આ સિવાય બીજી કોઈપણ રીતે આવા નિરસ વિષયને કલ્પસૂત્રમાં જે વિસ્તારથી વર્ણવાયો છે તેને માટે લેખક લેભાયે ન હેય! જેનમૂર્તિઓમાં તીર્થકરે ઉપરાંત દેવદેવીઓની પણ મૂતિઓ થવા લાગી. તેમાં યક્ષ અને યક્ષિણીઓની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. પ્રત્યેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણું હોય છે, જેમકે આદિતીર્થકર ઋષભનાથની યક્ષિણીનું નામ ચક્રેશ્વરી છે જેનધર્મમાં યક્ષ અને યક્ષિણુઓને જિન ભગવાનના અનુચર તરીકે ઓળખવામાં આવે છે. આ ધર્મના ધાર્મિક ગ્રંથને આધારે એમ કહેવામાં આવે છે કે તેઓની નિમણુંક તીર્થકરની સેવા કરવા ઈકોએ કરી છે. આથી જ તીર્થકરોને પરિકોમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ શાસનદેવી મૂકવામાં આવે છે. તીર્થકરેના અનુચર સિવાય બીજા કેટલાંક યક્ષોના ઉલ્લેખ જૈનધર્મ શાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર મુખ્ય હેઈ તેને યક્ષેન્દ્ર તરીકે સંબોધવામાં આવે છે. તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત યક્ષેયક્ષિણુઓ, મૃતદેવી, વિદ્યાદેવીઓ વગેરે બીજાં કેટલાંક દેવદેવીઓની ને અન્યત્ર રજુ કરવામાં આવી છે. બીજા પણુ ગૌણ દેવદેવીઓ છે કે જેનું સ્થાન જૈનમૂર્તિવિધાનમાં મહત્ત્વનું નથી. આવાં ગૌણ દેવદેવીઓના ઝીણવટભર્યા અભ્યાસમાંથી જણાશે કે બ્રાહ્મણધર્મના કેટલાયે દેવતાઓને જૈનધર્મના દેવવંદમાં સરળતાથી અપનાવેલા છે. કદાચ આવી રીતે બીજાં દેવદેવીઓને સ્વીકારવાની જરૂરિયાત ઉભી થઈ હશે. આવા દેવામાં નવગ્રહે, Page #27 -------------------------------------------------------------------------- ________________ નમૃતિવિધાન દર્શાદક્પાલા, ગણેશ, લક્ષ્મી, શ્રી, માતૃકા, કુબેર વગેરે કેટલાંક હિંદુ દેવાને પણ સ્થાન મળ્યું છે. માનવમન હુંમેશ સ્વરૂપોમાંથી આદર્શ શાધે છે, માંગલિક, સમૃદ્ધિ, ધન, રાજવૈભવ વગેરેના વિચારોને શિલ્પીઓએ પાતાની કલામાં ગણેશ, શ્રી ખેર, ઇન્દ્ર, વગેરેની મૂર્તિઓમાં છૂટથી રજૂ કર્યા છે. ૧૯ બ્રાહ્મણ ધર્મોની લાંબી ચાલી આવતી પ્રણાલી અને તેઓના દેવાની સારી રીતે સ્થિર થયેલી મૂતિઓએ જૈને ને સીધી અસર કરી અને તેજ પ્રમાણે બૌદ્ધધ પણ અસરમાંથી મુક્ત ન હતા. તેઓએ પ્રચલિત રિવાજને અવગણીને તેમની પૂજામાં ઘણી મૂર્તિ આને સ્વીકારી અને તે મૂર્તિઓને તેમના સતાની કથાએ સાથે સાંકળી લેવામાં આવી. જૈનમ”દિરમાં પૂજા : જૈન પૂજાને! આખા ભાગ મદિરામાં થાય છે. આ રીતે તેમનુ મ ંદિર ધર્મ નું સંગ્રહસ્થાન જેવું બને છે. બ્રાહ્મણધમાં મદિરામાં અવારનવાર ભક્તો જાય, જાત્રાએ જાય છતાં પણ ધર્મના કેટલાંક આદેશા જેવાં કે ત્રિસ`ધ્યા, ગુરૂપૂજન, શિવપૂજા, શ્રાદ્ધ, તર્પણ, વ્રતપૂજા, દેવીપૂજા, ખીન્ન' કેટલાંક યા વગેરે વ્યક્તિએ પાતપાતાના ઘરમાં આચરતા. આ રીતે જૈનધર્મ અને બ્રાહ્મણધમ વચ્ચે ઘણા મેટા ક છે. જૈને કેટલાંક અપવાદમાં પોતાના ઘરમાં મૂર્તિ રાખે છે પરંતુ તે પેાતાની ખાનગી પૂનમાં ખાસ પ્રકારની ધાર્મિક વિધિ કરતા નથી. મંદિરે જેના માટે ખ્રિસ્તી દેવળ જેવા છે ત્યાં પૂનરી મૂર્તિની રાજિદી પૂજા કરે છે, ઉપરાંત ત્યાં ધાર્મિક પુસ્તક વગેરે રાખે છે. આરતી કરવાના વખતે ઘણાં સ્ત્રી-પુરુષો બાળકો ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી હાજરી આપે છે. કેટલાંક પ્રસ`ગેએ મૂર્તિ આને શણગારવામાં આવે છે અને સમવસરણ કરવામાં આવે છે. બ્રહ્મચારીએ, યતિએ અને સૂરિયા શાસ્ત્રોમાંથી પાઠ (કથા) વાંચે છે. ખીજી કેટલીક બાબતામાં જૈનમદિરમાંની પૂજા બ્રાહ્મણુધની પદ્ધતિ સાથે ગાઢ રીતે મળતી આવે છે. મૂર્તિઓની શાસ્ત્રીય પતિએ પ્રતિષ્ઠા કરવામાં આવે છે જેમાં રાજનું પૂજન, વિધિપૂર્વકનું પૂજન, સમયેાચિત શાભાયાત્રા, સુશેાભન અને આરતિ કરવામાં આવે છે. બ્રાહ્મણધમની જેમ જૈન દેવાને ચાખા, પાણી અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે તેમાં ઘટાનાદ, નેાખત, ચામર વગેરે હાય છે, કાઈ પણ પરદેશીને કહેવામાં ન આવે તે તે બ્રાહ્મણુ અને જૈન ધર્મના મંદિરાની પૂજને ફરક સમજી ન શકે અર્થાત્ આ બંને ધર્મીના મદિરાની પૂજામાં ઘણું સામ્ય છે. જૈન મંદિરની પૂજામાં દિગમ્બર અને શ્વેતામ્બર સપ્રદાય પ્રમાણે કેટલાક પાયાના અગત્યના મુદ્દાઓમાં ફરક છે. જેમ કે દિગમ્બર ખૂબ પાણીથી મૂર્તિને સ્નાન કરાવે છે જ્યારે શ્વેતામ્બર ખૂબ ઓછુ પાણી વાપરે છે. દિગમ્બરા Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પરિચય તેમની મૂર્તિને રાત્રે સ્નાન કરાવે અને પૂજા પણ કરે, પરંતુ શ્વેતામ્બરે તેમના મંદિરમાં દીવા પણ ન કરે. રાત્રે સ્નાન, પૂજન કે દીવા કરવામાં કોઈપણ જાતના જંતુઓ મરી જાય તેને તેઓ મહાન પાપ ગણે છે. દિગમ્બરે તેમની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવે છે પણ જૈન ધર્મના બીજ સંપ્રદાયના તેમ નથી કરતા. જનદેવ અને દેવીઓના વર્ગો : ધીરે ધીરે જૈન દેવતાઓની સંખ્યામાં વધારે થયે તેથી તેને વગીકરણની જરૂરત ઉભી થઈ. તેનાં કારણોમાં એક તેઓના દેવવંદને વ્યવસ્થિત કરવા અને બીજું કારણ પુરોહિત –પૂજારી–ને પૂજા માટે સગવડ કરી આપવા. દેવતાઓ પ્રત્યે અમુક દષ્ટિબિંદુઓથી જેવાતું તેને કારણે તેના જુદા જુદા વગીકરણ કરવામાં આવ્યા છે. કેટલાક દેવ દેવીઓને વેતામ્બરે પૂજે છે તેથી દિગમ્બર આ દેવોને સ્વીકારતા નથી, તેવી જ રીતે દિગમ્બરોના દેવતાઓથી વેતાબો અજાણ જણુયા છે, તેવી જ રીતે બંને સંપ્રદાયમાં અમુક નામમાં ભેદ જણાય છે. પ્રાચીન ધાર્મિક જૈન ગ્રંથ આચાર દિનકરમાં દેવીઓ ત્રણ વિભાગમાં વહેંચાયેલી જણાય છે : ૧. પ્રાસાદ દેવી અથવા જે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે. ૨, કુલદેવી અથવા તંત્રની દેવીઓ જેની અમુક મંત્ર દ્વારા પૂજા કરી શકાય છે. આ મંત્રો ધમના ગુરૂઓ આપે છે. ૩. સંપ્રદાય દેવીએ અથવા અમુકવર્ગની દેવીઓ–લેખક આ દેવીઓને ઉચ્ચાસન પર બેઠેલી, ખેતરમાં, ગુફામાં સ્થાપન કરેલી અથવા ભવ્યમંદિરમાં હોય તેમ વર્ણવવામાં આવે છે. તેનું પ્રતીક કાંતિ જાતે ઉત્પન્ન કરેલું અથવા માણસે ઊભું કરેલું જણાય છે. સાંપ્રદાયિક દેવીઓમાં અંબા, સરસ્વતી, ત્રિપુરા, તારા વગેરે ગણાવી શકાય. કુલદેવીમાં ચંડી, કંઠેશ્વરી, વ્યાધ્રરાજી વગેરે. આ વિભાગમાંથી ઘણી મોટી યાદી દેવ અને દેવીઓની આપી શકાય. જૈનગ્રંથોમાંથી કેટલાંક ઉલેખે મળી આવે છે, તેમાંથી સ્પષ્ટ થાય છે કે ઘણું તંત્રની દેવીઓએ જૈન દેવવંદમાં સ્થાન મેળવ્યું છે. આવી કેટલીક તંત્રની દેવીઓના નામ આ પ્રમાણે છે: ક કંકાલી, કાલી, મહાકાલી, ચામુંડા, જવાલામુખી, કામાખ્યા, કાલિની, ભદ્રકાલી, દુર્ગા, લલિતા, ગૌરી, સુમંગલા, રોહિણી, ફૂલકતા, ત્રિપુરા, કુરૂકુલા, ચંદ્રાવતી, યમઘંટા, કાંતિમુખા વગેરે. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન આ ઉપરાંત તાંત્રિક દેવીઓના નામે પણ જોવા મળે છે જેમકે ગણેશ્વરી, પ્રેતાક્ષી, શખિણી, કાલી, કાલરાત્રી, વૈતાલી, ભૂતડામરી, મહાકાલી, વિરૂપાક્ષી, ચંડી, વારાહી, કંકાલી, ભુવનેશ્વરી, યમદ્ભૂતિ વગેરે, તેઓ ચતુષ્પી યાગિનીએ અથવા ચેાસઠ યોગિણીઓના નામે ઓળખાય છે. જૈનધર્મના મૂર્તિવિધાનમાં તાંત્રિક તવાનું મહત્ત્વ શ્વેતામ્બર સંપ્રદાયે સ્વીકાર્યું છે. શ્વેતામ્બર સ`પ્રદાય મહાયાન બૌદ્દો જેવા છે જેઓએ સામ્ય અને પેાતાની કલ્પનાથી પોતાની જુદી જ તાંત્રિક પદ્ધતિ વિકસાવી. २० પ્રાચીન વીકરણ દેવાને પણ ચાર વિભાગમાં વહેંચી આપે છે જેમકે જ્યોતિષી, વિમાનવાસી, ભવનપતિ, અને વ્યન્તર. આ દરેક વિભાગના સ્વતંત્રદેવે ગણાવતાં જ્યાતિષી વિભાગમાં નવગ્રહેા, નક્ષત્રો તેમજ તારાઓના સમાવેશ કર્યો છે. આ ભવનવાસી વના છે તેએના ખીન્ન દસ પેટા વિભાગેા પાડી શકાય : અસુર, નાગ, વિદ્યુત, સુપ, અગ્નિ, દીપ, ઉદધિ, દિગ્દાત અને નિક અને કુમારાના વર્ગો અનુક્રમે રજૂ કર્યા છે. વ્યન્તરના આઠ પ્રકાર છે: પિશાચ, ભૂત, રાક્ષસ, યક્ષ, કિન્નરી, કિપુરૂષ, મહેારગ, અને ગંધર્વોની નોંધ આપેલી છે.. વૈમાનિક દેવા બે પ્રકારના છેઃ ૧. જેએ કલ્પમાં જન્મ્યા હાય અને ૨. જેએ કલ્પના ઉપરના સ્થાને જન્મ્યા હાય, કલ્પમાં જન્મેલાના દેવતાઓના ખાર વિભાગ પાડવામાં આવે છે. જેએ કલ્પમાં રહેતા હાય તે ઉપરથી તેના નામ પાડવામાં આવેલાં છે સુધર્મા, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મા, લાન્તક, શુક્ર અથવા મહાશુક્ર, સહસાર, આનત, પ્રાત, આરણુ અને અચ્યુત, અનુત્તવિમાન એટલે પાંચ મુખ્ય સ્થાનકે તેમાં દરેક ઉપર જે દૈવ આધિપત્ય ભાગવે છે તે ઇન્દ્ર કહેવાય છે. સ્થાના આ પ્રમાણે છે : વિજય, વિજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. બીજા તૈયાને એક વ છે તે નવ વિધાનદેવે કહેવાય છે : જેમકે નૈસર્પ, પાંડુક પિ ગળ, સ રત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માનવ અને શાખ. વીરદેવને મણિભદ્ર, પૂર્ણ ભદ્ર, કાપિલ અને પિગળમાં નિર્દિષ્ટ કરી શકાય. આ લાંબી દેવાની યાદીમાંથી જેને મૂર્તિમાં રજૂ કરી શકાય છે તે નવ ગ્રહેાને જ્યોતિષી દેવા તરીકે ગણવામાં આવે છે. દિક્પાલા અથવા દિશાઓના દેવેને ભવનવાસી ક્ષા અથવા તીર્થંકરાના અનુચરામાં ગણાવી શકાય છે. તેઓ વ્યન્તર દેશ તરીકે પણ જાણીતા છે. વિમાનવાસી વેશમાં ઈશાન અને બ્રહ્મા છે. આ ઉપરાંત પણુ ખીન્ત દેવતાએ છે. જે ઉપરના કાઈ પણુ વિભાગમાં સમાવી શકાય એમ નથી, છતાં જેના. Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પરિચય તેઓને માન આપે છે અને તેની પૂજા કરે છે. દા. ત. સેાળ શ્રુત અથવા વિદ્યાદેવીઓ, અષ્ટમાતૃકા, બ્રહ્માણી, મહેશ્વરી વગેરે. તીથંકરની માતાએ મરૂદેવી, વિજ્યા વગેરે. ક્ષેત્રપાલ, ભૈરવા, શ્રી અથવા લક્ષ્મીદેવી, જો આપણે કુમારો અને દિક્પાલા વચ્ચે કાઈ સંબંધ સાંકળી ન શકીએ, તેા તેઓને વાસ્તુદેવા કહેવાય. તે આપણે ઉપર ચચેલા દેવાના કોઈપણ વિભાગમાં તેમના સમાવેશ થઈ ન શકે, તે ખાસ નાંધવું જોઈએ કે આ દેવ અને દેવીમાંના મોટા ભાગના બ્રાહ્મણુધર્માંના દેવવ્ર ક્રમાંથી અપનાવેલ છે અને તેને જૈનાએ તીકરાના વફાદાર ટેકેદારા તરીકે ગણાવ્યા છે અને તેઓ પ્રત્યેના આદરને લીધે વિધિવિધાનના સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે તેમની પુષ્કળ પૂજા કરવામાં આવે છે. જૈનમૂર્તિ એના મુખ્ય લક્ષણેા : કેટલીકવાર શિલ્પમાં જળુાતી મૂતિએ અમુક સંપ્રદાયને આધીન જણાય છે. ભારતમાં કલા મુખ્યત્વે તેના પ્રતીકથી જાણીતી છે તેમાં વિધિવિધાન અને કલાના સ્વરૂપાનું મિશ્રણ જણાય છે. કલાકારને શાસ્ત્રમાં જણાવેલા સૂચના પ્રમાણે ધાર્મિક જરૂરિયાત સતાવાનું હતુ. આટલાથી તેની ફરજ પૂરી થતી ન હતી કારણ તેને પેાતાને પ્રતીકે અને સૌર્યાના સુમેળ કરવાના હતા. સૌંદર્યાંમાં પણ ધર્મને જરૂરી વિવેક સાચવવાના હતા. આથી જ ભારતમાં મૂર્તિ આમાં સાચી કલાની સાથેાસાથ સંખ્યાબંધ ગૂઢ પ્રતીકા માટાભાગે જોઈએ છે આ રીતે સાચી કલા અને તેના પ્રતીકા અસરકારક રીતે રજૂ કરે છે. ધર્માંની સેવા કરવાનું મુખ્ય ધ્યેય આવી કલાનુ હાય છે. કદરૂપી આકૃતિ ભક્તજનને આકર્ષીતી નથી, તેને દૃશ્ય સ્વરૂપમાંથી અનંતની તૃષ્ણા છુપાવવાની હાય છે. આથી જ કલાના તમામ ગ્રંથા સર્વાનુમતે જણાવે છે કે સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ હાવું જોઈએ. મૂર્તિને ઘડનારા કુશળ વિચક્ષણ શિલ્પીએ હાવાને કારણે પ્રથામાં આપેલા આદેશ પ્રમાણે સ્વરૂપ ઉત્તમ ઘડાવા લાગ્યું. છતાંપણ કેટલીકવાર સુંદર આકૃતિઓની સાથે ખેડાળ આકૃતિ પણુ મળવા લાગી તેનું કારણુ અણુધડ શિલ્પી હાવાનું મનાય છે. શિપના થામાં તે સંપૂર્ણ મૂર્તિ ઘડવાના સ્પષ્ટ નિયમેા આપેલા છે જે કલાત્મક જણાયા છે. આથી સ્પષ્ટપણે સમજાય છે કે મૂર્તિવિધાનેાના ગ્રંથે! લખનારા મદિરાના પૂજારીએ નહેાતા અથવા ધર્મના પ્રચારકેા પણ ન હતા પરંતુ કલાત્મક શિલ્પાનું શાસ્ત્રીય જ્ઞાન જાણનારા વિચક્ષણ કારીગરા-શિલ્પીએ હતા. આ ગ્રંથમાંના પ્રતીકો અને મૂર્તિવિધાન સાથેની વિચારણા કરવી જરૂરી છે, તેની પ્રાયેાગિક પદ્ધતિના ખ્યાલ કરવાના નથી. જૈન મૂર્તિને ભારતની ખીજી ભૂતિ આમાંથી કેવી રીતે ઓળખવી? તીથ ંકરાની મૂર્તિઓને તેમજ જૈનમૂર્તિ Page #31 -------------------------------------------------------------------------- ________________ જનભૂતિવિધાન વિધાનમાં ધર્મના આચાર્યોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આથી જૈન મૂતિઓના મુખ્ય લક્ષણોને વિચાર કરવો જરૂરી બને છે. જૈન મૂર્તિઓના ધ્યાન ખેંચે તેવા લક્ષણેમાં લાંબા લટકતા હાથ, પ્રતીક શ્રીવત્સ, પ્રશાંત સ્વરૂપ, તરૂણ અને નિર્વસ્ત્ર છે. આવી મૂર્તિઓના બીજા લક્ષણોમાં મુખ્ય નાયકની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણીની મૂર્તિ હોય છે. વળી અશોક વૃક્ષ કે બીજુ કઈ વૃક્ષ કે જેની નીચે તીર્થકરોને જ્ઞાન થયું હોય તે વૃક્ષ પણ કંડારવામાં આવે છે. વૃક્ષ આઠ પ્રતિહાર્યોમાં ગણાય છે. પ્રતિહાર્યો આ પ્રમાણે છેઃ ૧. દિવ્યતરૂ, ૨. આસન, ૩. ત્રિછત્ર અને સિંહાસન, ૪. પ્રભામંડલ, ૫. દિવ્યધ્વનિ, ૬. સૂરપુbપવૃષ્ટિ, ૭. ચામયુગ્મ અને ૮. દેવદુદુભિનાદ. આ બધાં પ્રતીકે તીર્થંકરની મૂર્તિઓમાં જણાય છે. યક્ષ અને યક્ષિણ અથવા શાસનદેવતાઓ મૂર્તિની નીચેના ભાગમાં જણાય છે. યક્ષ અને યક્ષિણીની છૂટક મૂર્તિઓ ઓળખવા માટે જિનની નાની આકૃતિ કાંતે મૂર્તિના મસ્તક ઉપર અથવા મૂર્તિના આસન ઉપર કરવામાં આવે છે. દરેક તીર્થકર તેના આસન નીચે કરેલા લાંછનથી ઓળખી શકાય છે. ઉપરાંત જૈન મૂતિઓમાં બીજા પણ ચિહ્નો હોય છે. જેથી તે મૂર્તિઓ ખીજી મૂર્તિઓ કરતાં જુદી પડે છે. જેમકે ૧. સ્વસ્તિક, ૨. દર્પણ, ૩. કુંભ, ૪. નૈત્રાસન, પ. અને ૬. મીનયુગ્મ, ૭. પુષ્પમાળા અને ૮. પુસ્તક, સામાન્ય માનવી તીર્થકરની બેઠેલી મૂર્તિને બુદ્ધની મૂર્તિ સમજવામાં ભૂલ કરી બેસે છે. આથી લાંછને જૈન મૂર્તિઓને બરાબર ઓળખવામાં મદદરૂપ થાય છે, જિનેમાં ઋષભનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી પદ્માસનમાં બેઠેલા હતા ત્યારે તેઓને મોક્ષ મળે પરંતુ બીજા તીર્થકરેને તેઓ ઉભેલા કોત્સર્ગાસનમાં હતા ત્યારે સિદ્ધિ પામ્યા હતા. પ્રતિમાદષ શાસ્ત્રમાં કહેલા માનથી વધારે કે ઓછા માનથી પ્રતિમા કરવી નહિં, કેમકે તેમાં ઘણું દે થાય છે. તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જે શાસ્ત્રને ન જાણતા હોય તેવા અજ્ઞાની શિલ્પીએ કરેલા કાર્યને દેશ-યજમાન કામ કરાવનાર–ને લાગતો નથી, પરંતુ શિપીને મહાભય ઉપજાવનાર એ દોષ લાગે છે. ધાતુ કે લેખની પ્રતિમા જે અંગભંગ થઈ હોય તે તેને સુધારીને ફરી સંસ્કારને મેગ્ય કરવામાં આવે છે. પરંતુ કાષ્ઠ કે પાષાણની મૂર્તિ જે અંગખંડિત થઈ હોય ૫. માઝાનુઢકવવાદુ શ્રીવાદ પ્રશાન્તમૂર્તિ | दिग्वासास्तरुणो रूपवांश्च कार्योडहतां देवः ॥ ४५ (વરાહમિહિરનું બૃહત્સંહિતા અ. ૧૮) Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધમતા પશ્ચિય સ તા ફરી સસ્કારને ચેાગ્ય બનતી નથી, જો પ્રતિમા ૧. નખે ખંડિત થઈ દ્વાય તે લાનિ દાને ભય ૨. આંગળીએ ખંડિત થઈ હોય તેા દેશભગ ૩. બાહુએ ખંડિત થઈ હાય તા બધન-૩૬ ૪. નાકે ખંડિત થઈ હૈાય તેા કુળનાશ અને પુ. પગે ખંડિત થઈ હાય તો લક્ષ્મીને! નાશ થાય છે—આ રીતે ખ`ડિત પ્રતિમાના અશુભ ફળ જાણવા. આસન-પીઠે ખંડિત પ્રતિમાથી પચુત થાય. વાહન ખડિત પ્રતિમાથી કરાવનારની વાહનસમૃદ્ધિના અને પરિકરાદિ પરિવાર ખંડિત થાય તેા નાકરચાકરના નિશ્ચયે કરી નાશ થાય છે. આ રીતે મૂર્તિઓ કરવામાં કલાસૌન્દર્ય ના ખ્યાલ રાખવામાં આવે છે. એક આંગળથી અગિયાર આંગળી સુધીની પ્રતિમા ગૃહસ્થે ઘરના વિષે પૂજવી ને શાસ્ત્રમાં આપેલા માપની પ્રતિમા પ્રાસાદ દેવાલયમાં પૂજવી. પ્રતિમા કાષ્ઠની, લેપની કે પથ્થરની કે દાંતની કે ચિત્રની હેાઈ શકે, પ્રતિમા માનથી ન્યૂન કે અધિક હાય કે પરિવાર રહિત હૈાય તેા તે ગૃહસ્થના ઘરે પૂજવા યાગ્ય નથી. ભયાનક પ્રતિમા કર્તાનેા નાશ કરાવે છે. અધિક અગવાળી પ્રતિમા શિલ્પીને સંહાર કરાવે છે. પાતળી પ્રતિમા લક્ષ્મીના નાશ કરાવે છે અને પાતળા પેટવાળી પ્રતિમા દુકાળ પડાવે છે. પ્રતિમાનું નાક વાંકું હોય તે! તે દુઃખ-દાતા જાણવી. ટૂંકા નાકવાળી પ્રતિમા ગાત્રનેા ક્ષય કરે છે. નેત્ર વગરની પ્રતિમા આંખે અંધા લાવે છે. જાડી પ્રતિમા અશ્વયના નાશ કરે છે. હીન કટિવાળી આચાય ને ઘાતક જાણવી. ટૂંકો જોંધા—પગવાળી પ્રતિમા રાજ્યના પુત્ર અને મિત્રને વિનાશ કરે છે, હાથ અને પગહીન પ્રતિમા ધનધાન્યને નાશ કરે છે. ચપટી પ્રતિમાના પૂજનનુ ફળ મળતું નથી વળી તે ખર્ચમાં ઉતારે છે. ચામુખવાળી પ્રતિમા દ્રવ્યના નાશ કરાવે, નીચા મુખવાળી પ્રતિમા ચિંતા કરાવે છે. તીરછી નજરવાળી પ્રતિમા આપત્તિ લાવે છે. ઉંચીનીચી પ્રતિમા દેશવટા કરાવે છે. અન્યાયથી પેદા કરેલા ધનથી પ્રતિમા બનાવી હ્રાય, અગર ખીજા કામને માટે લાવેલા પાષાણુની પ્રતિમા કરાવી હોય અગર એછાવત્તા અંગવાળી પ્રતિમા હૈાયતા આ સ દાષવાળી પ્રતિમાના કારણે પેાતાના કુટુબ પરિવારનેા નાશ થાય છે. જે પ્રતિમાના નખદેશ, આભૂષણ, અસ્ત્રશસ્ત્રો કે વસ્ત્રો કે અલંકાર-આભૂષણા ખડિત કે વાંકા હોય તેા પણ તેના અંગના કારણે તે દોષિત ગણાતી નથી. તે મંગળમય જાણવી. તેવી પ્રતિમાને કરી સમુદ્ધાર કરી શાંતિપૌષ્ટિક કાર્યોથી ફરી રથયાત્રાદિના ઉત્સવ ઉજવી તે પ્રતિમાને પૂજવી તે શુભ છે. ઉપર જણાવ્યા સિવાય જો પ્રતિમાના અંગ, ઉપાંગ કે પ્રત્યંગ ખ`ડિત થયા હાય તે। તેનુ વિસર્જન કરીને ખીજી પ્રતિમાના વિધિપૂર્વક પ્રવેશ કરાવવા કારણ Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાતા કે ખંડિત, બોલી, શીર્ણ વિશીર્ણ છે. ફાટેલી પ્રતિમામાં મંત્ર-સંસ્કાર રહેતા નથી તેમજ દેવપણું પણ રહેતું નથી. જે પ્રતિમાની પ્રતિષ્ઠા સે વર્ષ પહેલાં થઈ હેય અને તે કોઈ ઉત્તમ આચાર્ય કે મહાપુરૂષે સ્થાપિત કરેલી હોય તે બિંબ પ્રતિમા અંગચંગ હોય તે પણ પૂજા કરવા યોગ્ય છે. તેની પૂજા નિષ્ફળ જતી નથી. જે જૂની પ્રતિમા પડવાથી–સામાન્ય –ખંડિત થઈ હોય તે તેને સમુદ્ધાર કરીને રથયાત્રાદિને ઉત્સવ કરીને ફરી પૂજા શરૂ કરવી. જનતીથધામો : - જૈનધર્મના પ્રચાર–ઉપદેશકોના જીવન સાથે સંકળાયેલા પ્રદેશ કે સ્થળોએ પવિત્ર સ્થાનકો કે તીર્થો ઊભા થયાં, અર્થાત તીર્થકરેએ પિતાના તીર્થો ઊભા કર્યા. જેને સાહિત્યમાં તેઓનાં નેધવા યોગ્ય પ્રસંગે આ પ્રમાણે જાણીતા છે: ૧. ગર્ભ, ૨. જન્મ, ૩. તપ, ૪. જ્ઞાન, ૫. નિર્વાણ. આ પાંચ સમૂહ પાંચકલ્યાણને નામે ઓળખાય છે. આ ઉપરાંત પવિત્ર સ્થળ જેવાં કે સમુદ્રકિનારે અથવા કોઈ રમણીય સ્થળે જનમંદિર બાંધવાની મુક્ત પસંદગી આપવામાં આવી છે. પરિણામે જૈન મંદિરે સામાન્ય રીતે ભારતમાં સર્વત્ર જ્યાં જ્યાં જેનેને સમૂહ છે ત્યાં ત્યાં દેખાય છે. રાજસ્થાનમાં આબુપહાડ ઉપર વિમળશાહ અને તેજપાલનાં મંદિરો તેમજદક્ષિણ બિહારમાં પારસનાથ પહાડ ઉપરના મંદિરે જેને સ્થાપત્ય માટે આકર્ષક છે. ગ્વાલિયરને કિલે જે ખડક ઉપર બંધાય છે તેની ગુફાઓમાં પણ ઘણાં જૈન શિ૯પે છે. આ સિવાય જેનેના બીજા પવિત્ર સ્થળ આ પ્રમાણે છે. મથુરા, પાલિતાણા પાસે શત્રુંજય; જૂનાગઢ પાસે ગિરનાર; ઇલેરામાં ઈન્દ્ર અને જગન્નાથસભા ગુફાઓ; મધ્યભારતમાં ખજુરાહ, દેવગઢ, ગડગ; ધારવાડમાં લકુંડી, શ્રાવણબેલગોલા, શ્રવણબેલગેલામાં ગેમતેશ્વરનું ભવ્ય પૂતળું છે. બીજી જૈન ભવ્ય પ્રતિમાઓ દક્ષિણ કેનારામાં કર્કલ અને વનરમાં છે. લગભગ બધા તીર્થકરોએ જીવનનું સમર્પણ અને કેવળજ્ઞાન પોતાના જન્મ સ્થાનકોમાં પ્રાપ્ત કર્યું હતું. પરંતુ ઋષભદેવે કેવળજ્ઞાન પરિમતાલમાં પ્રાપ્ત કર્યું, નેમિનાથે ગિરનાર ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. છેલ્લા તીર્થકર મહાવીરે પાવા અથવા પાવાપુરી (બિહારથી સાત માઈલ ઉપર) સ્થળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પાવાપુરી ઋજુપાલિકા નદીને કિનારે આવેલું છે. વીસતીર્થકરેએ મોક્ષ સમેતશિખર અથવા પાર્શ્વનાથગિરિ ઉપર મેળવ્યો પણ નેમિનાથે ગિરનાર ઉપર પ્રાપ્ત કર્યો. વાસુપૂજ્ય પૂર્વ બિહારમાં ચંપાપુરીમાં, મહાવીરે પાવાપુરીમાં અને ઋષભે અષ્ટાપદ અર્થાત જેને ગુજરાતમાં સુવિખ્યાત શત્રુંજય તરીકે ઓળખવામાં આવે છે ત્યાં મેક્ષ મેળવ્યું. Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનખરના પરિચય ૫ જેએ ૮૪ મૂર્તિઓની જૈનધર્મીના જુદા જુદા સ્થાનકોએ સ્થાપના કરી. દેવાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યા પ્રમાણેના કેટલાક તીર્થા હવે જોઈએ ઃ શત્રુજયમાં આદિનાથની મૂર્તિની સ્થાપના વીરસ્વામીએ કરી, ધૂકુંડમાં શાંતિનાથની મૂર્તિ હતી, ઉજ્જૈનમાં નેમિનાથની પ્રતિમાની સ્થાપના થઈ તે જ પ્રમાણે ખીજી પ્રતિષ્ઠા આ પ્રમાણે થઈ : પાપામતમાં નેમીશ્વર, સેાપારકમાં ઋષભદેવ, નગર મહાસ્થાનમાં નંદિવધન (યુગાદિદેવ), દખ્ખણુમાં ગામટદેવ અને શ્રીબાહુબલી. ઉત્તરભારતમાં લિંગ દેશમાં ગામટ, શ્રીઋષભદેવ ખ`ગારમાં, આદિનાથની મૂર્તિની પૂર્જા ઉગ્રસેને કરી હતી. મહાનગરના ઉદ્દડવિહારમાં આદિનાથની પ્રતિમા, તક્ષશીલામાં બાહુબલીએ ધર્મચક્ર બનાવ્યું. તારણુ અને અગધિકા, અજિતનાથ, ચંદેરી વસ્તીમાં સંભવદેવ, સેગમતિગ્રામમાં અભિનન્દનદેવ અને જેના પગમાંથી નદી નારદ ઉત્પન્ન થઇ, કૌશામ્ભીમાં પદ્મપ્રભ, મથુરામાં સુપાર્શ્વના સ્તૂપ મહાલક્ષ્મીએ બાંધ્યા, દશપુર (મદસાર)માં શાન્તિદેવી, પ્રભાસમાં જવાલામાલિનીની મૂર્તિ, નાસિકમાં ચંદ્રાવતી અને વારાણસીમાં ચંદ્રપ્રભ, કોયાદ્વારમાં સુવિધિનાથની પ્રતિમા, પ્રયાગમાં શિતલનાથ વિધ્યું અને મલયગિરમાં કોયાંસનાથની પ્રતિમા, ચંપામાં વાસુપૂજય, કાંપિલમાં વિમલનાથ, દ્વારકામાં સમુદ્રકિનારે અનન્તનાથ, અયેાધ્યા પાસે રત્નવાહપુરમાં ધર્મ નાથ, લંકામાં કિષ્કિન્ધામાં ત્રિકૂટ ટેકરી ઉપર શાન્તિનાથ, પ્રયાગમાં કુથનાથ અને અરનાથ, શ્રીપર્યંત ઉપર મલ્લિનાથ, ભૃગુપત્તનમાં મુનિસુવ્રત. ફરીથી પ્રતિષ્ઠાન, અયાખ્યા, વિંધ્યાચલ, માણિકષદ ડકમાં મુનિસુવ્રત, સૌર્ય પુર, પાટલીપુત્ર, મથુરા, દ્વારકા, સિદ્ધપુર, સ્તંભતીર્થમાં નેમિનાથ, અજાગૃહમાં પાર્શ્વનાથ. અહિચ્છત્રમાં કુથનાથ, નાગલોકમાં મહેન્દ્ર ટેકરી ઉપર કુકકુટેશ્વર, પાર્શ્વનાથની સહસ્ત્રફણા સાથેની પ્રતિમા. શ્રીટેકરી ઉપર શ્રીમાલપત્તન, ગ્રામ, ચંપા, વૈભારટેકરી ઉપર, કૈલાસમાં મહાવીરની મૂર્તિ, અષ્ટપદમાં ચાવીસ તીર્થંકર અને સમ્મેત શિખર ઉપર વીસન્જિનની પ્રતિમાઓ. - મૂર્તિ પૂજાની પ્રાચીનતા : રૂઢિચૂસ્ત જૈના પેાતાના ધર્મીને ઘણા પ્રાચીન ગણાવે છે. પરંતુ અતિહાસિક દસ્તાવેજો મહાવીરના સમયથી વધારે પ્રાચીન જણાતા નથી અથવા વધારે જૂના પાર્શ્વનાથના સમય સુધી મૂકી શકાય. જૈનધર્માંના પ્રાચીન ઉપદેશકેા કદાચ ઐતિહાસિક પુરુષો હાઈ શકે. પરંતુ તેની મહત્તા માત્ર પ્રાચીન જૈન સાહિત્યમાં જણાય છે કે તેઓ જીવ્યા અને તેમનું ચારિત્ર ધ્યાન ખેંચે તેવું હતું. પરંતુ પુરાતત્ત્વની દૃષ્ટિએ જૈનધમ ની પ્રાચીનતા બતાવે તેવા કાઈ અવશેષો આપણને પ્રાપ્ત થયા નથી. અને તેના જીવનની છૂટક છૂટક માહિતી માત્ર છેલ્લા એ કે Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધિન ત્રણ તીર્થકરેની મળે છે જે એતિહાસિક યુગમાં થઈ ગયા. વળી સમગ્ર જૈન સાહિત્ય જે સ્વરૂપમાં છે તે સ્વરૂપ પણ મહાવીરના સમય અર્થાત ઈ.સ. પૂ. છછું. સૈકાથી વધારે પ્રાચીન નથી. તે પછી જૈનધર્મમાં જેન અનુકૃતિ અનુસાર મહાવીર સ્વામીની પ્રતિમા તેમની હયાતી દરમ્યાન બનવા લાગી હતી. દીક્ષા લેતાં પહેલાં તેઆ પિતાના મહેલમાં લગભગ એકાદ વર્ષ પહેલાંથી ધ્યાન ધરતા હતા ત્યારે તે અવસ્થાની ચંદન-કાછની પ્રતિમા બનાવવામાં આવેલી, તે પ્રતિમા સિંધુ–સૌવીરના રાજા ઉદયને પ્રાપ્ત કરી, તેની પાસેથી એ ઉજજૈનના રાજા પ્રદ્યોત પિતાના રાજ્યમાં લઈ ગયો. અને તેણે તે પ્રતિમાને વિદિશામાં પધરાવી. પ્રદ્યોતે એની કાષ્ઠ-પ્રતિકૃતિ સિંધુ-સૌવીરના વીતભયપત્તનમાં રાખેલી. આ પ્રતિમા નગરવિનાશક વંટોળિયાના તેફાનમાં દટાઈ ગઈ. દંતકથા પ્રમાણે આ પ્રતિમાને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે બહાર કઢાવી અણહિલવાડ પાટણમાં મંગાવીને પધરાવી. મહાવીર સ્વામીને દીક્ષા લેવાની ઘણુ પ્રબળ ઈચ્છા હતી પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા પણ તેઓ સાધુ જેવું જીવન પ્રભુપરાયણ રાખતાં. આવી પ્રતિમા “જીવંતસ્વામી તરીકે ઓળખાય છે. વિદિશા અને વિતભયપત્તનની જીવન્તસ્વામીની પ્રતિમાને લગતી કથા આવશ્યકણિ, નિશીથચૂર્ણિ અને વસુદેવહિડીમાં આપેલી છે, જ્યારે અણહિલવાડ પાટણમાંની પ્રતિમાને લગતા વૃત્તાંત રાજા કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” માં નિરૂપ છે. જીવન્તસ્વામીની પ્રતિમાને લગતી આ લેકકથા છઠ્ઠી-સાતમી સદીથી સાહિત્યમાં પ્રચલિત થઈ હતી એટલું જ નહિ, પણ આવી સાંસારિક અવસ્થાની કિરીટ તથા આભૂષણેથી વિભૂષિત પ્રતિમાના નમૂના અકેટા (વડોદરા)ની ધાતુપ્રતિમાઓમાં પ્રાપ્ત થયા છે. ડે. ઉમાકાંત છે. શાહ આ ધાતુપ્રતિમાને ઈ સ. ૪૦૦ થી ૫૦૦ના સમય જેટલી પ્રાચીન માને છે. ગુજરાતમાંથી મળતી જૈન પ્રતિમાઓમાં આ એક અતિ પ્રાચીન મૂર્તિશિલ્પ ગણાવી શકાય. મહાવીર સ્વામીના સમયની જીવન્તસ્વામીની કે તીર્થકરની કઈ પ્રતિમા મળી નથી. બૌદ્ધધર્મમાં વત્સદેશના સમકાલીન રાજા ઉદયને બુદ્ધની ચંદનકાષ્ઠ પ્રતિમા પધરાવી દેવાની કથા છે એ પણ આ પ્રકારની છે. જૈન ધર્મસંપ્રદાયની અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામી તેર વર્ષની વયે ઈ.પૂ. પ૨૭માં કાલધર્મ પામ્યા હતા અને તે પહેલાં ત્રીસ વર્ષ (અર્થાત ઈ. પૂ. પપ૭માં) કેવલજ્ઞાન પામ્યા હતા. મહાવીર સ્વામીની પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથ ૬. એક મત એ છે કે જેમ બોધિસત્વ હોય છે તેમ આને જિનસત્ત્વ કહી શકાય. અર્થાત્ જ્ઞાન મેળવ્યા પહેલાંની અવસ્થા. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ નો પરિચય મહાવીર સ્વામીની પહેલાં ૨૫૦ વર્ષ પર (અર્થાત્ ઈ. પૂ. ૭૭૭માં) કાલધર્મ પામેલા. પાર્શ્વનાથની પહેલાંના તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન હતા. એ અને એમની પહેલાંના ૨૧ તીથ કર લાખા વર્ષોં પર થઇ ગયા એમ મનાય છે. આ સમયાંકનને ઇતિહાસના પ્રમાણનું સમર્થન સાંપડતું નથી. ભારતમાં સહુથી પ્રાચીન પ્રતિમાએ હડપ્પીય સભ્યતા (ઈ. પૂ. ૨૪૦૦-૧૬૦૦)ના અવશેષોમાં પ્રાપ્ત થઈ છે. એમાં હડપ્પામાં મળેલી નગ્ન ખડિત પાષાણુપ્રતિમા તીર્થંકરની હાવાનું અનુમાન થયું છે. વળી માહે જો–દડાની એક મુદ્રામાં કંડારેલી લટકતા હાથ સાથે ઊભેલી આકૃતિ કાયોત્સગ માં હાઈ જૈન હાવાની તેમજ ત્યાંની એક ખીજી મુદ્રામાં કડારેલી પશુપતિ જેવી આકૃતિ ઋષભદેવ જેવા તો કરની હાવાની માનવા તરફ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. આવી આકૃતિએ, રેખાકૃતિ કે પ્રતિમા જૈન તીર્થંકરાની હાવા વિશે માનવાના કાઈ પ્રીતિકારક લક્ષણ તેમાં રહેલાં નથી. શિલ્પકૃતિઓના ઉપલબ્ધ અવશેષોમાં તીથ કરની પ્રતિમાના સહુથી પ્રાચીન નમૂને! મગધના પાટનગર પાટલિપુત્ર (પટના)ના વિસ્તારમાં આવેલ લે!હાનીપુરમાં પ્રાપ્ત થયા છે. રેતિયા પથ્થરની એ ખડિત પ્રતિમા મસ્તક તથા પગ વિનાની છે. તેના બંને હાથને ઘણા ભાગ નષ્ટ થયેા છે છતાં એ હાથ કાયાત્સગ અવસ્થામાં હતા એ જાણવા જેટલી સ્પષ્ટ નિશાનીઓ તેમાં રહેલી છે. આ પ્રતિમા ઉપરનું પૉલિશ મૌÖકાળ (ઈ. પૂ. ૩૨૨–૧૮૫) જેવું હેાવાનું માલૂમ પડે છે, આ સ્થળેથી મળેલી ઈ. પૂ. પહેલી સદીની ખંડિત પ્રતિમાના હાથ કાચેાત્સર્ગ અવસ્થામાં રહેલા પૂરેપૂરા જળવાઈ રહ્યા છે. તીર્થંકરની પ્રતિમાનું સ્વરૂપ યક્ષની પ્રતિમા પરથી ઘડાયું' એમ માનવામાં આવે છે. ૨૦૦૨ મૌય રાજા અશોકના પૌત્ર સપ્રતિએ અનેક જિનાલય બંધાવ્યાં એવી અનુશ્રુતિ છે, પરંતુ એમાંના કાઈ અવશેષ ઉપલબ્ધ નથી. કર્લિંગના રાન્ન ખારવૈલના હાથીગુફા લેખમાં નંદાન્ત વડે અપહત થયેલી જિનપ્રતિમા પાછી મેળવ્યાના ઉલ્લેખ છે તે ઉપરથી જિનપ્રતિમાનું નિર્માણ મૌ કાળ પહેલાંના નંદકાળમાં થયું હાવાનું ફલિત થાય છે. મથુરાના પુરાવશેષોમાં ઈસ્વીસનની પહેલી સદીથી આયાગપટામાં તીર્થંકરાની આકૃતિઓ કડારાઈ છે; ઉપરાંત કુષાણુકાલની અનેક પ્રતિમાઓ મળે છે. આ પ્રતિમાએ સામાન્યતઃ નિવસ્ત્ર હાય છે, તેમાં તીર્થંકરની છાતી પર શ્રીવત્સનુ ચિહ્ન અને મુખની પાછળ પ્રભાચક્ર હેાય છે. તો કર પદ્માસનવાળીને હાથને યેાગમુદ્રામાં રાખીને ધ્યાનમાં બેઠા હેાય છે અથવા તેા કાયાત્સગ" અવસ્થામાં તપ કરતા ઊભા હાય છે. તીર્થંકરની પ્રતિમામાં લાંછન ન હોવાથી પ્રતિમા કયા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જાતિવિધાન તીર્થકરની છે એ ઓળખવું મુશ્કેલ છે. પાછળનાં વાળનાં ઝુલકાંને લીધે કષભનાથની અને સપફણાના છત્રને લીધે પાશ્વનાથની પ્રતિમા જ ઓળખી શકાય છે. હવે ચાર બાજુ ચાર તીર્થકરોની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. એને ચૌમુખ પ્રતિમા કહેવાય છે. આ ચૌમુખ પ્રતિમામાં અષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમાઓ વધુ લેકપ્રિય છે. બિહારમાં મળેલી પ્રાફ-કુષાણકાલથી ગુપ્તકાળ સુધીની તીર્થકરેની ધાતુ"પ્રતિમાઓ પણ મથુરાની પાષાણપ્રતિમાઓ જેવી છે, ચંદ્રગુપ્ત બીજાના સમય (ઈ. સ. ૩૭૬-૪૫)ની નેમિનાથની પ્રતિમાની પીઠિકા પર શંખનું લાંછન જણાય છે એવી રીતે ચંદ્રપ્રભની ધાતુપ્રતિમાની ટોચ ઉપર ચંદ્રનું લાંછન આપેલું છે. ગુજરાતમાં અકેટાની ધાતુપ્રતિમાઓમાં પાંચમી સદીની ઋષભદેવની પ્રતિમામાં તીર્થકરને વસ્ત્ર પહેરાવેલું છે. શ્વેતાંબર પરંપરાની જિનપ્રતિમાને આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂને છે. છઠ્ઠી સદીની ધાતુપ્રતિમાઓમાં તીર્થકરની જમણી બાજુએ યક્ષ સર્વાનુભૂતિની અને ડાબી બાજુએ યક્ષી અંબિકાની પ્રતિમાં મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી વીસે તર્થંકરની પ્રતિમા સાથે આ યક્ષયક્ષીની જ પ્રતિમા મુકાતી. ચોવીસ તીર્થંકરનાં જુદાં જુદાં ચોવીસ યક્ષ-યક્ષી નવમી સદીથી નજરે પડે છે. જૈનધર્મમાં મૂર્તિપૂજ ક્યારે શરૂ થઈ તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે પરંતુ તેને વિશાળ સમય બતાવવો અશક્ય નથી જે આપણે અભિલેખેને પુરાવા ઉપર આધાર રાખીએ તે સ્પષ્ટ રીતે કહી શકીએ કે શિશુનાગના સમયમાં અથવા નન્દ રાજાઓના સમયમાં અર્થાત કે મહાવીરના જન્મના કેટલાંક વર્ષો પછી મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજ ખારવેલના હાથીગુફા લેખમાં (ઈ. સ. પૂ. ૧૬૧) શ્રી ઋષભદેવની પ્રતિમા પાછી મેળવીને ફરી પ્રતિષ્ઠા કર્યાને ઉલ્લેખ છે. આ મૂર્તિ તે અગાઉ ૩૦૦ વર્ષ પહેલાં લઈ જવાઈ હતી. જયારે મહાવીરને ઉન્નતિને કાળ હતું ત્યારે બ્રાહ્મણધર્મની કળા પૂરેપૂરી ખીલેલી હતી અને તેની મૂર્તિ. પૂજાનો ઈતિહાસ પણ ઘણું હતું. જેનધર્મના પ્રચારકેએ આ પરિસ્થિતિને લાભ લઈને પિતાના ધર્મમાં પણ મૂર્તિપૂજાની આવશ્યકતા ઉભી કરાવી. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્ય જૈનદેવોની નોંધ કરે છે તેમાં જયન્ત, વૈજયન્ત, અપરાજિતા વગેરેનો ઉલ્લેખ છે. આથી મૂતિઓની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ચોથા સૈકા જૂની તે ગણી શકાય એમ છે. “અંતગડ દસાઓ” ગ્રંથમાં પણ મતિના ઉલ્લેખ છે . જુઓ studies in Jaina Art by U. P. Shah, 1955 (P, 13) Page #38 -------------------------------------------------------------------------- ________________ ધમના પરિચય જેમ કે તે જમાનામાં ભલિ શહેરમાં પવિત્ર અને શ્રીમંત એવા એક સગૃહસ્થ રહેતા હતા તેની પત્નીનું નામ સુલસા હતુ. સુલસા જ્યારે બાળક હતી ત્યારે તેને એક ભવિષ્યવેત્તાએ કહ્યું કે તેને મૃત બાળા જન્મશે. આથી સુલસાએ બાળપણથી પ્રભુ હરિનેગમેષની પૂજા કરવાનુ શરૂ કર્યુ. તેણે રિનેગમેષિની મૂતિ કરી અને રેજ સવારે તેને સ્નાન કરાવતી...આ સિવાયના ખીન્ન ઉલ્લેખા મૂર્તિ-વિષયક જૈનસાહિત્યમાંથી મળી આવે છે જેમ કે ઉપદેશકેાની પૂજા જૈના અને બૌદ્ધો દેવની જેમ કરતા. જૈના અને બૌદ્ધાએ દરેક તી કર અને તેનું વિમાન, મંદિશ અને મૂર્તિઓ વગેરે બનાવ્યા. મથુરામાંથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થતાં એટલુ સ્પષ્ટ થયું છે કે ઈ. સ. પૂ. ૬૦૦માં મૂર્તિ અને તેનાં મંદિશ થતાં હતાં. આયાગપટમાં લેખ કારેલા છે આ લેખની લિપિ કુશાન રાજાઓએ વાપરેલી લિપિ જેવી છે અર્થાત્ તેના સમય ખીજા સૈકાના મનાય છે. મથુરાના અભિલેખે સ્પષ્ટ કરે છે કે દેવાની પૂજા વગેરે ઘણાં પ્રાચીન કાળથી પ્રચલિત હતા. ત્રેવીસમા જિન પાર્શ્વનાથના માનમાં સ્તૂપા ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્તૂપા આશરે ઈ. સ. પૂ. સાતમા સકામાં બંધાયા હતા. મી. વિન્સેન્ટ સ્મિથ લખે છે કે મહાવીરનું નિર્વાણુ ઈ. સ. પૂ. પર૭માં થયું હતું તે ખરાખર હેાય તા તેને જ્ઞાન થયાનેા સમય ઈ. સ. પૂ. ૫૫૦માં મૂકી શકાય, સ્તૂપના જિર્ણોદ્ધાર ૧૩૦૦ વર્ષ પછી અથવા ઈ. સ. ૭૫૦માં થયા. તેની મૂળરચના ઈંટાની પાર્શ્વનાથના સમયમાં થયેલી છે પરંતુ લેખને આધારે તે પ્રાચીન ઇમારત ઈ. સ. પૂ. ૬૦૦ની છે તેમ સ્પષ્ટ થાય છે. જિનપરિકર : સામાન્ય રીતે મૂર્તિને સ્થાપન કરવાની મુખ્ય પીઠિકા (સિ ંહાસન) બનાવવામાં આવે છે. તે પીઠ અને બેસવાનું આસન વગેરે સારા ચે ભાગને પરિકર એવી સંજ્ઞા આપવામાં આવે છે. આવાં પરિકરામાં કેટલાંક સુદર કલામય શિલ્પેાવાળાં હાય છે જેને જોતાં કાઈ દૈવીકાય હાય એવું માલૂમ પડે છે. શિલ્પપ્રથામાં પરિકર માટે પણ ચોક્કસ નિયમે છે અને તે પ્રમાણે પ્રતિમાને અનુલક્ષીને પરિકરાની લંબાઇ પહેાળાઈ મનાવવામાં આવે છે. તેમાં ગણતરી પ્રમાણેના ભાગ પાડતાં વિવિધ રૂપે અને ભાવેશ બનાવવામાં આવે છે. તેમાં કેવાં શિલ્પે। બનાવવા તેની સમાલેચના કરતાં શિલ્પશાસ્ત્રકાર કહે છે કે “પરિકરામાં યક્ષ, યક્ષિણી, સિંહ, મૃગની જોડલી, કાઉસગ્ગ, છેડા ઉપર સ્ત ભેા, ઉપર તેારણેા, ગ્રાહ, ચામર અને કલશધારી અનુચર, મગરનાં મુખા, માલાધરા, પ્રતિમાના માથા પાછળ પ્રભામંડલ, ૮. રૂપમંડન અ. ૬–૩૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩. જૈનમૂર્તિવિધાન માથા ઉપર મૃણાલછત્ર (કમળદંડ સાથેનું છત્ર) તા દેવદુંદુભિ વગાડનારા, ધ ચક્ર, નવગ્રહેા, ત્રણુત્રો, અશાકવૃક્ષનાં પત્રો, કવચિત્ દિક્પાલા અને અગ્રભાગે કૈવલ જ્ઞાનમૂર્તિ વગેરે યથાક્ત બનાવવાં. તીથ કરાની પ્રતિમાઓ કરતાં, પરિકરાના કલાવિધાન માટે શિલ્પીને ઊડા અભ્યાસ અને અનુભવ કેળવવા પડે છે કારણ તેના કલાશિલ્પમાં કેટલીયે વિવિધતાઓ બુદ્ધિબળથી ઉપજવવાની હાય છે. પરિકરનું સ્વરૂપ : હવે પરિકરની રચના વિસ્તારથી કેમ કરવી તે અ ંગે જોઈએ. જિનપ્રતિમાના લક્ષણમાં મુખ્યત્વે પદ્માસનમાં બેઠેલી અને કાયાત્સગ માં ઊભેલી એમ બે પ્રકારના સ્વરૂપ કહ્યા છે. અંત્ પ્રતિમાના વિશેષ લક્ષણમાં અષ્ટપ્રતિહાય સાથે હાવાનું માનેલ છે. બાકીની જિનપ્રતિમા સિદ્ધાવસ્થાની માનવાનું કહ્યું છે. પદ્માસનમાં જિન પ્રતિમાનું સ્વરૂપ એક જ પ્રકારના પ્રમાણવાળું હાય છે. તેના ચિહ્ન લાંછન ઉપરથી તે ચાવીસમાંથી કયા પ્રભુજી છે તે જાણી શકાય છે. ઘણી પ્રાચીન પ્રતિમાને લાંછન હેાતાં નથી તેવી જ રીતે પરિકર પણ બહુ જૂના મળતાં નથી પરંતુ કાઈ પરિકર ઉપર શાકવૃક્ષની આકૃતિ કે તેની નીચે ધર્મચક્રવાળી પ્રાચીન પ્રતિમાએ મળે છે. પુરાતત્ત્વ પ્રમાણે કશાન કાળની પ્રતિમામાં લાંછન કે પરિકરના તદ્દન અભાવ છે. ગુપ્તકાળની કાઈ કાઈ પ્રતિમા પર લાંછન, ધ ચક્રની મુદ્રા અને ગાંધર્વાનું સાહચર્ય મળે છે. પરિકર પદ્ધતિ પાછલા કાળની હોય તેમ તેના ઉપલબ્ધ અવશેષ ઉપરથી જણાય છે. પહેલા તીર્થંકર આદિનાથ પ્રભુની કાઈ કાઈ પ્રાચીન મૂર્તિને ખભે વાળની લટા તેમજ તીથંકરની પ્રતિમાને ઉપવીતનું ચિહ્ન પણ જોવામાં આવે છે. સામાન્ય રીતે પરિકર ખેડેલી મૂર્તિના, ઉભેલી મૂર્તિના અને વિશેષ કરીને શયન પ્રતિમાના પરિકરાના પ્રકાર અલગ અલગ હેાય છે. પરિકરની સાથેાસાથ પ્રતિમા માટેનું સિંહાસન, બાહુયુગ્મ-કાઉસગ્ગ ઉપરના છત્રવટા અને તેમાં શંખ તથા દેવદુંદુભિ વગાડનારાઓના પ્રમાણુ પ્રમાણે શિલ્પા કરવાં જરૂરી મનાયા છે. સામાન્ય રીતે સુદર પ્રતિમા જે વર્ણ રંગની હેાય તેના જ વર્ણના પાષાણનું પરિકર કરવું જોઇએ. પ્રતિમા જે વર્ષોંની હેાય તેથી બીજા વર્ણના પાષાણુનું ૯. અષ્ટપ્રતિહા'માં ૧. અશેાકક્ષ, ૨. સિ ંહાસન, ૩. ચામર, ૪. ભામ`ડળ, ૫. દેવદુંદુભિ, ૬. દિવ્યધ્વનિ, ૭. સુરપુષ્પવૃષ્ટિ અને ૮, છત્ર કહ્યા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પરિચય ૩૧ પરિકર બનાવવાથી સર્વાંત્ર મહાદેષના ભય રહે છે. ધાતુ પ્રતિમાને ધાતુનુ જ પરિકર હોવું જોઇએ પરંતુ રત્ન મરકતમણિ કે સ્ફટિકાદિની પ્રતિમાના પરિકરમાં વિવંતા થાય તા તેમાં દેષ લાગતા નથી. સિંહાસનનું પ્રમાણ પ્રતિમાના કદના આધારે હાય છે, પ્રતિમાની પહેાળાઈથી અધુ· ઊંચું સિંહાસન—ગાદી કરવી અને પ્રતિમાની પહેાળાઈથી ગાદી દાઢી લાંખી રાખવી તેની નીચે દશ ભાગનુ પીઠ ઊંચું હાવું જોઈએ. પીઠની નીચે માટી પટ્ટી અને તેના ઉપર ક`પીઠ જોઇએ તે ઉપર બાર આંગળ ઊંચાઈમાં ગજસિંહાદરૂપ કરવાં જોઇએ. ગસિંહારૂિપ ઉપર બે આંગળની છાજલી અને તેના ઉપર ચાર આંગળની કણી હાવી જોઇએ. સિ`હાસનની નીચેની પાટલીમાં સૂર્ય આદિ નવ ગ્રહોના નાના નાના સ્વરૂપે! હાય છે. આ સ્વરૂપે! પેાતાના ધર્મનું આચરણ કરવા માટેના અને તે સર્વ દાષાના નાશ કરનારા છે. સિંહાસનના મધ્યમાં આદિશક્તિ કરવી, તેના હાથમાં કમળ અનેે વરમુદ્રા ધારણ કરેલાં હાવાં જોઇએ. દેવીની આકૃતિની નીચે ક"પીઠમાં ગર્ભમાં સુશાભિત એવું ધ ચક્રસહિત મૃગયુગ્મ હોવું જરૂરી છે. દેવીની બંને બાજુએ હાથી કંડારવામાં આવે છે. તેના પછી રૌદ્ર–મહાકાયવાળા, વિકરાળ મુખવાળા સિહા દારવા જોઇએ. આ સિંહેાને જાણે કે પ્રભુએ તેમના ક્રેાધથી જીવેનું રક્ષણ કરવા પેાતાની ગાદીની નીચે દબાયેલા હાય તેમ બતાવેલા હાય છે. પ્રભુના પાદસેવા પ્રભુની ડાબી તરફ યક્ષિણી અને જમણી તરફ યક્ષનાં સ્વરૂપો ગાદીના છેડા પર હેાવા જોઇએ. યક્ષક્ષિણીની ફરતા બે બાજુમાં સ્ત”લિકાઓ, કમળ જેવાં તારણેા, મકર અને ગ્રાસ મુખથી શાભતાં કરવાં. ટૂંકમાં જે તીર્થંકરાના શાસન દેવ-દેવીઓ, યક્ષ-યક્ષિણીએ હેાય તે પ્રમાણે કરવાનાં હાય. હવે પરિકરમાં જરૂરી ચામરધારી કેવી રીતે હેાય તેને ખ્યાલ કરીએ, ચામરધારી ચામરેન્દ્ર નામથી ઓળખાય છે. મૂળ નાયકનો પ્રતિમાના પાછળ ખાજુના ભાગમાં પ્રતિમાના બાહુઓના મધ્યે બંને બાજુ વાહિકા (પખવાડા–ચામરેન્દ્ર) સ્થાપન કરવા. તે મૂળ નાયકના ખભા બરાબર ઊંચા સુશોભિત કરવા. તેની ખે બાજુ સ્તંભિકાને દંડ સહિત કમળ કરવા અને બાજુમાં વિરાલિકાએ કરવી, ઇન્દ્રની મે બાજુ બે થાંભલોએ ને તારણેાને તિલકથી શાભતી કરી, તેના દંડ સહિત કમળ કરવા. તેમાં વિરાલિકા સ્તંભિકાની બે બાજુએ કરવી. તેની પહેાળાઈ પ્રમાણે પરિકરના બંને છેડા ઉપર નાસકવાળા ઉભી પટિકામાં વિરાલિકા ગંજ અને નાના ચામર કળશધારીના રૂપે કરવાં ઇન્દ્રનું રૂપ કરવું અને તેની બે બાજુ ખમ્બે આંગળની થાંભલી કરવી. ચામરેન્દ્રની પ્રતિમા અનેક આભૂષાથી શાલતી Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈનતિવિધા કરવી. પ્રભુની ડાબી તરફના ચામરધારી ઇન્દ્રને પ્રહૂલાદ નામે ઇન્દ્ર કહ્યો છે અને જમણ તરફના ઈન્દ્રને ઉપેન્દ્ર એવું નામ આપેલું છે. પરિકરમાં છત્રવૃત્ત અગત્યનું છે જે દલીતોરણને નામે ઓળખાય છે. તે અનેક આકારવાળું કરવામાં આવે છે તેના પર ત્રણ રથિકા હોય છે ૧. ગાંધર્વ રૂપ પંક્તિ, ૨. હંસ પંક્તિ, ૩, અશપત્ર પંક્તિ. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ છત્ર હોય છે. અશોક પત્રાદિને કમળદંડથી શોભતું કરવામાં આવે છે. પ્રભુને પાછલે ભાગ મસ્તક ઉપર ફણથી શોભતો હોય છે. સુપાર્શ્વનાથજીને ત્રણ કે પાંચ ફેણ અને પાર્શ્વનાથજીને સાત કે નવ ફણાવાળા સર્પની આકૃતિ કરવામાં આવે છે તેનાથી ઓછી ફણ કરવાની નહિ.૧૦ પાર્શ્વનાથજીને અધિક ફેણ કરવામાં આવે છે તેમાં દેષ નથી. પાર્શ્વ—સુપાર્શ્વનાથજીને સર્પ તથા સર્વ પ્રભુજીની પાછળ ભામંડળની આકૃતિ કરવામાં આવે છે તેની ડાબી જમણી તરફ ચામરેન્દ્રના ઉપરના ભાગે ઉપયુક્ત તિલક કરવામાં આવે છે અને તેના ઉપર છાજલી હેાય છે. તેના ઉપર ઉદ્દગમ ઘંટાકળશથી શોભતું કરવું. તેની નીચે વણધરની રૂપની બે બાજુ નાસિકાઓમાં બબ્બે સ્તંભિકાઓ કરવામાં આવે છે. તે પર ડાબી જમણી તરફ મયૂર જોઈએ. બહારના ભાગમાં મુખ ફાડતા મકરે હેય છે. ગાંધર્વ અને રત્નમુકુટધારીના રૂપે હોવા જોઈએ. વીણું વાંસળી બજાવનારના સ્વરૂપે દેવ-તિલકના મધ્યમાં, ગવાશમાં કરવાના. વંશીધરના તિલકથી ડાબી જમણી તરફ (પ્રભુના મુખ પાસે) વસંતરાજ એવા માલાધરનાં સ્વરૂપે તેને અનુચર રૂપે પારિજાતાદિ વેલપત્ર સાથે કરવા. પ્રભુ ઉપરનું છત્ર બ્રહ્માંડના ભૂલેકનું પ્રથમ છત્ર, તેની ઉપર ભુવલેંકેશનું બીજુ છત્ર, ત્રીજ છત્ર લિંગાકાર છત્ર અને શું છત્ર ગૃહદેવરૂપ જાણવું. છત્રની નીચલી–ચાર ભાગની-ઝાલર મણિમતીમય કરવાની હોય છે અને તે ઉપર દેદીપ્યમાન એવો કળશ હા જોઈએ. માલાધર ઉપર શ્રેષ્ઠ એવા અરાવત હાથીના સ્વરૂપ ડાબી જમણી બેઉ બાજ હોવા જોઈએ તેને સૂઢમાં કમળ પત્રોથી આચ્છાદિત કરેલા કરવા. હાથી નીચેની પાટલી નીચે પત્રાદિત કરવા. હાથીની પીઠ પર હિરયેન્દ્રો હાથમાં પુષ્પાંજલી અને કળશ ધારણ કરેલા બનાવવા. છત્રવૃત્તમાં-છત્રવટા પર–પહેલી ગળ પંકિતમાં વાજીંત્ર સાથે નૃત્ય કરતાં ગાંધર્વાદિ સ્વરૂપે કરવા. છત્રવટા ઉપર ૧૦. ત્રિરંગ: સુપાર્થ સપ્તનવરતથા ! हीनफणो न कर्तव्योऽधिको नैव च दूषयेत् ॥ २७ જ્ઞાનglણવીવાળ (૩ત્તરાર્ધ) . ૨૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ'ના પરિચય તેના મધ્યમાં શંખ બજાવતા દેવેન્દ્ર અને તેની બે બાજુ નૃત્ય કરતા, ભેરી ખજાવતા રૂપે। અને ડમરૂ આદિ વાજીંત્રાવાળા દેવદુંદુભિ અને શંખપાલના સ્વરૂપે આનંદમગળ કરતાં કરવા. પ્રભુના જન્માત્સવ મેરૂ પર્વત ઉપર ઉજવાય છે તેમ અહી” છત્રવૃત્તમાં છત્ર, ચામર, શ ́ખનાદ આદિ હરિણુગમેષિએ પ્રશ્નના ઉત્સવ કરી રહ્યા હાય તેમ કેાતરવા, પ્રભુના મસ્તક પાછળ છત્રની નીચે તેજપુ ંજ જેવી ભામ`ડળની આકૃતિ હૈય છે. માલાધારની આગળ ધારે ધૃત્તકમળદડ કરવા. (પ્રતિમાના કાનથી આ છત્રદંડ વચ્ચે બે આંગળનું અંતર હેાય છે,) મૂળનાયકના મસ્તકપરથી રથિકાના ત્રણ ગાળવૃત્ત૧૧ હેાવા જોઈએ તેમાં ગાંધવ પ ંક્તિ, હંસપક્તિ, અને અશેાકપત્રનું વૃત્ત હોય છે. પરિકરમાં દિવ્યદેહ ધારણ કરનારા દેવા, જિનેન્દ્ર ભક્તિમાં પ્રીતિવત્સલ દેવગાંધ વે, વીણાશ ખાદિ વાજિંત્રો બજાવનારા હુમેશ પુષ્પમાળાઓ સહિત શાલતા હાય છે.. છત્રવૃત્ત દૌલાના મથાળે, મધ્યમાં કળશ અને બે બાજુ હંસ અથવા મેટરના રૂપે કરવાં. હાથીએ સૂંઢથી શાભતા કરવા અને ઉપર અશેાકપલ્લવના પત્રોની આકૃતિ કરવી. પાંચતી રૂપ પરિકર કરવાને બાજુના ચામરેન્દ્રના સ્થાને કાઉસગ્ગની મૂર્તિ બનાવવી અને ઉપર વીણા વંશધારીના સ્થાને નાની આસનસ્થ જિનપ્રતિમા ગાખલામાં કરવી. આ પ્રમાણે હાય તા મૂળનાયક સહિત પંચતીર્થસ્વરૂપ પરિકર ખને છે તેમાં કાઉસગ્ગની દષ્ટિ મૂળનાયકની સ્તબિંબી પ્રમાણે રાખવી અને ઉપરના તિલકની મૂતિની દૃષ્ટિ મૂળનાયકની દૃષ્ટિમાં સમસૂત્ર રાખવી (આ ચારે મૂર્તિ ઉપર છત્રો કરવા. પરિકર વિનાના પ્રતિમાજી સિદ્ધ ભગવાન કહેવાય. અને પરિકર સહિતના પ્રતિમાજી અર્હત પ્રભુ જાણવા મુખ્ય-પ્રમુખ પ્રતિમાને અવશ્ય પરિકર કરવું કારણ કે તેમાં અ`ત્ પ્રભુની વિભૂતિદર્શક અષ્ટ પ્રતિહા ૧૧. પરિકરના છત્રવૃત્તના ઉપલાભાગમાં શ‘ખભેર, ડમરૂ આદિ વાજિંત્રો બનવતા ગાંધાના રૂપની એક મેટી પક્તિ ચૂમ્માલિસ આંગળના વૃત્તના પરિઘમાં કરવામાં આવે છે તે પર હંસની વૃત્તપ ́ક્તિ, તે કાઇમાં નાના નાના ગાંધર્વાદિના રૂપ નૃત્યગીત કરતા હોય તેવી ૫ક્તિને તે પર આસેપાલવના પત્રોની પંક્તિ ચેસઢ આંગળના પરિધમાં કરવામાં આવે છે આ રીતે કાઈમાં ચાર પંક્તિ પણ જોવામાં આવે છે. ત્રણ રથિકા તા અવશ્ય કરવી જોઇએ પણ વિશેષ કરવામાં દ્વેષ નથી. પરંતુ તે તેની મર્યાદામાં રહીને તેની છેલ્લી પંક્તિ કરવી. આ હેલી. રથિકાને મથાળે છત્રવૃત્ત એકાવન ભાગમાં કરી તે પર કળશ અને બાજીમાં પક્ષીરૂપ કરવામાં આવે છે. 7.3 જ્ઞાનપ્રકાશદીપાવ (પૃ. ૩૭૯) 33 સ. પ્રભાશંકર એ. સેમપુરા પાલીતાણા ૧૯૬૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ જનભૂતિવિધાન દર્શાવેલા હોય છે. ઊભી૧૨ જિનપ્રતિમાના મસ્તક પર પણ ત્રણ છત્ર અને ત્રણ રથિકા ૧. અશોકપત્રો અને દેવદૂદુભિ વાજીંત્ર બજાવતા દેવગાંધ–હંસપંક્તિ ત્રિરથિકા-વડે અલંકૃત કરવું. સિંહાસનની પાટલી હાથી અને સિંહેથી વિભૂષિત કરવી. મધ્યગર્ભે ધર્મચક્ર અને બંને છેડા પર યક્ષયક્ષિણીના સ્વરૂપે કરવાં. ટૂંકમાં, પરિકર એ જૈન મૂર્તિવિધાનનું અવિભાજ્ય અંગ હોવાથી તેની આવશ્યક વિગત આ પ્રકરણમાં રજૂ કરી છે. આયગપોમાં જિને તીર્થકરોની સ્વતંત્ર પ્રતિમાઓ સિવાય આયાગપટ્ટોમાંથી પણ તેવી મૂર્તિઓ મળી આવી છે. આવા પ્રાચીન આયાગપટ્ટો મથુરાના કંકાલિ ટીલામાંથી શિની સાથે કેટલાંક મળી આવ્યાં છે. તેમાંના કેટલાંક કુશાનકાળના પૂર્વેના હોવાનું તેના શિલાલેખ કહે છે. તેમાંના ત્રણમાં પદ્માસનવાળીને બેઠેલી તીર્થકરની આકતિ છે અને તે મુખ્ય આકૃતિ ફરતાં જૈન અષ્ટમંગલ ચિહ્નો જેવાંકે સ્વસ્તિક, મીનયુગલ વગેરે છે. તેમાંના એક આયગપટ્ટમાં શિરષ્ટન અને છત્ર સ્પષ્ટ જણાય છે. આ આયેગપદોમાં કઈપણ જાતનાં ચિહ્નો કે લાંછને જણાતાં નથી કે જેથી તેમાં કયા જિનની મૂર્તિ છે તે સ્પષ્ટપણે કહી શકાય. પરંતુ માત્ર એક આયગપટ્ટમાં જિનની આકૃતિના મસ્તક ઉપર સર્પનું છત્ર છે તેથી તેને સ્પષ્ટરીતે પાર્શ્વનાથ તરીકે ઓળખાવી શકાય છે. વળી આયગપટ્ટમાં કંડારેલી પ્રતિમાઓને આધારે તેને જૈન મતિશાસ્ત્રને પ્રારંભ કહી શકાય. આ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે જિનની મૂર્તિઓના પ્રારંભકાળમાં લાંછને કે બીજા કોઈ સ્પષ્ટ ચિહ્નો ન હતાં પરંતુ માત્ર પાર્શ્વની આકૃતિને સર્પની ફણાનું ચિહ્ન હતું વળી અષ્ટમંગ પૈકીના કેટલાંક પણ પ્રાચીન જણાયા છે. આ ગપટ્ટો કુશાનયુગ પહેલાંના મળ્યા છે તેમાં બીજા કોઈ પ્રકારના ચિહ્યો નથી. તે સ્પષ્ટપણે ભારતીય છે. ભારતીય ઢબે બેઠેલા યોગી-ટટ્ટાર, ધ્યાનમાં અને પદ્માસનવાળામાંથી જિન આકૃતિ તૈયાર થઈ હોય એમ લાગે છે. જિન આકૃતિઓને સામાન્ય દેખાવ, તેનું મુખ, શરીર વગેરે એકસરખાં જ છે માત્ર તેનાં લાંછનના ભેદને કારણે તે ક્યા તીર્થકર છે તે ઓળખાય છે. દરેક તીર્થકરનું લાંછન જુદું જુદું છે. છતાં પણ ઋષભદેવ તેમનાં ખભે વાળનાં ઝુલ્ફાને કારણે અને પાર્શ્વનાથ સપની ફેણને કારણે વગર ( ૧૨. ઊભા જિનપરિકરમાં બીજા તીર્થંકરની મૂર્તિઓ પણ કોઈ સ્થળે જોવામાં આવે છે. પગ આગળ ઈન્દ્રાદિ રૂપ નાના કરવામાં આવે છે. ઊભી પ્રતિમાના પરિકરમાં યક્ષ-યક્ષિણના સ્વરૂપે બહુ ઓછા જોવામાં આવે છે. (પૃ ૩૮૦) જ્ઞાનપ્રકાશદીપાવ. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પરિક્ષય પ લાંને આળખી શકાય છે. આ ચાવીસ તી કરામાંથી માત્ર એ તીર્થંકરા વગર લાંને સ્પષ્ટરીતે ઓળખી શકાય છે. શ્રી સમવસરણ : સમવસરણ કે સમાવસરણુ એટલે તીર્થંકરાના ઉપદેશ શ્રવણુ માટે દેવે એ આંધેલી વિશાળ વ્યાખ્યાનશાળા. આવી વ્યાખ્યાનશાળાના ભવ્ય શિલ્પામાં પ્રાણીએ, મનુષ્યા, દેવેશ, દેવી વગેરે માટે અલગ અલગ પ્રાકારા (કિલ્લા) બનાવવામાં આવે છે. તે દરેકમાં જે તેના સમુદાયાને વિવિધ રીતે શિલ્પની અંદર વ્યક્ત કરવામાં આવે છે. સમવસરણના મુખ્ય હેતુ એ છે કે જે સ્થળે તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હાય તે જ સ્થળે દેવતાએ સમવસરણની રચના કરે છે. ચેારસ તેમજ ગાળ એમ ખે પ્રકારના સમવસરણ કરવામાં આવે છે. શ્રીવિશ્વકર્મા પ્રમાણે સમવસરણનું સ્વરૂપ કૈલાસ પર્યંત જેવું છે અને તે દૈવ અને દૈત્યોએ બનાવેલું છે. આ સમેાવસરણમાં નીચેથી ઉપર સુધી વિભાગા પાડી તે દરેક વિભાગમાં પ્રાકાર (કિલ્લા)ની રચના બનાવી, તે દરેકની મધ્યમાં ભવ્ય સિંહાસન તેની દૂરીની અંદર કલ્પતાં તેમાં તીર્થંકરની પ્રતિમા મૂકવામાં આવે છે. તીર્થંકર એવા વિશ્વ દેવ વીતરાગ પદ્માસન વાળીને બેઠેલા હાય છે. તે આદિ એવા ઈશ્વર ચાર દિશામાં બેઠેલા છે. સમવસરણનું સ્વરૂપ : ચેારસ અને ગાળ એમ બે પ્રકારની સમેાવસરણની રચના થાય છે. નીચે ભૂમિતળ પર પીઠ : `પીઠ હાય : તેના ઉપર ત્રણુ ગઢા-કિલ્લા પ્રાકાર હાય. પ્રત્યેક ગઢની ફરતા ચારે દિશામાં ચાર દ્વાર વાપિકા-વાવડી સહિત કરવા. જ્ઞાનપ્રકાશદીપાવમાં નીચેના પહેલે ગઢ ચાંદીને કહ્યો છે તેને સુવર્ણીના કાંગરા કરવામાં આવે છે. તે ગઢમાં દેવાના સર્વાં વાહના–પાલખી, વિમાન, હાથી, ઘેાડા રહે છે. બીજો ગઢ સાનાના છે અને તેને રત્નના કાંગરા છે. આ ત્રીજા ગઢમાં પરસ્પર વિરાધી જીવા જાણે સ્નેહવાળા સહેાદર હેાય તેમ પ્રભુ પાસે સ` તિ"ચ જીવા હ સહિત બેઠા છે—જેમકે ખિલાડીને મૂષક, સર્પને નાળિયા, મૃગ અને વ્યાઘ્ર–ઉપરના ત્રીજો ગઢ રત્નના કહ્યો છે. તેના કાંગરા મણિના છે ને ખીજા ગઢમાં દેવે મનુષ્યા સાધુ-સાધ્વી–બાર પ્રકારની પદા ખેસે છે. સ્થાપત્યની દૃષ્ટિએ ચાંદી, સેાના કે રત્ન દ્રવ્યને ખલે પાષાણુના એક જ વર્ણના સમવસરણુ કરવામાં આવે છે. વિશેષ પ્રકારના સફેદ, પીળા કે લાલવના આરસના પણ સમેાવસરણ થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન પ્રત્યેક ગઢમાં દેવવાહન, પરસ્પર વિરોધી જીવા કે દેવ, મનુષ્ય, સાધુ-સાધ્વી આદિ સ્વરૂપે કાતરવામાં આવે છે, અથવા કાઈ સાદા પણુ રાખે છે, સમવસરણમાં ચાર પ્રતિમા પધરાવવામાં આવે છે, મેટે ભાગે તે શાશ્વતજિન પ્રભુ ૧. ઋષભદેવ, ૨. ચંદ્રાનન, ૩. વારિક્ષણ અને ૪. વમાન વિશેષ કરીને હેાય છે. તે પ્રત્યેકને ફરતાં ચાર પરિકરા પણ કાઈ કરાવે છે તેથી વિશેષ ચામુખને ચાર થાંભલી મુકી તે પર શિખર કે છત્રી કરે છે પરિકરા કે છત્રી કરેલી ન હેાય તા તેમાં દોષ થતા નથી. કેટલાંક પરિકર કે છત્રી વગરના પણુ સમવસર હેય છે. ૩૬ સમવસરણુ નાના સ્વરૂપે થાય છે. વિશેષ ભાવથી કરે તા તે ત્રણે ગઢા પર પગથિયા ચડીને જવાય તેટલુ મેાટું સમવસરણ પણ કરાવે છે. ઉપરના ગઢના મધ્યમાં અશેકવૃક્ષ એક યેાજન વિસ્તારનુ હાય છે. તેની નીચે પીઠિકારૂપ સિ’હા સના ચારે તરફ કરવામાં આવે છે અને ત્રણ ત્રો ચારે તરફ પ્રભુ પર રાખવામાં આવે છે. ચારે તરફના સિંહાસન પર અર્હત પ્રભુ બિરાજે છે. પ્રભુની બંને તરફ્ યક્ષક્ષિણી મણિજડિત-ચામર ઢાળી રહ્યા હોય છે. ત્રણે ગઢના પ્રત્યેક દ્વાર આગળ જળપૂ વાવડીએ એકક ગઢે આઠ આઠ કરવામાં આવે છે. દ્વારા પર રત્નજિત અષ્ટમીંગળ અતિ કરવામાં આવે છે. પ્રથમ રૂપાના નીચેના ગઢના ચારે દ્વારના પ્રતિહારા ૧. તુંબરૂ, ૨. કપાલી, ૩. ખાંગી, ૪. જટામુકુટધારી એમ ચાર હેાય છે. ખીજા ગઢમાં પૂર્વાદિ ચાર કારની દેવી પ્રતિહારી ૧. જયા, ૨. વિજયા, ૩. અજિતા, ૪. અપરાજિતા એ ચાર દેવીએ જણાય છે. તેની ચારે ભુજમાં અભય, પાશ, અંકુશ અને મુકુર ધારણ કરે છે તેના વર્ણ અનુક્રમે સફેદ, લાલ, સેાનવણું અને નીલ છે. ઉપરના ખીન્દ્રગઢના ચારે દ્વારે બે બે પ્રતિહારા અનુક્રમે પૂર્વે ઈન્દ્ર અને ઈંદ્રજય, દક્ષિણે મહેદ્ર ને વિજય, પશ્ચિમે ધરણેન્દ્ર ને પદ્મક અને ઉત્તરના દ્વાર સુનાભ અને સુરદુદુભિ ઉભેલા કરવામાં આવે છે. આ આઠે પ્રતિહાર વીતરાગના છે, તેના ચાર હાથમાં આ પ્રમાણે આયુધે છે ઈન્દ્રના હાથમાં ફળ, વજ્ર, અંકુશ અને દંડ; ઈન્દ્રજયના હાથમાં દંડ, અંકુશ, વજ્ર અને ફળ; ધરણેન્દ્રના હાથમાં વ, અભય, સ` અને દંડ, યક્ષના હાથમાં દંડ, સર્પી, અભય અને વ; સુનાભના હાથમાં ફળ, ખેહાથમાં દ્રવ્યની વાંસળી અને દડ; સુરદુંદુભિના હાથમાં દંડ, બે હાથમાં દ્રવ્યની વાંસળી તેમજ ફળ; મહેન્દ્રના હાથમાં વ, વજ્ર ફળ અને દંડ; વિજયના હાથમાં દડ, ફળ, વજ્ર અને વ Page #46 -------------------------------------------------------------------------- ________________ જનધર્મને પરિચય ઉપર કહયા પ્રમાણે સમવસરણની રચના કરવાનું શાસ્ત્રકારોએ બુદ્ધિમાન શિલ્પીને કહ્યું છે. નમૂતિવિજ્ઞાનનું પ્રાચીન સાહિત્ય : મૂર્તિ શબ્દને સાદો અર્થ પ્રતિકૃતિ થાય છે તે જ ભાવનાને અનુલક્ષી પ્રભુનું સાકાર સ્વરૂપ સમજવા માટે આપણું શિલ્પીઓએ તે કળા હસ્તગત કરીને મૂર્તિવિધાન જણાવ્યું છે. મૂર્તિ કળા એ એક વિશિષ્ટ કળા છે. તેમાં ખંત, પૂરતી ચોકસાઈ અને અભ્યાસ જરૂરી હોય છે. તેનાં દરેક અંગ ઉપાંગો ગણિતના નિયમ મુજબ કરવામાં આવે છે. આવા મૂતિ શિપને લગતાં અનેક ગ્રંથે પ્રાચીનકાળમાં લખાયા છે તેની કાંઈક ઝાંખી કરાવવા અહીં પ્રયત્ન કર્યો છે. જૈનધર્મમાં મૂર્તિ શાસ્ત્ર અને પ્રતિષ્ઠા વિધાન માટે મુખ્ય બે ગ્રંથ ગણાય છે–૧. આચાર દિનકર અને ૨. નિર્વાણલિકા. આ ઉપરાંત “તિલેયપન્નતિ” નામને પ્રાકૃતગ્રંથ વિદ્વાન યાતિવૃષભે દક્ષિણમાં રચ્યો છે, તેમાંથી જૈનમૂર્તિશાસ્ત્રની કેટલીક હકીકતો મળી આવે છે. બહત્સંહિતાકાર જિનપ્રતિમાના કલાવિધાન અંગે નોંધ આપે છે અને તેવું જ વર્ણન પ્રતિષ્ઠાસારોદ્વાર પણ આપે છે. જિનમૂર્તિ સૌમ્ય, શાંત અને ગયાનવાળી બનાવવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. પ્રવચનસારોદ્ધાર, ૨૫મંડન, રૂપાવતાર તથા અભિધાન ચિન્તામણિ નામમાલામાં વીસ તીર્થકરોના લાંછને વગેરે રજૂ કરેલાં છે. શિલ૫રત્નાકર જિનપરિકરની રચના વિશે માહિતી આપે છે. ક્ષીરાણુંવમ્ અને દીપાવમ નામના ગ્રંથ મંદિર તથા મૂર્તિઓ બનાવવા વિશે વિગતે નેધ આપે છે. અગત્યને ગ્રંથ "ત્રિષષ્ટીશલાકાપુરુષમાં દરેક તીર્થકર વિશે સંપૂર્ણ વિગત આપેલી છે. આ ગ્રંથ ઉપરાંત આગામોમાં પણ મૂર્તિવિધાનના ખાસ વિષયો આપવામાં આવેલા છે આગની કુલ સંખ્યા અઠ્ઠાવીસની ગણાય છે તેને પ્રચાર ગુજરાત કરતાં દક્ષિણમાં વધુ જોવામાં આવે છે. આ સિવાય પણ બીજા અનેક ગ્રંથે આ વિષયના છે. કેટલાંક તે હજુ સુધી જાહેરમાં આવ્યા નથી. આસને અને મુદ્દાઓ - જૈનધર્મમાં મુખ્યતઃ તીર્થકરોની પ્રતિમાઓ ધ્યાનસ્થ તેમજ વેગાસનવાળી ખાસ હોય છે. તેમાં મોટા ભાગની પ્રતિમાઓ પદ્માસન કે અપદ્માસનવાળી બેઠેલી ધ્યાનમુદ્રાવાળી, મુખ ઉપર શાંત અને ત્યાગ-ધર્મને ભાવ, શરીર નગ્ન કે શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને માથાના વાળ છૂટા કે લેમ કરેલા કવચિત્ બતાવવામાં આવે છે. આ રીતે તીર્થકરોની પ્રતિમાઓના બે પ્રકારે મળે છે, તે પૈકી એક પદ્માસનસ્થ અને બીજી ઊભી કાર્યોત્સર્ગ–તપને ભાવ વ્યક્ત કરતી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈનમૂર્તિવિધાન ભારતના લગભગ બધા ધર્મોમાં હાથ અને પગની અમુક પ્રકારની સ્થિતિ આધ્યાત્મિક ધ્યાનમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આ પ્રકારની સ્થિતિ માનસિક એકાગ્રતામાં મદદરૂપ થાય છે તેમ માનવામાં આવે છે. હઠયોગ અથવા શરીરના. પ્રાથમિક સંસ્કાર ઇચછાશિક્ત સાથે જોડાય છે અને તેને માટે આસને અને મુદાઓ. જરૂરી ગણાય છે. ભારતમાં શરીર ઉપરના અંકુશ માટે ગીઓ કેટલાંક આસને કરતાં હોય છે ત્યારબાદ તેઓ રાજગ અથવા માનસિક ઉચ્ચકક્ષાના સંસ્કાર તરફ ઢળે છે. જૈન તીર્થકર મુખ્યત્વે યોગી હતા અને ધર્મના શિક્ષક હતા. તેથી, જૈનની મૂર્તિઓમાં યોગના આસને અને મુદ્રાઓ તીર્થ કરે, તેમના અનુયાયીઓ અને અનુચરોમાં જણાય છે. તેથી જ જૈન મૂર્તિ શાસ્ત્ર કાંઈક મૌલિક લક્ષણ ધરાવે છે. કેટલાક આસને ખાસ કરીને કાર્યોત્સર્ગ જેનેની જ ઉત્પત્તિ છે. પાંચ પ્રકારના આસને જુદા પાડી શકાય એમ છે. તેમના નામ આ પ્રમાણે છે : પર્યક, અર્ધ પર્યક, વજ, ખગાસન અને વીર. આ આસને. મોક્ષાસન તરીકે ઓળખાય છે. જિને આવી સ્થિતિ મોક્ષ પ્રાપ્ત કરવાની વખતે અથવા મોક્ષ માર્ગને પંથે જતાં ધારણ કરેલી છે. બીજુ આસન બંધુરાસનને નામે જાણીતું છે. તે સરળ અંગસ્થિતિ છે. આ આસન ધારણ કરવાથી મન નિશ્ચળ બને છે. આસને એટલે જેન અથવા કોઈપણ ભક્ત બેઠક ઉપર પલાંઠી વાળીને બેસે છે જેમાં જમણે પગ ડાબી સાથળ ઉપર અને ડાબો પણ જમણી સાથળ ઉપર મૂકવામાં આવે છે અને તેની આંખો નાકના ટેરવા ઉપર સ્થિર કરવામાં આવે છે, તેમાં હાથની સ્થિતિ બદલાતી હોય છે. ધાર્મિક ગ્રંથમાં સૂચના આપેલી છે કે મહાવીર, ઋષભનાથ, નેમિનાથ વગેરે તીર્થકરોની મૂર્તિઓ આ આસન અથવા આ પ્રકારની સ્થિતિમાં કરવી. જો કે તીર્થ કરના મળતાં બધાં શિપે આ સૂચનને સ્વીકારતા નથી. અપર્યકાસનઃ પર્યકાસનમાં જંઘા ઉપર બેસવાનું અને અર્ધ પર્યકાસનમાં અડધું જંધા ઉપર બેસવાનું. અર્ધ પર્યકાસનમાં એક પગ કાટખુણે ઊભો રાખવાને અને બીજો વાળેલો હોય છે. આજ આસને “પર્યકાસન માન” પણ કહેવાય છે. તેમાં વેગી પોતાના શરીરનું વજન ત્રીજા ભાગ જેટલું ઓછું કરે છે. જિનની મૂર્તિઓમાં આ આસન સામાન્ય નથી. આ પ્રકારના આસન યક્ષ અને યક્ષિણીઓની અંગસ્થિતિમાં વપરાય છે. યક્ષિણી ચક્રેશ્વરી અને નિવણી યક્ષિણીના આ પ્રકારના અંગસ્થિતિવાળા શિપ મળ્યા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનધમના પરિચય I ખડ્ગાસન : (કાયેટ્સ") ઉભેલી સ્થિતિમાં આ આસન હૈાય છે. તેના બે પગ વચ્ચે બે આંગળ જેટલું અંતર હોય છે અને તેના બે હાથ બે બાજુએ સીધા લટકતા હેાય છે, પરંતુ હાથ શરીરને સ્પર્શે નહીં તેવી રીતે રાખવાના, સામાન્ય રીતે બધી ઉભેલી જિનપ્રતિમાઓ આ અંગસ્થિતિમાં કરવામાં આવે છે. અજિતનાથ, સંભવનાથ અને અભિનન્દનની આકૃતિઓ ખડ્ગાસનમાં ખાસ કરીને કરવામાં આવે છે. આ આસન કાયાત્સ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે લેાકા તેને કાઉસ્સગથી પણ આળખે છે. જેનામાં છ આભ્યંતર૧૩ તપ છે તેમાંના કાર્યોત્સર્ગ પાંચમા આવશ્યક છે. વજ્રાસન : યાગનુ એક પ્રકારનું આસન. તેમાં જમણા પગને જમણુા નિતંબ નીચે અને ડાબા પગને ડાબા નિતંબ નીચે એવી રીતે રાખવાના કે જેથી તળિયું ઉપરના ભાગમાં રહે. પછી બંને ગાઢણુ એક ખીજાને અડાડી તેની ઉપર એટલે કે જમણા ગાણુ ઉપર જમણા હાથ અને ડાબા ગાંઠણુ ઉપર ડામા હાથ રાખવા અને આંખા બંધ કરવી. આ રીતના આસનને વજ્રાસન કહેવાય છે. : મુદ્રાએ ઃ આસને અમુક પ્રકારની દેહાવસ્થામાં પગની સ્થિતિ બતાવે છે ત્યારે મુદ્રાએ હાથની તેમજ પગની સ્થિતિ બતાવે છે. જૈન દેવવૃંદમાં તીથ કરી વિવિધ મુદ્રામાં રજૂ કરાતા નથી પણ તેમના અનુચરા યક્ષા અને યક્ષિણી જુદી જુદી મુદ્રા ધારણ કરે છે. આવી મુદ્રા હિંદુ અને બૌદ્ધ મૂર્તિઓમાં પણ જણાય છે. જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની મુદ્રાએ તેના વર્ણન સાથે બતાવેલી છે. જો કે તેમાંની કેટલીક મુદ્રા શિલ્પમાં જણાતી નથી. શિલ્પમાં જે મળે છે અથવા જે મળવાની શકયતાઓ છે તે મુદ્રા અહીંયાં બતાવેલી છે. જિન–મુદ્રા : આ સ્થિતિમાં જૈન સાધુએ કાર્યાત્સર્ગમાં ઉભેલા હેાય છે. આ મુદ્રામાં બે હાથ સોધા લટકતા હેાય છે, હાથ શરીરને સ્પર્શે નહીં. તેમ રાખવાના, વળી બે પગની વચમાં અંતર હેાય છે. અંગુઠાની પાસે ચાર આંગળનું અને એડી પાસે થાડુંક છુ' અંતર હોય છે. અર્થાત્ પગની આગળના ભાગમાં ચાર આંગળનુ અંતર અને પાછળના ભાગમાં થાડુંક અ ંતર હાય છે. કાયાત્સગ એટલે “શરીરને ઢીલું રાખવુ.” આ મૂર્તિએ તપના ભાવ વ્યક્ત કરે છે. ચેગમુદ્રા : આ મુદ્રામાં બેઠેલી આકૃતિ હાય છે અને હથેળીએ એક ખીમાં રાખવાની અને તેના આકાર કમળની કળી જેવા થાય અને તે હથેળીઆ ૧૩, પ્રાયશ્રિતા વિનય, વેંચાવચ્ચ, શાસ્રપાન, ધ્યાન અને કાર્ય,ત્સર્ગ આ છે આભ્યંતર તપ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સ. ઉદરની પાસે હાય. અર્થાત્ પદ્માસનવાળીને બેઠા પછી એક હથેળી પ્રતિકૂળ આંગળી રહે તેમ રાખવાની હેાય છે. સમાધિ મુદ્રા તરીકે પણુ ઓળખાય છે. જૈનમૂર્તિ એ જણાય છે. વરસુદ્રા ઃ વરમુદ્રા એટલે વરદમુદ્રા. અર્થાત્ વરદાન આપવાની મુદ્રા. આ અગસ્થિતિમાં આરામથી–સુખાસન-એસે છે અને હાથ ખુલા આગળ પાતા રાખવામાં આવે છે. ક્ષિણી અને વિદ્યાદેવી જેનું વન આગળ આપવામાં આવશે, તેઓ આ મુદ્રામાં હેાય છે. જૈનમૂર્તિ વિધાન હથેળી ઉપર ખીજી આ ધ્યાન મુદ્રા કે આ આસનમાં વિશેષ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ તીર્થકરોની મૂર્તિઓ જેને તીર્થકર ૨૪ છે તેમ કહે છે. આ બધા તીર્થકરોનું અતિહાસિક પ્રમાણ સિદ્ધ કરવું મુશ્કેલ છે. હિંદુઓ અને બૌદ્ધા પણ ૨૪ અવતાર થયા એમ કહે છે. ૨૪ તીર્થકરોએ ઉપદેશ આપે તેમ જેનેની ધાર્મિક માન્યતા છે છતાં પણ ૨૪ તીર્થકરે થઈ ગયા તેમ માનવું હોય તે એટલું જ મનાય કે કેટલાક સમકાલીન હશે અને બીજા એક પછી એક થઈ ગયા હશે. પહેલાં તીર્થકર ઋષભનાથ માટે જુદી જુદી માન્યતાઓ છે તેની પ્રતિમાઓ કુશાણુ સમયની ખૂબ મળે છે તેથી તેનું ઐતિહાસિક અસ્તિત્વ કબુલ રાખવું પડે એમ છે અથવા તીર્થકર ઋષભનાથની માન્યતા એટલી પ્રાચીન તો ગણાય જ. તીર્થકરે જૈન તવોને સાચા અર્થમાં રજૂ કરે છે. તેમનું અસ્તિત્વ બહારની કોઈ અસરને કારણે નથી. જૈનમંદિરમાં ચોવીસે તીર્થકર હોય છે અને રોજની પૂજા માટે તેમને સરખે આદર આપવામાં આવે છે. જૈનમંદિરોમાં તીર્થકરોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. દેવ અને દેવીઓનું ગૌણ સ્થાન હોય છે. હેમચંદ્રાચાર્યના “અભિધાનચિંતામણિમાં દેવતાઓના બે પ્રકાર બતાવ્યા છે (૧) દેવાધિદેવ-તેમાં ઉચ્ચ કોટિના દેવોને સમાવેશ થાય છે અને (૨) બીજો પ્રકાર તે દેવ. તેમાં સામાન્ય દેવ હોય છે. દેવાધિદેવામાં તેણે તીર્થકરોને તેમજ બીજા દે-જે જેનોના જ છે–ને ગણાવેલા છે. બીજા ગણદેવો હિંદુ દેવતાઓમાં પણ જણાય છે. મૂર્તિઓમાં અથવા પ્રાચીન જૈન શિપમાં તીર્થકરોની મૂર્તિઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને એક જ પાષાણમાંથી સમગ્ર તીર્થકરની મૂર્તિ ઉપસાવીને કરી નાંખેલી હોય છે. જૈનધર્મ આજે જીવંત છે તેને કારણે જૈન મંદિરમાં પ્રાચીન મૂર્તિપૂજા પદ્ધતિ જળવાઈ રહેલી છે તેને કારણે મૂર્તિ શાસ્ત્રની ઘણુ સામગ્રી મળી આવે છે. જૈનમંદિરમાં મૂર્તિઓને ક્રમ હોય છે, એક મૂળ નાયક હોય તે પ્રાય; ઋષભાનાથ, સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ કે મહાવીર હોય છે અને તેમની ફરતી બીજી જૈનમૂર્તિઓ ૧ કદાચ હિંદુ અવતારે ૨૪ તેમાંથી જેને અને બૌદ્ધોએ ૨૪ ની સંખ્યા લીધી હેચ એમ લાગે છે. જે આતી વજૂદવાળું હોય તો હિંદુને ૨૪ અવતારને આંકડે વધુ જૂને છે અને આ રીતે ત્રણે ધર્મોએ સામ્ય માટે ૨૪ ની સંખ્યા અવતાર માટે રાખેલા જણાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ સર જૈનમૂર્તિવિધાન હાય છે જે ગૌણુ નાયક ગણાય. આ જૈન દેવતાઓથી ખીજા ગૌણુ દેવતાઓ જેવાં કે યક્ષ, શાસનદેવતા, લક્ષ્મી, ગણેશ વગેરેને પણ મંદિરમાં તેમને યાગ્ય સ્થાન આપવામાં આવે છે. આ રીતે જૈનધર્મીમાં તીથ ંકરનું શ્રેષ્ઠસ્થાન મનાય છે અને તીથ કર રાગમુક્ત હાય છે જ્યારે ખીજા. દેવદેવીઓ રાગયુક્ત હેાઈને તેમના પ્રમેાદ માટે સ્વ" છે તેમ મનાય છે. જૈન આદર્શોમાં સન્યાસીપણું મહત્ત્વનું છે અને તે જ આદર્શ તેની મૂર્તિઓમાં દેખાય છે. જિનની મૂર્તિઓમાં સાધુના સ્વાંગ સ્વસ્થ્ય કે નિર્વસ્ત્ર જણાય છે અને તે યેાગાસનમાં, પદ્માસનમાં કે કયેત્સમાં હેાય છે. એક મત એવા છે કે તીર્થંકરની મૂર્તિ અને દક્ષિણામૂર્તિ શિવમાં ઘણું સામ્ય છે તેથી એમ માનવાને કારણુ છે કે શિવના સંન્યાસીપણાને આદર્શ જૈનધર્મીમાં અપનાવાયા. હાય ! તેવી જ રીતે સંભવ છે કે બંને પર પરાનું મૂળ કાઈ વૈરાગ્યપ્રધાન ધ્યાનલક્ષી સંપ્રદાયમાં હાય ! જિનમૂર્તિ અને બુદ્ધમતિમાં કેટલુંક સામ્ય છે. તેને કારણે સામાન્ય માણસ કઈ મૂર્તિ કેાની છે તે સમજવામાં ભૂલ કરે છે, તો આ બંને મૂર્તિમાં શે ફરક છે? જૈન તીર્થંકરની મૂર્તિએ જૂની કે નવી હાય તા પણ તેમાં શ્રીવત્સનુ ચિહ્ન મૂર્તિની છાતી પર હેાય છે અને મૂર્તિના મસ્તક ઉપર છત્ર હાય છે, પરંતુ મથુરાની પ્રાચીન મૂર્તિએ સિવાયની મૂર્તિઓમાં લાંછન હેાય છે અને તેને કારણે મૂર્તિએ એકદમ આળખી શકાય છે. કુશાણુ સમયની મથુરાની જૈનમૂર્તિ આમાં લાંછન હેતુ નથી, તેથી એમ માનવાને કારણ મળે છે કે પ્રાચીન સમયમાં જૈનમૂર્તિ આને સ્પષ્ટ ચિહ્નથી જુદા પાડવાની જરૂરિયાત જણાઈ ન હેાય, પરંતુ જૈન તીથંકરાની એક સરખા દેખાવની વિવિધ મૂર્તિઓને ઓળખવા માટે મુશ્કેલી ઊભી થતા લાંછનની જરૂરિયાત જણાઈ અને તેથી ગુપ્ત સમય અને તે પછીની તમામ મૂર્તિમાં લાંછન મૂકવામાં આવે છે, જેથી તેને આળખવામાં ભૂલ ન થાય. જો કે કુશાણુ સમયની જૈન મૂર્તિમાં લાંછન હેાતુ નથી તા પણ પાની મૂર્તિમાં કુશાણુ કલાકારોએ સર્પનું છત્ર મૂર્તિ'ના મસ્તક ઉપર બતાવેલું છે, જેથી કાઈપણ મુશ્કેલી વગર પાર્શ્વનાથની મૂર્તિને ઓળખી શકાય છે. પ્રાચીન મૂર્તિ એમાં લાંછન ન હોય ત્યાં જિન મૂર્તિએ ઓળખવામાં ઘણી મુશ્કેલી ઉભી થાય છે, છતાં પણ ઋષભદેવ અને પાર્શ્વનાથની મૂર્તિએ ઓળખી શકાય છે. પણ જે મૂર્તિઓમાં લેખ કોંડારેલા હેાય તેની મદદથી તી કરના નામ જાણી શકાયાં છે. આ લેખ ખૂબજ ટૂંકા હેાય છે. મથુરાના ક`કાલા ટીલામાંથી મળેલા પથ્થરના કઠેડામાં જુદાં જુદાં પ્રતિ જેવાં કે વૃષભ, મેષ (બકરે), મૃગ, Page #52 -------------------------------------------------------------------------- ________________ તીકરની મૂર્તિઓ ક્રૌંચ પક્ષી, હાથી, બાજ પક્ષી, શંખ, સિંહ, કમળ, ગેડ, પાડે, માછલી વગેરે નજરે ચડે છે. જૈનધર્મને પ્રાચીન ગ્રંથ કલ્પસૂત્ર (ઈ. સ. પૂ. ૩૦૦)માં ૨૪ જિનની મૂર્તિઓના ૨૪ લાંછનેની યાદી આપેલી છે, છતાં પણ પ્રાચીન પ્રતિમાઓમાં આ ચિહ્નો મળતાં નથી. વળી મથુરામાંથી મળેલી કુશાણ સમયની તીર્થકરની પ્રતિમામાં યક્ષ કે યક્ષિણે જણુતા નથી પરંતુ માત્ર એક જ જિન–પ્રતિમામાં તેના પાછળના ભાગે યક્ષિણી અંબિકાની આકૃતિ જણાય છે અને તે મથુરામાંથી મળી આવેલી છે. ગુપ્ત સમયની જૈન પ્રતિમાઓમાં શિલ્પીઓએ યક્ષ અને યક્ષિણીઓની આકૃતિઓ અચૂક બતાવેલી છે તેથી સ્પષ્ટ થાય છે કે કુષાણ સમયની જૈન કલામાં લાંછન તેમજ યક્ષની આકૃતિઓ તીર્થકર સાથે કરવામાં ન આવતા અથવા આ. લાંછન કે યક્ષની આકૃતિઓની પદ્ધતિ કુશાણુ સમયમાં જાણીતી નહીં હોય! જિન પ્રતિમાનું બીજુ મહત્ત્વનું લક્ષણ મૂર્તિની સાથેનું ગણધરનું અસ્તિત્વ છે અને ગણધરે મુખ્ય આકૃતિની જમણી અને ડાબી બાજુએ હોય છે. જેના મૂર્તિ શાસ્ત્રના ગ્રંથમાં ગણધરને તીર્થકરાના અનુચરો તરીકે ઓળખાવ્યા છે. આ ગણધરોમાંના કેટલાંકના હાથમાં ચામર, કેટલાંકના હાથમાં સુશોભન માટેના હાર કે અંજલિ મુદ્રામાં હોય છે. મથુરાના પ્રારંભકાળની જિન મૂર્તિઓમાં યક્ષની આકૃતિઓ જણાતી નથી, પરંતુ ગણધરની આકૃતિઓ કેટલીક મૂર્તિઓમાં ધ્યાન ખેંચતી જણાય છે. મથુરા શિલ્પનું બીજું લક્ષણ એ છે કે ઘણુંખરી જિન આકૃતિઓ નિર્વસ્ત્ર બતાવેલી છે. આ લક્ષણથી આ મૂર્તિઓ દિગમ્બર કે વેતાંબર છે તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી, મથુરાની નિર્વસ્ત્ર જિન પ્રતિમાઓ દિગમ્બરની ગણી શકાય નહિ કારણ કે પ્રતિમાઓમાં સ્ત્રી અને પુરુષ ગણુધરે. સવસ્ત્ર છે અને અલંકારોથી શોભતાં બતાવેલા છે. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે કઈ પણ સાધ્વીને આ સંપ્રદાયમાં દાખલ કરી શકાય નહીં. ટૂંકમાં નિર્વસ્ત્ર કે વાવાળા સંપ્રદાયના ભેદ કુશાણ કાળમાં ઉદ્દભવેલા હોય તેમ જણાતું નથી. ગુપ્તસમયમાં જૈન મૂર્તિલક્ષણમાં ઘણે વિકાસ થયેલ જણાય છે. આ સમયની મૂર્તિઓમાં લાંછન તથા યક્ષ અને શાસન દેવતાની નાની આકૃતિઓ કંડારેલી જણાય છે. આ ઉપરાંત છત્ર, એની ઉપર મૃદંગવાદક, છત્રની બંને બાજુએ ગજયુગ્મ અને ધર્મચક્રના પ્રતીકની બંને બાજુએ વૃષભ અથવા હરણું જિન શિ૯૫માં જણાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન મૂર્તિવિધાન આ પ્રકારની મૂર્તિવિષયક લક્ષણે ગુપ્તસમયના ઉતરભાગમાં લખાયેલાં પ્રતિષ્ઠાના ગ્રંથમાં જિનમૂર્તિ માટે બતાવેલા છે. ધર્મચકનું પ્રતીક જૈન પ્રતિમાઓના પ્રારંભકાળથી વિકાસમાં હોય તેમ લાગે છે. કારણ કુશાણ સમયની જિન મૂર્તિએમાં સાદુ ધર્મચક્ર જણાય છે પરંતુ ગુપ્તસમયમાં વૃષભ કે હરણુની આકૃતિઓ ધર્મચકની બંને બાજુએ દાખલ થયેલી જણાય છે. વૃષભનું પ્રતીક ઋષભનાથની સાથે સંકળાયેલું હોય છે. ઋષભનાથનું પ્રતીક વૃષભ છે તેમણે સૌ પ્રથમ ધર્મચક્ર ફેલાવ્યું હતું. બીજા અર્થમાં કહીએ તે તેમણે જૈનધર્મ સ્થાપ્યા હતા. ધર્મચક્રની બંને બાજુએ મૃગલાં તે બૌદ્ધોની અસર હોય તેમ જણાય છે. “અભિધાનચિંતામણિ'માં હેમચંદ્રાચાર્ય ધર્મચક્ર, ચામર, સિંહાસન, છત્ર, પ્રભામંડળ, અશોકવૃક્ષ વગેરે જેનોના દેવી લક્ષણે એકવીસ ગણાવે છે. ગુપ્ત સમય અને ત્યાર પછીની જિન પ્રતિમાઓમાં આ જાણીતા ચિહ્નો-પ્રતીકે જણાય છે. જૈનધર્મ કેટલાંક હિંદુ દેવોને ગૌણ સ્થાને (દેવાધિદેવ તરીકે નહીં પણ દેવેની નીચે) મૂકે છે. આ દે તીર્થકરને આરાધક હોય છે. ગુપ્ત સમયના કેટલાંક હિંદુ શિલ્પમાં આ હકીકત જોઈ શકાય છે જેમકે કંકાલી ટીલા (મથુરા) માંથી મળેલી ઋષભની પ્રતિમાની જમણું અને ડાબી બાજુએ બલરામ સપ છત્ર અને હળ સાથે અને વાસુદેવ તેના સામાન્ય ગણાતાં લક્ષણો-આયુધે શંખ, ગદા (વાંસળી) વનમાલા અને ચક્ર સાથે છે. આ જિન તેના યક્ષ ગોમેધ અને શાસનદેવતા અંબિકાથી નેમિનાથ તરીકે ઓળખાય છે. તે કૃષ્ણ અને બલરામના પિતરાઈ છે. તે સંબંધને ખૂબ ચતુરાઈથી શિપીએ દર્શાવ્યો છે. ગુપ્ત સમયમાં જિન મૂર્તિઓને ભદ્રપીઠમાં કેટલાક ફેરફાર થયે. કુષાણ સમયના ભદ્રપીઠમાં ભક્તોસ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં ધર્મચક્રને વીંટળાયેલા જણાય છે જ્યારે ગુપ્ત સમયના ભદ્રપીઠમાં મૃગલાંની જેડ અને તારા–ગ્રહની આકૃતિઓ નીચેની હરોળમાં કંડારેલી મળે છે. જિનના વંશ અને કુટુંબની વાત સાથે ઈતિહાસ અને પૌરાણિક કથાને મેળ બેસતો નથી. જૈન ગ્રંથે પ્રમાણે ૨૨ તીર્થકરે ઈક્ષવાકુવંશના છે અને માત્ર બે-મુનિસુવ્રત અને નેમિ હરિવંશ કુટુંબને છે. તેઓને જન્મની કથામાં ત્યાગ અને મુક્તિ એક જ પ્રકારની બતાવેલી છે તેથી બધા જ તીર્થકરેનું જીવન એક જ બીબામાંથી પસાર થયેલું હોય તેમ જણાય છે. તેમના જીવનમાં કઈ પણ પ્રકારની નવીનતા કે વૈવિધ્ય જણાતું નથી. ચોવીસ તીર્થંકરે એક જ પ્રકારનું ૨. પ્રતિષ્ઠાસાર લે વાસુનદિ ઈ. સ. ૫૩૬માં થઈ ગયા. Page #54 -------------------------------------------------------------------------- ________________ તીથ કરાની મૂર્તિઓ ૪ જીવન જીવ્યા હાય તેમ લાગે છે. બાહ્ય રીતે જીવન એકસરખુ વ્યતીત કરેલુ લાગે છે છતાં પણ જૈન પૌરાણિક કથા પ્રમાણે તેમાંના કેટલાંકમાં થોડાક ફરક જણાય છે. જિને!નાં નામે, તેમની માતાને આવેલાં સેાળ સ્વપ્ના, લાંછના, યક્ષેા વગેરેમાં વૈવિધ્ય જણાય છે. જૈન પુરાણામાં નિરુ પેલી તેમના જીવનની વિગતામાંથી પૌરાણિક માન્યતા અને સત્ય તારવવાનું મુશ્કેલ બને છે. હેમચંદ્રાચાર્યે જિનના નામે વ્યાકરણ અને પૌરાણિક દૃષ્ટિએ સમજાવવા ઘણા પ્રયત્ન કર્યો છે, કેટલાંક પ્રસંગા-તેમના જીવન સાથે સકળાયેલાને ધ્યાનમાં લઈને નામેાના અર્થ બતાવ્યાં છે, જેમકે ભગવાન નેમિનું નામ “ધર્મચક્રના ઘેરાવા” (નૈમિ) = નેમિ (circumference) પરિધમાંથી તારવેલુ છે. ભગવાન પાનું નામ પશુ તેવી જ રીતે હેમચંદ્ર સમજાવે છે. “તે જ્ઞાનથી બધા વિચારાને સ્પર્શે (રૃતિ) છે.'' અથવા તેની માતા ગર્ભાવસ્થામાં સુતેલી હતી ત્યારે તેણે કાળાસને પેઢ ચાલતા જોયા. આ જ પ્રમાણે પ્રથમ જિન ઋષભનું નામ પણ પૌરાણિક કથાને આધારે સમજાવે છે જેમકે તેની માતાએ તેના જન્મ પહેલાં ચૌદ સ્વપ્ના જોયાં, તેમાં સૌ પ્રથમ વૃષભને જોયા તેથી તેનુ નામ ઋષભ પાડવામાં આવ્યું. જિનની માતાનાં સ્વપ્ના અને જિન જે રીતે સ્વર્ગમાંથી ઉતરીને જન્મ લે છે તેવી જ રીતે બુદ્ધની કથામાં તેની માતા માયાનું સ્વપ્ન અને પછી થયેલા તેના ગર્ભાધાનમાં પણ સામ્ય છે. જૈન પુરાણામાં બધી પૌરાણિક કથાઓ સંકળાયેલી છે અને તે જિનના જીવનમાં પણ વણાયેલી છે. જેમકે શ્વેતામ્બર પ્રમાણે ચૌદમા તીર્થંકર મલ્લિનાથને સ્ત્રી કહેલા છે અને તેથી શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે તેના સ્ત્રી અવતારને સમર્થન આપતી કથાએ હેમચંદ્રન! મલ્લિનાથરિત’ના અ, ૬માં બતાવેલી છે કે મર્લિનાથ તેના પૂર્વજન્મમાં બીજા સાધુએની સાથે તપ કરતા હતા. તપ કરતી વખતે બીજા સાધુઓથી તેમણે કેટલાંક વધારાના તપ છુપાવ્યાં, તેને પરિણામે તેએ સ્ત્રી યોનિમાં જનમ્યા. દિગમ્બર સ ́પ્રદાય શ્વેતા-શ્મરાની આવી ચમત્કારિક વાર્તામાં વિશ્વાસ ધરાવતા નથી. શ્વેતાંબરની આ કથા સ્પષ્ટ રીતે બતાવે છે કે સ્ત્રી અને પુરુષને પેાતાના સંપ્રદાયમાં તપ અને મુક્તિમાં સરખા અધિકાર આપેલા છે. જિનનાં કેટલાંક લાંછને તેમના કુટુંબના ચિહ્ને જેવાં લાગે છે, જેમકે અયાયાનું ઇક્ષ્વાકુ કુટુંબ વૃષભને તેના વાહન તરીકે વાપરતું હતું. ઋષભનાથ તે જ રાજવી કુટુ ળમાંથી ઉતરી આવેલા હોઈને તેમનું ચિહ્ન કે લાંછન વૃષભ રાખેલુ' જણાય છે. તેવી જ રીતે મુનિસુવ્રત અને નેમિનાથનાં ચિહ્નો અનુક્રમે કૂર્મ અને શ`ખ છે. આ ચિહ્નો તેઓ હિર કુટુ ંબના હોવાને કારણે. છે. આ બંને વૈષ્ણવ પ્રતીકેા સાથેના હરિકુલના સંબધ જાણીતા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈનમુતિવિધાન તીર્થકરની મૂર્તિઓ માનવાકારમાં જ હોય છે તેથી તેમાં હિંદુ દેવાની રે મૂર્તિઓની જેમ અસાધારણ સંખ્યામાં મસ્તકે, આંખે, હાથ કે પગ હેતાં નથી. તીર્થકરની મૂર્તિઓ ધ્યાન મુદ્રામાં પલાંઠી વાળીને બેઠેલી અથવા કાર્યોત્સર્ગમાં સીધી ઊભેલી કરવામાં આવે છે. ધ્યાન અને કાર્યોત્સર્ગ મુદ્રામાં વેગનું સ્વરૂપ જણાય છે કારણ જૈનધર્મ તપસ્યામાં માને છે. જેન મૂતિઓ વિષ્ણુની મૂર્તિ શેષશાયિન અને બુદ્ધ (પરિનિર્વાણ)ની જેવી હોતી નથી. અર્થાત જ્યારે પણ શયનાસનમાં બતાવેલી નથી. તીર્થકર અને બુદ્ધ બંને ધ્યાનમુદ્રામાં હોય છે તેમાં ઘણું સામ્ય જણાય છે. છતાં પણ તીર્થકરના વૃક્ષ સ્થળ ઉપર શ્રીવત્સ હેવાને કારણે તે બુદ્ધની મૂર્તિથી જુદી પડે છે, પરંતુ દક્ષિણ ભારતની તીર્થકરની મૂર્તિઓમાં શ્રીવત્સને અભાવ હોય છે. બ્રાહ્મણ ધર્મમાં ત્રિમૂર્તિ હોય છે તેમ જૈન ધર્મમાં ચેમુખ મૂતિઓ (ચારેબાજુ) થવા લાગી અને તે સર્વતોભદ્રદિ પ્રતિમા તરીકે ઓળખાય છે. કુશણ સમયના ઉત્તરાર્ધમાં સર્વતોભદ્ર તીર્થકરની મૂર્તિઓ થવા લાગી. ચારે બાજુએ ક્યા તીર્થકરે રજૂ કરવા તે કાંઈ નિયમ નથી છતાં પણ તીર્થકરની પસંદગી કરાતી. આ લક્ષણ મધ્યયુગના ઉત્તરાર્ધ સુધી ચાલુ રહ્યું. કેટલીક સર્વતોભદ્ર ભૂતિઓમાં મુખ્ય ચાર (જિન)–આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર હોય છે. આવી મૂતિઓ મથુરા, કેસાંબી વગેરેમાંથી મળી આવી છે. તે કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. વીસ તીર્થકરોની યાદી તેમના શાસનદેવતા અર્થાત યક્ષયણક્ષિઓના નામો સાથે નીચે પ્રમાણે આપી છે. કેટલીકવાર દિગમ્બરના મત જુદા પડે છે તે પણ આ યાદીમાં સ્પષ્ટ કરીને બતાવેલા છે. તીથકર યક્ષ યક્ષિણી ૧-ઋષભનાથ ગોમુખ ચકેશ્વરી ૨–અજીતનાથ મહાયક્ષ અજિતબાળા ૩–સંભવનાથ દુરિતારિ (દિ. પ્રજ્ઞપ્તિ) ૪–અભિનંદનનાથ કાલિકા (વજેશંખલા) પ–સુમતિનાથ તુમ્બર મહાકાલિ (દિ. પુરુષદત્તા) ૬–પદ્મપ્રભુ કુસુમ શ્યામા (દિ, મગા) ૭ન્સપાશ્વનાથ માતંગ (દિ. વનન્દિ) શાન્તિ દિ. કાલી) ૮-ચંદ્રપ્રભપ્રભુ વિજય ભૂકુટિ (જ્વાલામાલિની) ત્રિમુખ યક્ષેશ્વર Page #56 -------------------------------------------------------------------------- ________________ કુમાર ગરૂડ ગધર્વ યક્ષેન્દ્ર તીકરની મૂર્તિઓ તીર્થકર યક્ષિણ ૯-સુવિધિનાથ (પુષ્પદન્ત) અજિત સુતારિકા (જિ. મહાકાલી) ૧૦–શીતલનાથ બ્રહ્મા અશોકા (દિ. માનવી) ૧૧–શ્રેયાંસનાથ મનુજ (દિ ઈશ્વર) માનવી (દિ. ગૌરી) ૧૨–વાસુપૂજ્ય ચંડી (દિ. ગાંધારી) ૧૩–વિમલનાથ ષણમુખ | વિદિતા (દિવેટી) ૧૪–અનંતનાથ પાતાલ અંકુશા (દિ અનન્તમતી) ૧૫–ધર્મનાથ કિન્નર કંદર્પ (દિ. માનસી) ૧૬–શાન્તિનાથ નિર્વાણી (દિ મહામાનસી) ૧૭–કુંથુનાથ બલા (દિ. વિજયા) ૧૮-અરનાથ ધારિણું (દિ. અજિતા) * ૧૯-મલ્લિનાથ કુબેર ધરણુપ્રિયા (દિ. અપરાજિતા) ૨૦-મુનિસુવ્રત વરૂણ નરદત્તા (દિ. બહુરૂપણું) ૨૧–નમિનાથ ભૂકુટિ ગાંધારી (દિ. ચામુંડા) ૨૨-નેમિનાથ ગોમેધ અંબિકા (દિ કુષ્માષ્ઠિની) ૨૩-પાર્શ્વનાથ પાર્થ પદ્માવતી ૨૪-મહાવીર માતંગ સિહાયિકા ચોવીસ તીર્થકરોના લાંછને અને જે વૃક્ષ નીચે તેમને કેવળજ્ઞાન થયું હતું તે કેવળવૃક્ષની યાદીમાં દિગમ્બરને મત જ્યાં જુદો પડે છે તે બતાવેલા છે. તીર્થકર લાંછન ચિત્ય વૃક્ષ ૧ ઋષભનાથ ન્યધ (વટવૃક્ષ) ૨ અજિતનાથ હાથી સપ્તપર્ણ ૩ સંભવનાથ અશ્વ ચાલવૃક્ષ ૪ અભિનંદનનાથ કપિ પિયાલવૃક્ષ (વૈશાલીવૃક્ષ) ૫ સુમતિનાથ ચપક્ષી ૬ પદ્મપ્રભુ પદ્મ છત્રાભ ૭ સુપાર્શ્વનાથ સ્વસ્તિક શિરીષ ૮ ચંદ્રપ્રભપ્રભુ ચંદ્ર નાગકેશર ૯ સુવિધિનાથ (પદન્ત) મગર (કરચલ) નાગવૃક્ષ(મલિક્ષ) ૧૦ શીતલનાથ શ્રીવત્સ બિલ્વવૃક્ષ (વે. કલ્પવૃક્ષ દિ. અશ્વત્થ) વૃષ પ્રિયંગુ Page #57 -------------------------------------------------------------------------- ________________ તીર ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્ય ૧૩ વિમલનાથ ૧૪ અનંતનાથ ૧૫ ધર્મનાથ ૧૬ શાંતિનાથ ૧૭ કુંથુનાથ ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રત ૨૧ મિનાથ ૨૨ નેમિનાથ ૨૩ પાર્શ્વનાથ ૨૪ મહાવીર લાંછન ગડા મહિષ વરાહ (વે.) બાજ (દિ. રીંછ) વજ મગ અજ (કરા) નન્યાવ કુંભ ईभ નીલેાત્પલ (દિ. અશેાકવૃક્ષ) શખ ણિ-સપ સિહ જૈનમૂર્તિ વિધાન ચૈત્ય વૃક્ષ તુમ્બર પાટલિકવૃક્ષ (કદમ્બવૃક્ષ) જમ્મુ અત્ય દધિપ (સપ્ત૭૬) નંદીવૃક્ષ તિલકતરૂ આમ્રવૃક્ષ અશેકિવૃક્ષ ચંપકવૃક્ષ આ ચાવીસ તીર્થંકરના વધુ કેવા હેાવા જોઈએ તે અંગે શિલ્પશાસ્ત્રના ગ્રંથા સૂચના આપે છે તે પ્રમાણે પદ્મપ્રભુ રક્તવર્ણના, વાસુપૂજ્ય પદ્મવના, ચંદ્રપ્રભ ચંદ્રના સમાન કાંતિવાળા, નૈમિનાથ નીલવર્ણીના તેમજ મલ્લિનાથ તથા પાર્શ્વનાથ વિનીલ વર્ણના કરવા જણાવેલું છે. બાકીના બધા જિન-દેવતાઓ સુવર્ણના જેવી કાંતિવાળા કરવા એવી સામાન્ય સૂચના આપેલી છે. બકુલ વેતસ (મહા વેણુ) દેવદારૂ શાલવૃક્ષ દરેક તીથંકર ભગવાનને એક એક યક્ષ અને એક એક યક્ષિણી હાય છે. આ રીતે કુલ ચાલીસ યક્ષા અને ચાવીસ યક્ષિણીએ હાય છે. ચોવિસ યક્ષા શાસન દેવતા અને યક્ષિણી તીથ કરાની શાસનદેવીએ ગણાય છે. તીર્થંકરની મૂર્તિઓના વક્ષસ્થળ પર શ્રીવત્સનુ ચિહ્ન હેાય છે. વળી મૂર્તિ ઉપર એક ઉપર બીજું એમ ત્રણ છત્ર હેાય છે. મૂર્તિની બંને બાજુએ ચામરધારી દેવા હાય છે. આ દેવાને તીર્થંકરના પ્રતીહાર તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તિની બંને બાજુએ એટલે કે જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણી તેમજ જેની નીચે તી કરાને જ્ઞાન થયું હેાય તે અશોકવૃક્ષ અથવા બીજુ કોઈ વૃક્ષ કરવામાં આવે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ તીથ કરાની મૂર્તિ એ વળી જિનેશ્વરના આઠ પ્રતિહાર્યું જેમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર હેાય છે. જ્યારે તીથંકરની સ્વતંત્ર મૂર્તિ હોય છે ત્યારે તેની પલાંઠીની નીચે દરેક તીથંકરની નીચે દરેક તીર્થંકરના જુદા જુદા લાંછના એટલે કે ચિહ્નો હાય છે, જેથી મૂર્તિને ઓળખવામાં મુશ્કેલી આવતી નથી. છઠ્ઠા સૈકામાં થઈ ગયેલા પ્રસિદ્ધ જ્યાતિષાચાર્ય વરાહમિહિર બૃહત્સંહિતામાં જિનમૂર્તિના લક્ષણ આપે છે કે “અતાના દેવની મૂર્તિ શાન્ત ભાવયુક્ત કરવી, તેના બાજુ જાનુ સુધી પહેાંચતા હાય અને વક્ષઃસ્થલ ઉપર શ્રીવત્સનું ચિહ્ન અંકિત હાય. દેખાવમાં તરૂણ અને રૂપવાન મૂર્તિ હાવી જોઈએ તે નિર્વસ્ત્ર હાય છે.’’ આ વન અનેક કારણેાસર મહત્ત્વનું છે. સૌ પ્રથમ એ કે વરાહમિહિરના સમયનું એટલે કે છઠ્ઠા સૈકાની જિનમૂર્તિનું આ સામાન્ય વન છે. આજાનુબાહુ વિશેષણ ઉપરથી આ કાયાત્સ` મૂર્તિનું વર્ણન જણાય છે એમ સ્પષ્ટ થાય છે. મૂર્તિને વસ્ત્ર નથી તે ઉપરથી તે દિગમ્બર સંપ્રદાયની મૂર્તિનું વર્ણન છે એમ અનુમાન કરવાનું મન થાય છે, પણ શ્વેતાંબર મૂર્તિમાં માત્ર કૌપીન જેવું કાતરેલું હેાય છે. બુદ્ધની પેઠે આખા શરીરે વસ્ત્ર નથી હાતુ. ટ્રકમાં તીર્થંકરાની મૂર્તિના ત્રણ પ્રકારે જણાવવામાં આવ્યા છે ઃ (૧) સુંદર દેવદેવીઓને કાતરેલા પરિકરવાળી (૨) સાદી ફક્ત પૂજા માટેની (૩) આયાગપટ્ટીમાંની. આ ત્રણેમાં જિન ભગવાનનું કલાવિધાન એક સરખું જ હાય છે. ફ્ક્ત પરિકરે અને આજુબાજુના શિામાં જ સામાન્ય ફેરફાર જણાય છે. જૈન પુરાણા કે જૈન ધર્મગ્રંથેામાં તી કરની મૂર્તિ બનાવવા વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ થતી નથી. તેવી જ રીતે જૈન શિલ્પત્રથામાં માહિતીને અભાવ હેાય છે. ઊલટું આ બધા ગ્રંથે તીર્થં‘કરના આરાધકાની મૂર્તિઓ તેમજ બીજા દેવાની મૂર્તિ કેમ કરવી તેનું વિગતે વર્ણન આપે છે. તેને આધારે જુદા જુદા તી કરાની મૂર્તિએ કેમ કરવી તે જોઈએ : (૧) આદિનાથ અથવા ઋષભનાથ : જિનના લાંછના કે પ્રતી! પ્રવચનસારાહારમાં આપેલા છે તેમાં જણાવેલું છે કે પહેલા તીર્થંકરનું ચિહ્ન વૃષભ છે. વૃષભના લાંછન ઉપરાંત તેમનુ બીજુ` ચિહ્ન ધર્મચક્ર છે. બધા તીર્થંકરાને અમુક અમુક વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલુ છે. પ્રથમ તીર્થંકરની સાથે જૈ. ૩ આજ્ઞાનુજમ્યવાદુ: શ્રીવત્સારૢ: પ્રશાન્તમૂર્તિશ્ર । વિવાસાસ્તફળો વાંધ ાડતાં તેવઃ || ૬૭ (અ. ૪、.) ૪ ' ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ નમૂર્તિવિધાન ન્યધ વૃક્ષ અર્થાત વટવૃક્ષ સંકળાયેલું છે. મૂર્તિને લગતાં જિનના બીજા લક્ષણોમાં ગોમુખ નામને યક્ષ અને યક્ષિણી ચક્રેશ્વરી અથવા અપ્રતિચકા છે. ગ્રંથના આધારે ઋષભદેવની એક બાજુએ ભરત અને બીજી બાજુએ બાહુબલી નામના ભક્તો છે. જૈનધર્મના તીર્થકર ઋષભદેવ પ્રથમ ભગવાન હોવાથી તેમને આદિનાથ પણ કહેવામાં આવે છે. વળી તેમને વૃષભનાથ તરીકે સંબોધવાનું જૈનધર્મ ગ્રંથમાં જણાવેલું છે. ભારતમાં આજ સુધી પ્રાપ્ત થયેલી આદિનાથની મૂર્તિઓ કે જે સંગ્રહસ્થાનમાં સચવાયેલી છે કે મંદિરમાં પૂજાય છે તેમાં ઉપર પ્રમાણેના તમામ લક્ષણો હેય છે. પહેલા તીર્થકરની એટલે કે ઋષભદેવની પ્રતિમાના ભદ્રપીઠના આગળના ભાગમાં મધ્યમાં વૃષભનું ચિહ્ન અંકિત કરવામાં આવેલું જણાય છે. પ્રતિમાની ડાબી બાજુએ છેડે યક્ષિણી ચકેશ્વરી છે, તેણે ગરૂડ ઉપર સવારી કરેલી છે અને તેના હાથમાં ચક્ર છે. કેટલીક જિન પ્રતિમાઓ ઊભેલી પણ કરવામાં આવેલી છે. આ પ્રતિમાઓ નિર્વસ્ત્ર છે તેમાં સિંહાસન કે સિંહનું પ્રતિક પણ નથી. જૈનધર્મના ઈતિહાસમાં ઋષભનાથ કે વૃષભનાથને જૈન ધર્મના સ્થાપક કહેલાં છે. તે અંગે વિગતપૂર્ણ ઈતિહાસ દિગમ્બરોના આદિપુરાણમાં સચવાયેલો છે. આ ઉપરાંત કલ્પસૂત્ર અને તાંબરના “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પણ ઇતિહાસ છે. આ ગ્રંથના રચયિતા શ્રી હેમચંદ્ર છે બ્રાહ્મણપુરાણ માં એટલે કે હિન્દુધર્મમાં ઋષભદેવને વિષ્ણુના એક અવતાર માનવામાં આવ્યા છે તેવાં ઉલેખ ભાગવત પુરાણ, અગ્નિ અને વરાહ પુરાણમાં મળી આવે છે. ઋષભદેવનું પ્રતીક વૃષભ અને તેનું મોક્ષનું સ્થાન કૈલાસ હોવાને કારણે તેને શિવની સાથે સાંકળવામાં આવે છે. આ દેવની સાથે ઋષભદેવને ગમે તે રીતે સાંકળેલા હોય તો પણ એટલું તે સ્પષ્ટ છે કે તેઓ જૈન ધર્મના પ્રચારક હતા તેની મૂર્તિને બ્રાહ્મણધર્મની કોઈપણ મૂર્તિ સાથે સંબંધ નથી. વૃષભના પ્રતીકથી જ તેમના નામ વૃષભનાથને ખ્યાલ આવે છે. બધા તીર્થકરોની માતાઓની જેમ ઋષભદેવની માતાએ પણ કેટલાંક સ્વપ્નાઓ જોયા હતા. તેમાં સૌ પ્રથમ તેણીએ વૃષભ જ હતા અને તેથી જ આ જિનનું નામ વૃષભનાથ કે ઋષભનાથ રાખવામાં આવેલું છે. આથી લાંછનમાં વૃષભને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે બીજું બધાં તીર્થ કરેની માતાએ સ્વપ્નમાં સૌ પ્રથમ હાથીને જોયા હતા. ઋષભેદવને યક્ષ ગોમુખને પણ વૃષભ જેવું મુખ કરવામાં આવે છે. આ રીતે વૃષભદેવ સ્પષ્ટરીતે વૃષભના મૂળમાંથી ઉદ્ભવેલા છે. જિનની Page #60 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરની મૂતિએ યક્ષિણી ચક્રેશ્વરી વિષ્ણુની પત્ની વૈષ્ણવી જેવી દેખાય છે. આમ શિલ્પમાં બ્રાહ્મણધર્મને બે મહાન દેવ શિવ અને વિષ્ણુ ઉપર આદિનાથની શ્રેષ્ઠતા અને મહાવિજય બતાવેલા છે. (૨) અજિતનાથઃ બીજા તીર્થકર અજિતનાથ ગણાય છે. જેન ગ્રંથે પ્રમાણે તેમનું પ્રતીક હાથી છે. તેમની માતાએ જે સ્વને જેમાં તેમાં હાથી મુખ્ય હોવાથી આ લાંછન રાખવામાં આવ્યું છે. બીજાં પ્રતીકોમાં સપ્તપર્ણનું કેવળવૃક્ષ પણ અજિતનાથ સાથે જોડાયેલું છે. અજિતનાથ ભગવાનની પ્રતિમા ઊભી કે બેઠેલી ધ્યાનસ્થ હોય છે. જૈન પરિભાષા પ્રમાણે “ખડ્રગાસન મૂતિ” તરીકે તે ઓળખાય છે. શાસ્ત્રકારે પણ તેમ જણાવે છે. તેમના કેટલાંક પરિકરમાં યક્ષ યક્ષિણી વગેરેને અંક્તિ કર્યા હેવાનું માલૂમ પડે છે. જેમ લાંછન આવશ્યક હોય છે, તેમ યક્ષયક્ષિણી પરિકરમાં અવશ્ય કરવામાં આવે છે. અજિતનાથ સાથે યક્ષ મહાયક્ષ નામે અને તેની સાથે યક્ષિણી અજિતાબાલા હોય છે. જૈનશાસ્ત્રના ગ્રંથમાં આ યક્ષ અને યક્ષિણને ઉલેખ છે. અજિતનાથ ખગ્રાસનમાં હોય છે. અર્થાત તે બે હાથ લટક્તા રાખીને ઊભેલા હોય છે. તેના ચામરધારી સગરચક્રી નામે છે. શિલ્પમાં શાસ્ત્રીય ગ્રંથાનાં વર્ણન પ્રમાણે અજિતનાથની મૂર્તિઓ કરવામાં આવે છે. સામાન્ય રીતે અજિતનાથ જિનની બેઠકની નીચે હાથીનું ચિહ્ન હોવું જોઈએ અને તેમની બેઠકની બંને બાજુએ યક્ષ અને યક્ષિણીની પ્રતિમાઓ કંડારેલી હોવી જોઈએ. પરંતુ દેવગઢના કિલ્લામાંથી મળેલી અજિતનાથની પ્રતિમા ખગ્ગાસનમાં છે પણ વિશેષમાં તેમાં બંને બાજુએ ચામરધારી અને તેની આગળના ભાગે બે ભક્તો છે. જૈન ગ્રંથમાં અજિતનાથનું નામ અને તેમનું પ્રતીક જાણીતાં છે. જિનની માતાએ તેના કેટલાંક સ્થાનોમાં હાથીને જયે. હાથી ભારતમાં રાજવીના વૈભવ તરીકે જાણીતું છે. તેના જન્મ પછી તેના પિતાના તમામ શત્રુઓને જિતી લેવામાં આવ્યા હતા તેથી તેનું નામ “અજિત” પાડવામાં આવ્યું. તેમનું પ્રતીક હાથી છે અને યક્ષના હાથમાં યુધ્ધને સાધનો જેવાં કે ભાલે, અંકુશ, ગદા વગેરે આપેલા છે અને યક્ષિણીના હાથમાં પાશ, અંકુશ વગેરે સાધનો સાંસારિક વિજયને ભાવ બતાવે છે. જ્યારે યક્ષના હાથમાં રૂદ્રાક્ષની માળા છે. વરદમુદ્રા અને અભયમુદ્રા યક્ષિણીના હાથમાં આપેલાં છે જે આધ્યાત્મિક વિજય બતાવે છે. (૩) સંભવનાથ ત્રીજા તીર્થકર સંભવનાથ છે, તેમનું સંભવનાથ નામ શાથી પડયું તે માટે શાસ્ત્રકારે કેટલીક કથાઓ આપે છે. તેમનું લાંછન અબ્ધ છે. તેમના Page #61 -------------------------------------------------------------------------- ________________ પર જૈનમૂતિવિધાન યક્ષ અને યક્ષિણી અનુક્રમે ત્રિમુખ અને દુરિતારિ તરીકે જાણીતાં છે. જૈન ગ્રંથે પ્રમાણે સંભવનાથે કેવળજ્ઞાન શાલવૃક્ષ નીચે મેળવ્યું. તેના ચારધારી સત્યવીર્ય નામે છે. જિનના કુળ સંબંધી જૈન ઇતિહાસમાંથી આપણને માહિતી ઉપલબ્ધ થાય છે. તેના પિતા દઢરાજ નામે રાજ હતા તેની માતા સુષેણ નામે હતી. તેમનો જન્મ શ્રાવસ્તીમાં થયેલે કહેવાય છે. તેમના નામ વિશે જૈન ગ્રંથોમાં રસદાયક હકીક્ત છે. તેના પિતા–રાજા પિતાને રાજ્ય વિસ્તાર મરકીના રોગને કારણે ઉજજડ થઈ ગયે હતું તેના કારણે તે નિરાશ થઈ ગયા હતા. આ જ સમયે તેને ત્યાં પુત્રજન્મ થયાના આનંદદાયક સમાચાર મળ્યા. તેથી તેને થયું કે હવે સારો સમય આવે તેવો સંભવ છે તેથી બાળકનું નામ પણ સંભવ પાડવામાં આવ્યું. જિનનું પ્રતીક અશ્વ છે. ભારતમાં અશ્વને મંગળ ચિહ્ન તરીકે ગણવામાં આવે છે. યક્ષનું પ્રતીક ળિયે છે. સંસ્કૃતમાં સર્વતોભદ્ર (ચારે બાજુએથી) શુકનિયાળ શબ્દ છે. યક્ષિણીનું નામ દુરિતારિ છે જેને અર્થ “દુશ્મનને વિજેતા” થાય છે. તેના પ્રતીક વરદમુદ્રા સર્પ અને અભય છે. શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૩-સગ–૧)માં શ્રી સંભવનાથને માતાનું નામ સેનદેવી અને પિતાનું નામ જિતારિ આપેલું છે. રાજા ઈવાકુ કુળના અને શ્રાવસ્તી નામે નગરીમાં રાજ્ય કરતા હતા. પ્રભુ સંભવનાથ ગર્ભમાં હતા ત્યારે શંબા (શીંગ)નું ધાન્ય ઘણું થયું હતું તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા સંભવનાથ એવું નામ પાડયું. (પૃ. ૧૦) આ તમામ પ્રતીકે માંગલિક વિચાર અથવા શુભ આશય બતાવે છે. સંભવનાથની ખૂબ ગેડી પ્રતિમાઓ મળી આવી છે પરંતુ જે થોડીક મળી આવી છે તેમાં મૂર્તિ શાસ્ત્રની કલા જણાય છે અને જૈનશાસ્ત્રીય ગ્રંથેની વ્યાખ્યા આપતા હોય તેવા સૂત્ર સમાન તે છે. સંભવનાથ તીર્થકરના પરિકર નીચે લાંછન તરીકે ઘોડે અને બન્ને બાજુ ખૂણા ઉપર યક્ષસ્થંક્ષિણમાં કોતરવામાં આવે છે. કેટલાંકમાં તો તોરણ, ચામરધારી દે, ઈ, નવગ્રહ વગેરે કંડારેલા જણાય છે. (૪) અભિનન્દનનાથ : ચેથા તીર્થકર અભિનન્દનનાથનો વર્ણ સુવર્ણના જેવો હોય છે તેમને લાંછન વાનર (કપિ) હોય છે. જુદા જુદા જૈન ગ્રંથમાંથી એકત્ર કરવામાં આવેલા ચેથા તીર્થકરના મૂર્તિવિષયક ચિહ્નોમાં વૃક્ષ કરવામાં આવે છે. જે વૃક્ષ નીચે તેમને કેવળજ્ઞાન થયું તે રાયણનું વૃક્ષ છે. બીજા ગ્રંથે પ્રમાણે તે વૈશાલિવૃક્ષ છે. આ વૃક્ષ નીચે તે કાયોત્સર્ગ કરીને રહ્યા. અર્થાત તે ખગાસનમાં ઊભેલા છે. અભિનન્દનનાથના શિલ્પમાં આ બધા પ્રકારના ચિહ્યો છે પરંતુ આ જિનની આકૃતિઓ ખૂબ ઓછી મળે છે. આ પ્રભુના શાસનદેવતા તરીકે સ્થમા Page #62 -------------------------------------------------------------------------- ________________ તીથકની મૂર્તિઓ પ૩ ક્રાંતિવાળા યક્ષ હાથીના વાહન ઉપર બેસનાર છે. તેની બે દક્ષિણભુજાઓમાં બીરૂ અને અક્ષસૂત્ર ધારણ કરે છે. તેની બે વામ ભુજાઓમાં નકુલ અને અંકુશ રાખનાર યક્ષેશ્વર નામે યક્ષ છે. નિત્ય પ્રભુપાસે રહેનારી શાસનદેવતા નામે કાલિકા. ધર્મ ધિકારીઓના જૈન ઇતિહાસ પ્રમાણે અભિનન્દનનાથનું જન્મ સ્થળ અયોધ્યા છે. અને વંશ ઈવાકુ છે, તેના પિતા નામે રાજા સંવર અને રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. એક હજાર સાધુઓની સાથે તે મોક્ષ પામ્યા. સુપાર્શ્વનાથ સિવાયના પહેલા અગિયાર તીર્થકરેએ સાધુઓના સમૂહમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તેના પ્રતીકની ચર્ચા કરતાં કેટલીક મુશ્કેલી ઉભી થાય છે. તેમનું મુખ્ય પ્રતીક કપિ છે. તેને પ્રતીકને હરિ –વાંદરાના અર્થમાં જિનની માતાઓના સ્વપ્નોમાંનું એક લઈએ તે તેની યોગ્યતા બરાબર સમજાય છે. પણ સંસ્કૃતમાં હરિને અર્થ સિંહ પણ થાય છે. સિંહ મહાવીરનું પણ પ્રતીક છે. યક્ષ અને યક્ષિણીના લક્ષણથી આ જિન ઓળખી શકાય છે. યક્ષનું નામ ઈશ્વર અને યક્ષિણી કાલી નામે છે. આ બંને શિવ ધર્મના દે છે અને બ્રાહ્મણધર્મમાંથી લીધેલા જણાય છે. જિનના કપિને શિવ અથવા ઈશ્વરના કપિના અવતાર સાથે જોડવામાં આવે છે. તેના નામનું યથાર્થ પણે જૈન ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. તે પ્રમાણે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજય અને નગરી સર્વ અભિનંદ (હર્ષ) પામ્યા હતા તેથી માતાપિતાએ તેમને અભિનન્દન નામ આપ્યું કારણ ઈન્દ્ર અને બીજાઓ તરફથી તેને અભિનન્દન મળતા રહેતાં હતાં. (૩મિનાતે રેવેન્દ્રાવિમિરિત્યમિનનઃ !) (૫) સુમતિનાથઃ પાંચમાં તીર્થકર સુમતિનાથના માતા મંગળાદેવીએ કચપક્ષીના ચિહ્નવાળા સુવર્ણવર્ણ પુત્રરત્નને જન્મ આપ્યું. આ તીર્થકરની શાસનદેવી મહાકાલી છે. જૈન સાહિત્યમાંથી તેનું પ્રતીક કૌંચ અથવા રક્તહંસ જાણી શકાય છે. તેના સંબંધી કેવળવૃક્ષ પ્રિયંગુ છે. તેના યક્ષ અને યક્ષિણીઓ તુમ્બુરૂ અને મહાકાલી છે. તેમને ચામરધારી મિત્રવીર્ય છે. તેમના શિરે મૂર્તિ શાસ્ત્રને લગભગ મળતા આવે છે. પરંતુ બીજાં જિનની મૂર્તિઓ કરતાં આ મૂર્તિ કાંઈ જુદી પડે છે, તેને શિપમાં બંને બાજુએ ફૂલના હાર અથવા મૃદંગ લઈને ઉડતી આકૃતિઓ હોય છે અને કવચિત તેના ફરતી બીજા જિનની નાની નાની પ્રતિમાઓ હોય છે જે મુખ્ય મૂર્તિની સાથે મળીને કુલ ૨૪ ની સંખ્યા થાય છે. તેનું સિંહાસન શબ્દ પ્રમાણે બે સિંહયુગ્મથી બનેલું જણાય છે. મુખ્ય પ્રતિમાની બંને બાજુએ હાથીયુગ્મ જળને અભિષેક કરતાં અથવા ઉપરના ભાગે ઊભેલા બતાવેલા છે. જિનના મુખ્ય લાંછન ઉપરાંત તેના ભદ્રપીઠ ઉપર ચક્રનું ચિહ્ન છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂતિ વિધાન મૂર્તિના પગની નીચે દાતાની મૂર્તિ છે. ઉત્તરભારતમાં ઘણે સ્થળેથી સુમતિનાથની મૂર્તિ મળી આવી છે. ૧૪ સુમતિનાથનું જન્મસ્થળ અને તેમના માતાપિતાની વિગતા જૈન પરંપરાગત ઇતિહાસમાં બતાવેલી છે. તેમનુ' જન્મસ્થળ અયોધ્યા (સાત) હતું. આ નગરીમાં ઇક્ષ્વાકુ વશમાં તિલકરૂપ રાજા નામે મેઘરથ તેમના પિતા અને માતાનું નામ મંગલા હતું. તેમણે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કઈ પાલખીમાં તેમને લઈ જવાતા તે તમામ વિગતા ઉત્તરપુરાણમાંથી મળી આવે છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પ` ૩ –સ` ૩ પ્રમાણે અભયંકર! નામની શિખિકા ઉપર આરૂઢ થઈને સૂર, અસૂર અને મનુષ્યોની સાથે સહસ્રામ્રવનમાં પ્રભુ પધાર્યા. દરેક તીથ કર શા માટે તે નામથી ઓળખાય છે તે દરેકની જુદી જુદી કથાઓ આપેલી છે. તે પ્રમાણે આ બાળકે સુમતિનાથના જન્મ પહેલાં તેના માતાની સુમતિ (બુદ્ધિ) ખૂબ તીક્ષ્ણ હતી. રાણીની તેજસ્વિતા સાબિત કરવા માટે બીજી કથા સાલેમનન ન્યાયને મળતી પ્રચલિત છે. એક વૃધ્ધ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા ત્યારે તેને બે પત્ની હતી, બંને વચ્ચે એકજ પુત્ર હતા. તે પુત્ર કેને તે ઝગડા પતાવવા તેઓ રાણી પાસે ગઈ તેણે સેલેામનની જેમજ હુકમનામું ફરમાવ્યું કે મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેમના જન્મ થાય તે પછી અશોકવૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદના નિÖય કરશે પુત્રની ખરી માતા કાળક્ષેપ સહન કરી શકી નહી. તેથી ધાર્યું. પરિણામ આવ્યું. જિનનું લાંછન હંસ છે જે સત્સ્વતી બુદ્ધિની દેવીનુ પણ પ્રતીક છે. તીર્થંકરના જીવનની પાછળ “સુમતિ” સારી બુદ્ધિના મધ્યવતી વિચાર રજૂ થાય છે. કેટલાક તો કાના નામ માટે વાસ્તવિક ચીજોને પ્રતીક તરીકે મૂકવામાં આવે છે, જેમકે તીર્થંકર ચંદ્રપ્રભનું પ્રતીક ચંદ્ર બીજના આકારનેા ચંદ્ર હાય છે . (ચ ંદ્રપ્રભ એટલે ચંદ્રની પ્રભા જેવું). ૬. પદ્મપ્રભ્ર ઃ જૈન ગ્રંથે! છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનુ મૂતિશાસ્ત્રના ચિહ્નન તરીકે રાતું કમળ જણાવે છે. તેમના કેવળજ્ઞાન માટેનું વૃક્ષ છત્રાભ છે. તેમના યક્ષ કુસુમ અને શાસનદેવી સ્યામા છે. દિગમ્બર પ્રમાણે નેવેગા છે. તેમના ચામરધારી તેમના સમકાલીન રાજા યમદ્યુતિ છે. સાહિત્ય અને શિલ્પમાં સરખી વિગતા મળે છે પદ્મપ્રભુની સ ંખ્યાબંધ પ્રાચીન અર્વાચીન પ્રતિમ આ મળી આવે છે. મૂર્તિવિધાનની દૃષ્ટિએ જોઈએ તા ઉપરના વર્ણન પ્રમાણે મૂતિઓનું વર્ણન મળતુ આવે છે. તેમાં સિહાસન બતાવતા તેમના ભદ્રપીઠ નીચે બે સિહે છે. જૈનપુરાણો પ્રમાણે તેમનું જન્મસ્થાન કૌશામ્બી છે. તેના પિતાનું નામ ધરણુ અને Page #64 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરની મૂર્તિઓ ૫૫ માતાનું નામ સુસીમા છે. તેનું નામ માટે બે સ્પષ્ટીકરણ કરેલા છે. એક તેને વર્ણ રક્તકમળ જેવો હેઈને તેનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું હતું. બીજું તેની માતાના ગર્ભમાં જ્યારે જિન હતા ત્યારે માતાને પદ્મની શય્યાને દેહદ થયે હતો. તેમની વ્યક્ત કરેલી ઈચ્છાને સંતોષવામાં આવી તેથી તેનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું. તેને યક્ષનું નામ કુસુમ છે જેને અર્થ પણ પુષ્પ થાય છે. આ રીતે તેના નામ પ્રમાણે તેના પ્રતીકે જણાય છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિતમાં પદ્મપ્રભની શાસનદેવતા અમૃતા બતાવેલી છે. ૭. સુપાર્શ્વનાથ : શાસ્ત્ર પ્રમાણે સાતમા તીર્થકર સુપાર્શ્વનાથનું લાંછન સ્વસ્તિક કહેવાય છે. આ ઉપરાંત કેટલાંક ગ્રંથમાં સર્પનું ચિહ્ન સુશોભન માટે વધારાનું બતાવવામાં આવેલું છે. ગ્રંથો પ્રમાણે સર્પની ફણાની સંખ્યા માટે સ્પષ્ટ નિયમ છે. ફણાની સંખ્યા એક અથવા પાંચ હેય છે. તેમનું કેવલવૃક્ષ શિરીષ છે. તેમના યક્ષ અને યક્ષિણુંઓ માતંગ અને શાંતિ અનુક્રમે છે. જ્યારે દિગમ્બર પ્રમાણે વરનદિ અને કાલી છે. તેમને ચામરધારી ધર્મવીર્ય નામે છે. પુરાણના આધારે સુપાર્શ્વનાથના પિતા ક્ષત્રિય રાજા સુપ્રતિષ્ઠ હતા. તેની માતા રાણી પૃથિવી નામે હતી. તેમનું જન્મસ્થળ વારાણસી અને રાજયપ્રદેશ કાશી હતું. બીજા તીર્થકરોની જેમ તેણે પાંચહજાર સાધુઓ સાથે મોક્ષ મેળવે. શિલ્પમાં સુપાર્શ્વનાથ કાં તો એકલા અથવા સમૂહમાં રજૂ કરાતાં હોય છે. સુપાર્શ્વનાથની મૂર્તિના મુખ્ય લક્ષણમાં પાંચ સર્ષની ફણા હોય છે. જ્યારે પાર્થ નાથમાં સાત ફણું હોય છે. કેટલીકવાર પાંચ ફણ કે સાત ફણા કઈ મૂર્તિ માં હોય છે તે જ્ઞાનના અભાવે પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની મૂર્તિઓમાં ભૂલ થતી હોય છે. આ જિન મૂર્તિને ઓળખવા માટે બીજુ એક ચિહ્ન સ્વસ્તિકનું હોય છે. તેમનું નામ સુપાર્શ્વનાથ કેમ પડયું તે માટે કહેવાય છે કે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતાની બંને બાજુએ ખૂબ સુંદર દેખાવની થઈ તેથી રાજાએ પ્રભુનું સુપાર્શ્વ એવું નામ પાડ્યું. રોમન વાર્થવસ્થ સુપાર્શ્વ (હેમચંદ્ર) અનુશ્રુતિ પ્રમાણે તીર્થકરની માતાને તેના શરીરની બંને બાજુએ રક્તપિત્ત કોઢ થયેલ હતો. આ ભયંકર રોગ બાળકના જન્મ પહેલાં મટી ગયો હતો તેથી તે સઃ (સારી) પાશ્વ (બાજુ) નામે ઓળખાયા. આ તીર્થકરનું સ્વસ્તિક ચિહ્ન પણ ધ્યાન ખેંચે તેવું છે કારણ સ્વસ્તિક મંગળચિહ્નોમાંનું એક ગણાય છે. ૮. ચંદ્રપ્રભઃ બીજી મૂર્તિઓ કરતાં ચંદ્રપ્રભની મૂર્તિ જુદી હોય છે. માતા લમણાદેવીએ ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવણું પુત્રરત્નને જન્મ આપે. તેના પિતાનું નામ રાજા મહાસન હતું એમ જૈનગ્રંથોમાંથી જણાય છે. તેનું લાંછન ચંદ્ર કે Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિ વિધાન બીજને ચંદ્ર છે. જે વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું તે વૃક્ષ નાગકેશર છે. તેના યક્ષ અને યક્ષિણીએ અનુક્રમે વિજય અને ભ્રકુટિ છે. કેટલાંકના મતે ભકટને બદલે જ્વાલામાલિની યક્ષિણી હેાય છે. તેને માન આપતા ચામરધારી દાનવી છે. જિન ચંદ્રપ્રભના ઘણા સુંદર શિલ્પના નમૂનાઓ મળી આવ્યાં છે આ બધા નમૂનામાં શિલ્પવિષયક પ્રથામાં અથવા જૈન શાસ્ત્રીય ગ્રંથામાં જિનનું જે વન મળે છે તે પ્રમાણે ચદ્રપ્રભની મૂર્તિઓમાં જણાય છે. ભારતના શિલ્પીઓએ મદામાં ભક્તોની જરૂરિયાત અને પૂજારીની માંગ પ્રમાણે મૂર્તિ કંડારેલી છે. શિલ્પમાં જિનની બે પ્રકારની આકૃતિએ મળે છે એક ખેડેલી અને બીજી ઊભેલી, જેમાં મુખ્ય આકૃતિ-તીર્થંકર, તેના યક્ષ-યક્ષિણીએ અને ચામરધારીએથી વીટળાયેલી હેાય છે. તેના નામ અને લાંછન સ્વયં સ્પષ્ટ છે. તેનું નામ ચંદ્રપ્રભ છે. કારણ તેનું તેજ (પ્રભા) ચંદ્ર જેવુ` છે. ખીજી પણ કથા તેના નામ સંબધી પ્રચલિત છે. તેના જન્મ પહેલાં તેની માતા ચંદ્રપુરીજના રાજપૂત રાજાની પત્નીને સામ (ચંદ્ર)નું પાન કરવાનું દેશદ થયું”, સ તેની તૃષ્ણાને શાંત પાડવા એક રાત્રે તેના હાથમાં પાણી ભરેલી તાસક મૂકવામાં આવી. આ તાસક એવી રીતે ગે!ઠવવામાં આવી હતી કે તે પાણીમાં ચંદ્રનુ પ્રતિબિંબ પડે. જ્યારે બાળકના જન્મ થયા ત્યારે તે ચંદ્રના જેવે તેજસ્વી અને શ્વેત જણાયા તેને કારણે તેનું લાંછન ચંદ્ર થયું અને તે ચંદ્રપ્રભ તરીકે ઓળખાય છે. આથી ચંદ્ર તેમનું લાંછન છે એ જાણીતી હકીકત છે કે જિનની માતાને થતાં સ્વપ્નામાં ચંદ્રના સ્વપ્નના સમાવેશ થાય છે. ૯. સુવિધિનાથ : નવમા તીર્થંકરના બે નામ છે એક સુવિધિનાથ અને બીજુ નામ પુષ્પદન્ત છે. તેના પ્રતીક સંબધી પણ થાડેાક વિવાદ છે. કેટલાકના મતે પ્રતીક મકર છે. તે મગરના ચિહ્નયુક્ત શ્વેતવર્ણવાળા છે. ત્યારે ખીના મતે પ્રતીક કરચલા છે. તેના યક્ષ અને યક્ષિણી અજિત અને સુતારાદેવી અનુક્રમે છે. દિગમ્બર સુતારીદેવીને બદલે મહાકાલી યક્ષિણી કહે છે. ચામરધારી મધવતરાજ નામે છે. જે ધાર્મિક વૃક્ષ નીચે તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે એક મત પ્રમાણે નાગવૃક્ષ છે અને ખીન્ન મત પ્રમાણે મલ્લિવૃક્ષ છે. ત્રિષ્ટિશલાકાપુરુષ ચરિત પ્રમાણે આ તીર્થંકરનું જન્મસ્થળ કાકન્દનગર હતું તેમ જાણી શકાય છે. તેના પિતા સુગ્રીવ નામે રાજવી હતા અને તેની માતા રામાદેવી નામે જાણીતી હતી. તેનું નિર્વાણુ સ્થળ સમેત શિખર અથવા પારસનાથ પત કહેવાય છે. ૪. બનારસ જિલ્લામાં ચંદ્રાવતી પણ કહેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોની સ્મૃતિ એ સુવિધિનાથની મૂર્તિ એક બીન તીર્થંકરાના મુકાબલે જૂજ મળે છે. આ જિન બીન્ન ત્રેવીસ તીર્થંકરની સાથે સમૂહમાં હેાય છે. કેટલાક શિલ્પમાં તેના બધા લક્ષણામાં લાંછનમાં ફરક જણાય છે. તેમાં કરચલાનું પ્રતીક દેખાય છે. તીર્થંકરના બંને નામેાના મૂળ જૂદા જણાય છે. સુવિધિનાથનું નામ પાડવાનું કારણુ કે જ્યારે રાજવંશના સંબધીઓ આંતરિક યુદ્ધ કરી રહ્યા તે પછી યુદ્ધને અ ંતે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. વ્યસ્ત કુટુંબોએ માટે તેના જન્મ વિધિ સ્થાપનારા પુરવાર થયા. તીથંકરનું બીજુ નામ પુષ્પદંત એમ વ્યક્ત કરે છે કે જિનન! દાંત પુષ્પની કળી જેવા દેખાતા હતા. તેના નામને હેતુ પ્રથમ દૃષ્ટિએ સમસ્યારૂપ છે, સ્પષ્ટ નથી તેવું જ તેના લાંછન માટે જેમકે મગર કે કરચલે કોઇપણ જિનની માતાએ સ્વપ્નમાં જોયેલાં નથી, તેના પિતા કાકન્દીના રાજવી હતા. કાકન્દી કાકન્દનગરથી પણ ઓળખાય છે. જો કે સંસ્કૃતમાં કિષ્કિન્ધાનગર તરીકે જાણીતુ છે. તેના પિતાનું નામ સુગ્રીવ અને માતાનું નામ રામા છે. આ બધાં નામેા રામાયણ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે. રામાયણની કિષ્કિન્ધા નગરી દરિયા કિનારે છે તેથી જળચર પ્રાણી કાચો કે મગર આ તીર્થંકરનું પ્રતીક બને છે. તેના યક્ષનુ વાહન પણ જળચર ધૂમ છે, અને તેની યક્ષિણી સુતારાદેવીની પાસે કુંભ છે જે પાણીની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર સર્ગ ૭ (૫Ć-૩) માં તીર્થંકરના નામ વિશે નાંધેલું છે કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતા સર્વ વિધિમાં કુશળ થયા હતા તેથી ‘સુવિધિ' અને પુષ્પના હદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી ‘પુષ્પદ ત’ એ પ્રમાણે પ્રભુનાં બે નામ માતાપિતાએ મેટા ઉત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યો. ૫૭ ૧૦ શીતલનાથ : મલય રાજ્યના ક્ષત્રિય કુટુંબમાં શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણ જેવી કાંતિવાળા આ જિનને જન્મ થયેા હતા, તેનું જન્મસ્થાન ભદ્રિકપુર અથવા ભલ્લિપુર (કેટલાકના મતે ભદ્રપુર) છે. તેના પિતાનું નામ રાજા દઢરથ અને માતાનું નામ રાણી નન્દા અથવા સુનન્દા હતું. તેના ચામરધારી રાજા સીમધર હતા. જે વૃક્ષની નીચે તેને કેવલજ્ઞાન થયું તે બિલ્વવૃક્ષ છે. જૈન ગ્રંથા પ્રમાણે તેના યક્ષનું નામ બહ્મા અને યક્ષિણીનું નામ અશાકા, દિગમ્બર પ્રમાણે માનવી આપેલું છે. તેના લાંછન તરીકે દિગમ્બરી અશ્વત્થ વૃક્ષ બતાવે છે ત્યારે શ્વેતામ્બરા શ્રીવત્સ (કલ્પવૃક્ષ) કહે છે. શીતલનાથની સ્વતંત્ર પ્રતિમા જૂજ મળી આવે છે. જો કાઈ પ્રતિમા મળી આવે તે તેમાં ઉપર જણાવેલા મૂર્તિએ અંગેના લક્ષણા તેમાં હેાય તે નિઃશંક અપેક્ષિત છે. આ જિન લેકેાના સંતાપની ગરમી લઈ લેતા હતા તેથી તે લેાકેા માટે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નમૂર્તિવિધાન શીતલનાથ થયા. તેના નામ અંગેની બીજી માન્યતા આ પ્રમાણેની છે. દસમા તીર્થકરને તાવથી તપ્ત થયેલા દરદીઓને શીતલતા આપવાની અદ્દભૂત શક્તિ હતી. તેના જન્મ પહેલાં તેની માતા નંદાદેવીએ પોતાના પતિના અંગ ઉપર. હાથ મૂકયે તે તે તાવથી તપ્ત હતા માત્ર તેના સ્પર્શથી તાવ દૂર થશે અને અંગ શીતળ થયું. તે પહેલાં કેટલાયે વૈદ્યોએ તેનો તાવ દૂર કરવા પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યર્થ ગયો હતો આથી રાજાએ પ્રભુનું શીતળ એવું નામ પાડ્યું. સાધુ થયા પછી તેના સમગ્ર જીવન દરમ્યાન શીતલતાની શક્તિ એક સરખી તેના જીવનમાં ચાલુ રહી માટે તે શીતલનાથ કહેવાયા. તેના લાંછન વિશે વિશેષ કાંઈ સ્પષ્ટતા કરવાની રહેતી નથી. તેનું કેવળવૃક્ષ તેના શીતળ છાંયડા માટે જાણીતું છે. તેવી જ રીતે શ્રીવત્સ ચિલ મંગળ અને કલ્યાણકારી છે. ૧૧. શ્રેયાંસનાથ: જૈન ગ્રંથો પ્રમાણે અગિયારમાં જિનનું પ્રતીક ગંડે છે અને તેમને વર્ણ સુવર્ણવણું છે. દિગમ્બરના મતે યક્ષ અને યક્ષિણ ઈશ્વર અને ગૌરી અનુક્રમે છે. પરંતુ વેતામ્બર તેની શાસનદેવીનું નામ માનવી આપે છે. તેનું પવિત્ર વૃક્ષ તુમ્બર છે. રાજા ત્રિપષ્ટ વાસુદેવ તેના ચામરધારી હતા. તેયાંસનાથના જે શિ મલ્યા છે. તેમાં મૂર્તિ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણેના લક્ષણો છે. બનારસ પાસે સારનાથ જિનનું સ્થાનક છે ત્યાં આ જિનનું મંદિર છે. જૈન પુરાણમાં તેના વંશની હકીકતે આપેલી છે. તેને પિતા ઈક્ષવાકુ વંશને ક્ષત્રિય રાજકુમાર વિષ્ણરાજ નામે હતો અને તેની માતા વિષ્ણુદેવી નામે હતી. તેમનું જન્મસ્થાન સિંહપુરી એટલે કે આજનું સારનાથ ગણાય છે. જૈન કથા પ્રમાણે આ તીર્થકરનું મૂળ નામ વિષ્ણુ હતું જે પાછળથી શ્રેયાંસ નામથી વિખ્યાત થયું. તેના નામની સાર્થકતા માટે અતિહાસિક કથા સમજાવેલી છે. રાજા વિષચ્છદેવને સુંદર રાજગાદી હતી પરંતુ કમનસીબે તેને કબજે એક દુષ્ટાત્માએ લઈ લીધું હતું. આથી તેના ઉપર બેસવાની કઈ હિંમત કરતું નહીં. તેની પત્નીએ તેના ઉપર ગમે તે જોખમે બેસવાની પ્રબળ ઈચ્છા કરી ત્યારે તે સગર્ભા હતી. બધાના આશ્ચર્ય વચ્ચે તેને કોઈપણ જાતની હાની થઈ નહીં. આથી જ્યારે તેને પુત્ર જન્મ્યો ત્યારે તેને કોયાંસ નામ આપવામાં આવ્યું. શ્રેયાંસનાથ એટલે કલ્યાણકારી દેવ. તેણે તેની માતાને દુષ્ટાત્માથી મુક્ત કરી અને જગતનું શ્રેય કર્યું. માતા અને બાળકની આ કથનીને કારણે તેનું પ્રતીક ખૂબ જ એગ્ય અને સાથે છે. ગેંડામાં શ્રેયના સર્વ ગુણ છે. ૧૨. વાસુપૂજ્ય બારમા તીર્થ કર વાસુપૂજ્યનું ચિહ્ન જૈન ગ્રંથે પ્રમાણે મહિષ (Buffalo) છે. આ મૂર્તિના બીજા લક્ષણેમાં શાસનદેવતા અને શાસનદેવી કુમાર અને Page #68 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરેની મૂતિએ ૫૯. ચંડા અનુક્રમે (દિગમ્બરના મતે ગાંધારી) છે જે વૃક્ષની નીચે તેને કેવલાસન થયું તે અભિધાન ચિન્તામણ પ્રમાણે પાટલિકવૃક્ષ છે. અને ઉત્તરપુરાણ પ્રમાણે કદમ્બ વૃક્ષ છે. તેના ચારધારી રાજ દરપિષ્ટ વાસુદેવ છે. ઉત્તરભારતમાંથી વાસુપૂજ્યની એક પ્રતિમા મળી આવેલી છે તે ભાગલપુરના જૈન મંદિરમાં છે. આ મૂર્તિ ઉપર આપેલા વર્ણનને મળતી આવે છે. શ્રી ત્રિષષ્ઠિશલાકા પુરુષ પ્રમાણે તેના પિતાનું નામ વસુપૂજ્ય હતું. તે ઈક્ષવાકુ વંશના ક્ષત્રિય રાજા હતા તેની માતા જયાવતી હતી તેનું જન્મ સ્થાન ચંપાપુરી (હાલનું ભાગલપુર) છે. તેના નામને અર્થ જુદી જુદી રીતે સમજાવાય છે. તે વસુપૂજ્યનો પુત્ર હોઈને વાસુપૂજ્ય કહેવાતે. તે જયારે માતાના ગર્ભમાં હતું ત્યારે ઇન્દ્રદેવ તેના પિતાને ધન (વસુ) આપતા. તેથી તે વાસુપૂજય કહેવાયા. દેવ વસુએ તેની પૂજા કરતાં હતાં તેથી તે વાસુપૂજ્ય તરીકે ઓળખાયા. વાસુપૂજ્ય પદ્મ વર્ણન છે. તેના પ્રતીકને અર્થ એ રીતે સમજાવી શકાય કે પ્રાચીન ભારતમાં પશુઓ જ મુખ્ય ધન ગણાતું તેને કારણે તેનું લાઇન મહિષ છે આ લાંછન સુયોગ્ય છે. ૧૩. વિમલનાથ : જૈન ગ્રંથ પ્રમાણે વિમલનાથ, તપેલા સુવર્ણના જેવી કાંતિવાળા, તેરમા જિનનું લાંછન વરાહ છે. તેમના વક્ષ પમુખ અને યક્ષિણી વિરેટી દિગમ્બર પ્રમાણે છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષ શ્વેતામ અને યક્ષિણ વિદિતા છે અને તેના ચામરધારી તરીકે રાજ ફરજ બજાવે છે તેનું નામ સ્વયંભૂ -વાસુદેવ છે. તેનું કેવલવૃક્ષ જમ્મુ છે. તીર્થકરના પિતાનું નામ કૃતવર્મા અને માતાનું નામ સુરમ્યા ( શ્યામા) જૈનગ્રંથમાં આપેલું છે. તેને જન્મ કાંપિલ્ય (ફરૂખાબાદમાં આવેલું – કાંપિલ)માં થયા હતા. આ નગરી પાંચાલની દક્ષિણની રાજધાની હતી. દરેક તીર્થકરના નામની યથાર્થતા માટે અનેક કથાઓ છે તેમ આ તીર્થકર માટે પણ રસપ્રદ કથા છે તેણે પિતાનું નામ વિમલનાથ (ચોકખાઈના દેવ) પ્રાપ્ત કર્યું કારણ તેની પાસે બુદ્ધિની સ્પષ્ટતા-વિમલતા હતી. આ બુદ્ધિની વિમલતા તેણે તેની માતાને પોતાના જન્મ પહેલાં આપી હતી અને તેનો ઉપયોગ તેની માતાએ નીચે પ્રમાણે કર્યો. એક માણસ અને તેની પત્ની સમજ વગર રાક્ષસીવાળા એક મંદિરમાં રહેતા હતા. આ મંદિરમાં એક રાક્ષસી રહેતી હતી. આ રાક્ષસી પેલી સ્ત્રીના પતિના પ્રેમમાં પડી અને તેણે તેની સાચી પત્નીનું રૂપ ધારણ કર્યું. તેથી આ પુરૂષ દુઃખી થઈ ગયો અને આ બંનેમાંથી તેની સાચી પત્ની કઈ તે શોધવા અસમર્થ છે. અને તેણે કપિલપુરના રાજાને આ બંનેમાંથી પિતાની સાચી પત્ની શેધી આપવા વિનંતી કરી. રાણીએ પોતે પોતાની હોશિયારીથી તેની સાચી પત્ની શોધી આપી. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન મૂતિવિધાન રાણી જાણતી હતી કે ડાકણ એકલીજ લાંબે સુધી પહોંચી શકે. મનુષ્યમાં અમુક અંતરથી લાંબે સુધી પહોંચવાની શક્તિ હોતી નથી. તેથી તેણે તે સ્ત્રીના પતિને ઘણે દૂર ઉભે રાખ્યો અને તેની બંને પત્નીઓને (સાચી અને બનાવટી) પતિવ્રતા સાબીત કરવા તેમના પતિને તેટલે અંતરેથી સ્પર્શવા કહ્યું. બંનેએ પ્રયત્ન કર્યો. પરંતુ માનવસ્ત્રી તેના પતિને ઘણે પ્રયત્ન કરવા છતાં દૂરથી સ્પર્શી શકી નહીં. જ્યારે ડાકણ પત્ની તેના મૂળ લક્ષણ પ્રમાણે તે પુરૂષને સ્પશી. રાણીએ આ રીતે સાચી અને બનાવટી પત્ની વચ્ચેનો ભેદ તે પુરૂષને ઉકેલી આપ્યો. તીર્થકરની બુદ્ધિની તીવ્રતાના પ્રતીકરૂપે વરાહનું લાંછન આપવામાં આવ્યું છે. વરાહ તેની તીવ્રતા માટે જાણીતું છે. બૌદ્ધ મારિચીનું પ્રતીક પણ વરાહ છે. મારિચી ઉષઃ કાળના ફેંકાતા કિરાની દેવી છે. વિમલનાથની કેટલીક પ્રતિમાઓ ગુજરાતમાંથી મળી આવી છે. ૧૪. અનંતનાથ : બધા તીર્થકરોમાં અનન્તનાથનું ચિહ્ન જુદુ તરી આવે છે. વેતામ્બર પ્રમાણે તેનું પ્રતીક બાજ પક્ષી છે જ્યારે દિગમ્બર તેનું પ્રતીક રીંછ કહે છે. તેના અનુચરે યક્ષ અને યક્ષિણી અનુક્રમે પાતાલ અને અનન્તમતિ (વેતામ્બર પ્રમાણે અંકુશા) છે. તેને ચારધારી રાજ પુરૂષોત્તમ વાસુદેવ છે. તેના કેવલજ્ઞાનનું વૃક્ષ અશ્વત્થ છે. જૈન પુરાણે તેના પિતાનું નામ સિંહસેન અને માતાનું નામ જયસ્થામા (? સુયશા) આપે છે. તે અધ્યાના રાજા હતા. અયોધ્યામાં તીર્થકરને જન્મ થયું હતું. તેનું નામ અનન્તનાથ રાખવામાં આવ્યું કારણ તેની માતાએ અનન્ત મોતી સ્વપ્નામાં જોયાં હતાં. જૈન પ્રણાલી પ્રમાણે અનન્ત દોરો (જે અયોધ્યામાં બનકાર્યક્ષમ) રહ્યો હતો તે તીર્થકરના જન્મ પછી અનેક રોગને મટાડવા ખૂબ શક્તિશાળી થઈ ગયો. શક્તિ અને જીવતરની સાથેના યુદ્ધને માટે તેમનું પ્રતીક બાજ અથવા રીંછ સુગ્ય છે. તેના યક્ષ અને યક્ષિણીઓના હાથમાં યુદ્ધના શસ્ત્રો આપવામાં આવ્યા છે તે પણ ઉપર પ્રમાણેના વિચારને સમર્થન આપે છે. બીજા મત પ્રમાણે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું તેથી તે પ્રભુનું અનંતજીત એવું નામ પાડયું. ૧૫. ધમનાથ : પંદરમાં તીર્થકર ધર્મનાથની મૂર્તિ વજ-દડ અથવા વજન પ્રતીકથી ઓળખી શકાય છે. જે યક્ષદંપતી તેમની પાસે હોય છે તેઓના નામ અનુક્રમે કિન્નર અને કંદર્પ (દિગમ્બરને મતે માનસી) છે તેમના ચારધારા પુંડરિક-વાસુદેવ છે. તેમનું કેવલજ્ઞાનનું વૃક્ષ દધિપણું અથવા સપ્તચછદ છે. આ તીર્થકરના પિતા ભાનુ નામે રાજા હતા અને માતા સુવ્રતા નામે હતી. પ્રભુ જ્યારે Page #70 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરની મૂર્તિઓ ગર્ભમાં હતા ત્યારે તેની માતાને ધર્મ કરવાને દોહદ થયો હતો. તેથી ભાનુ, રાજાએ તેમનું નામ “ધર્મ” એવું પાડયું. તેમને જનમ રત્નપુરમાં થયેલો. ધર્મનાથની જે પ્રતિમાઓ મળે છે તેમાં ઉપર પ્રમાણેના લક્ષણો જણાય છે. નાગપુર મ્યુઝિયમમાં આ પ્રમાણેના લક્ષણોવાળી બે મૂર્તિઓ સચવાયેલી છે. તેમાં લાંછન વજીનું છે. પરંતુ તેને ચારધારી રાજવીને પોષાક ધારણ કરે છે. ગુજરાતમાં પણ તીર્થકર ધર્મનાથની મૂર્તિઓ કેટલાંક મંદિરોમાં બેસાડેલી જોવામાં આવે છે. બીજી કથા પ્રમાણે તેનું નામ ધર્મનાથ છે કારણ તેણે માનવજાતને દુઃખમાંથી ઉગારી છે. ઉપરાંત જ્યારે આ જિન તેની માતાના ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ ઘણાં ધાર્મિક કાર્યો કર્યા હતા. તેથી બાળકનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું.. તીર્થકરનું પ્રતીક નામ પ્રમાણે યમના દંડ સાથે સંબંધ ધરાવે છે. યમરાજનું બીજુ નામ ધર્મનાથ કે ધર્મરાજ છે તેથી બંનેનાં પ્રતીકો એકસરખા જણાય છે. ૧૬. શાંતિનાથ : સોળમા તીર્થકર શાંતિનાથનું સ્થાન બીજા બધા તીર્થકરેમાં મહત્વનું છે. માતા અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણ કુમારને જન્મ આપ્યો તેથી શાંતિનાથનું લાંછન મૃગ (હરિણ) છે. યક્ષ અને યક્ષિણી અનુક્રમે દિગબર પ્રમાણે કિં પુરૂષ અને મહામાનસી નામે છે. શ્વેતાંબર પ્રમાણે ગરૂડ અને નિર્વાણી યક્ષ અને યક્ષિણી છે. તેને ચામરધારી તરીકે રાજ પુરૂષદત્ત સેવા આપે છે. જે વૃક્ષની નીચે તેને કેવલજ્ઞાન થયું તે નંદીવૃક્ષ છે. શાંતિનાથ તીર્થકરની મૂર્તિઓ ઠીક પ્રમાણમાં મળી આવી છે. આ ઉપરાંત શાંતિનાથ ભગવાનના સ્વતંત્ર મંદિર અને પ્રતિમાઓ ગુજરાતમાંથી મળી આવે છે. આ તમામ મૂર્તિઓ ઉપર આપેલા વર્ણનને મળતી આવે છે. કેટલીક વખત શિલ્પમાં તેમને લાંછન બે મૃગની વચમાં ચક્ર હોય છે તેમના યક્ષ અને યક્ષિણી મૂર્તિના નીચેના ભાગમાં ગોખમાં મૂકેલા હોય છે. જિનના માતાપિતા અંગેની માહિતી જૈન ગ્રંથમાથી મળી આવે છે તે પ્રમાણે તેના પિતા રાજા વિશ્વસેન અને માતા અચરા છે. તે હસ્તિનાપુરમાં જનમ્યા હતા રાજાએ મેટી સમૃદ્ધિથી પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. જ્યારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યું ત્યારે દેશમાંથી સર્વ શિવ ઉત્પાત શાંત થયા હતા તેથી રાજાએ પુત્રનું શાંતિનાથ એવું નામ આપ્યું. જૈન ઇતિહાસ પ્રમાણે તીર્થકરમાં શાંતિનાથ મહત્વનું સ્થાન ધરાવે છે. ભૂલાતે જ જૈનધર્મ વિસ્મૃતિમાં જતું રહેતું હતું તેને શાંતિનાથે કદી પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ કર જૈનમૃતિવિધાન અદશ્ય ના થાય તે રીતે પુનર્જીવિત કર્યાં. ખીજી પણ આશ્ચર્યકારક હકીકત એ છે કે શાંતિનાથ તીર્થંકર પેતે સમગ્ર ભારતના ચક્રવતી થનાર સૌ પ્રથમ તીર્થંકર હતા. તેના નામ સંબધી કથા એ છે કે શાંતિનાથના જન્મ પહેલાં તેની માતાએ રાજ્યમાં જે મરકીને રાગચાળા ફેલાયેા હતેા તેના ભાગ બનેલા રાગીએ ઉપર “શાંતિ”નું પાણી છાંટોને રાગને હળવા કર્યો હતા તેથી તેનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું. તેનું પ્રતીક છે મૃગની વચમાં ચક્ર છે તે બૌદ્ધ પ્રતીક સારનાથમાં ધર્મચક્રપ્રવર્તન'નું છે તેની સાથે સંપૂર્ણપણે સામ્ય ધરાવે છે. એમ કહેવાય છે કે શાંતિનાથે પાયમાલ થતા જૈનધર્મીને પુનર્જીવિત કર્યાં હતા. ખીજી રીતે એમ પણ કહેવાય છે કે તેણે નવા જૈનધર્મ ઉપદેશ્યા તેથી જ તેણે ચક્ર અને બે મૃગનુ પ્રચલત પ્રતીક સ્વીકાર્યું. ૧૭. કુંથુનાથઃ કુંથુનાથ સત્તરમા તીર્થંકર છે. જૈન પ્રણાલી પ્રમાણે આ તો કરનું પ્રતીક જૈન સાહિત્યમાં અજ (બકરા) છે. તેના યક્ષ ગ ંધવ અને ક્ષણી ખલા (દિગમ્બર પ્રમાણે વિજ્યા) છે તેને! સમકાલીન રાજા જે ચામરધારી છે તે કુણાલ છે જે વૃક્ષ નીચે આ જિનને કેવલજ્ઞાન થયું તે તિલકતરૂ છે. કુંથુનાથની મૂર્તિ' ખાસ મળતી નથી. જૈનપુરાણ પ્રમાણે તેના પિતાના જુદા જુદા નામ મળે છે. જેમ કે સૂરસેન, સૂર્ય, શિવરાજ (શ્વેતામ્બર પ્રમાણે) અને માતાનું નામ શ્રીકાંતા અથવા શ્રીદેવી છે. તેના પિતા કુરૂ વંશના હતા અને તેમની રાજધાની હસ્તિનાપુર, ત્યાં જિનના જન્મ થયા હતા. તે પશુ તેના પુરોગામી પ્રમાણે ચક્રવતી રાન્ત થયા હતા. અભિધાન ચિંતામણીમાં તેમના નામની ઉત્પત્તિ વિશે એ કથા આપેલી છે : એક, જિન જમીન ઉપર દૃઢતાથી ઊભા રહ્યા માટે તે કુંથુનાથ કહેવાય. ખીજું તેના જન્મ પહેલાં તેની માતાએ સ્વપ્નમાં રત્નાના ઢગ (કુથ) જોયા તેથી તેમને કુંથુનાથ નામ આપવામાં આવ્યું. ૧૮. અનાથઃ અઢારમા તીર્થંકર અરનાથનું પ્રતીક નન્ત્રાવ (એક પ્રકારને સ્વસ્તિક) અથવા મીન છે, તેના યક્ષ નામે યક્ષેન્દ્ર છે અને ક્ષિણી ધારણી દેવી છે. દિગમ્બર મતે યક્ષિણી અજિતા છે જે વૃક્ષ નીચે તેમને જ્ઞાન થયું તે વૃક્ષ ચૂત (આંબાનુ વ્રુક્ષ) છે. તેના ચામરધારી ગાવિંદરાજ છે. તીર્થંકર અરનાથની મૂર્તિ કવચિત્ જોવામાં આવે છે.પ મથુરામાંથી મળેલી આ તીર્થંકરની મૂર્તિ આ કુશાન સમયની જણાય છે. ૫. The Jain Stupa and other antiquities of Mathura by V. A. Smith. Page #72 -------------------------------------------------------------------------- ________________ તીથ "કરાની મૂર્તિઓ તીર્થંકરના માતા મહાદેવીએ નંદ્યાવના લાંછનવાળા અને સ લક્ષણાએ પૂર્ણ એવા એક કનકવણી પુત્રને જન્મ આપ્યા, તેનું ‘અર’ એવું નામ પાડવામાં આવ્યું. કારણ તેની માતાએ સ્વપ્નમાં રત્નાનું ચક્ર (અર) જોયું હતું. અરનાથના પિતા ચંદ્રવંશી ક્ષત્રિય રાજકુમાર હતા અને તે સુદર્શન નામે જાણીતા હતા. જિનની માતાનું નામ મિત્રસેના. તેમની રાજધાની હસ્તિનાપુર હતી. હસ્તિનાપુરમાં અરનાથને જન્મ થયા હતા. આ જિન પણ ચક્રવતી થયા હતા. તેમનું પ્રતીક નન્દાવત" કે મીન છે. બંને ચિહ્નો અષ્ટમંગલમાં ગણાય છે. 33 ૧૯. મલ્લિનાથ : ઓગણીસમા તી કર મલ્લિનાથનું પ્રતીક જૈન ગ્રંથા કુંભ (ઘટ) આપે છે. આ ચિહ્ન તેમના આગલા તીર્થંકરો અને તેમના પછીના તીર્થંકરાથી તેમને જુદા પાડે છે. તેમનાં યક્ષ-યક્ષિણીએ અર્થાત્ શાસનદેવતા કુબેર અને ધરણુપ્રિયા (દિગમ્બર પ્રમાણે અપરાજિતા) છે તેમની બાજુએ ચામરધારી તરીકે રાજા સુલુમ છે તેમનું કૈવલજ્ઞાનનું વૃક્ષ અશેાક છે. મલ્લિનાથની પ્રતિમાઓ તથા મંદિરી ઠીક ઠીક પ્રમાણમાં મળી આવે છે. આ પ્રતિમાઓમાં મૂર્તિ શાસ્ત્ર પ્રમાણેના લક્ષણા જણાય છે. તેમનું લાંછન ભદ્રપીઠ ઉપર બતાવેલુ. હાય અને શાસનદેવતા મૂર્તિના છેવટના ખૂણામાં હાય છે. તેના પિતા બંગમંગાળ દેશના મિથિલાના રાજ કુંભ નામે હતા અને તે ઈક્ષ્વાકુ વંશના હતા. તેમની રાણીનું નામ પ્રભાવતી હતું. શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે મલ્લિનાથ સ્ત્રી હતા. પરંતુ શિલ્પ જોતાં અને નામને અંતે ‘નાથ’ જોડાયેલું હાઈને આ સંપ્રદાયની સ્ત્રી તરીકેની માન્યતા બધખેસતી આવતી નથી, ઉપરાંત વધુમાં મૂર્તિ ઉપર સ્ત્રીના કાઈપણ જાતના ચિહ્ન જણાતા નથી. આ જિનનું નામ મલિ પાડવામાં આવ્યું કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હતું ત્યારે તેની માતાને મલ્ટિફૂલની સુગંધીત શય્યા ઉપર શયન કરવાના દેાહદ થયા હતા. તેમનું લાંછન ઘટ છે તે કદાચ જિનની માતાનું નવમું સ્વપ્ન છે. ઘટ અષ્ટમોંગલ ચિહ્નોમાંનું એક છે, ૨૦. સુનિસુવ્રત: જૈન ગ્રંથા પ્રમાણે આ વીસમા તીથ કરનું પ્રતીક ફૂ જાય છે. યક્ષ વણુ અને ક્ષિણી નરદત્તા (દિગમ્બર પ્રમાણે બહુરૂપિણી) છે. જે રાજા જિનના ચામરધારીની સેવા બજાવે છે તે રાજ અજિત છે. જે વૃક્ષ નીચે કૈવલજ્ઞાન થયું તે પવિત્ર વૃક્ષ ચંપક છે. જિનના પિતા મગધના રાજા સુમિત્ર અને તેના માતા સામા–કેટલાક ગ્રથાને આધારે પદ્માવતી છે. તેના વંશ રિવંશ ગણાય છે અને તેની રાજધાનીં રાજગૃહ છે. તેમની માતાએ મુનિની જેમ વ્રતા (સુત્રતા) ધારણ કર્યા હતા તેથી પિતાએ તેમનું નામ સુત્રત પાડયું Page #73 -------------------------------------------------------------------------- ________________ r તેમનું પ્રતીક કૂર્મ છે જે સ્થિરતા અને ધીમી ગતિ પેાતાના જરૂરી બતાવે છે. તો કર મુનિસુવ્રત તમાલ જેવા શ્યામ મુનિસુવ્રતની બહુ જ થાડી પ્રતિમાએ મળી આવે છે. ૨૧. નમિનાથઃ આ તીથંકરની સાથે જે પ્રતીક જોડાયેલુ છે તે નીલાપલ અને દિગમ્બર પ્રમાણે અશાક વૃક્ષ છે આ તીર્થંકરના શાસનદેવતા ભૃકુટિ અને ગાંધારી અનુક્રમે યક્ષ અને યક્ષિણી છે. દિગમ્બર મતે યક્ષિણી ચામુડી છે. જૈનભૂતિ વિધાન વ્રત પાલન માટે કાંતિવાળા હતા. જે રાજા ચામર ધારણ કરે છે તે વિજયરાજ છે. જે વૃક્ષની નીચે આ તી કરે ખેસીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું` તે બકુલ છે. માત્ર કમળના પ્રતીકવાળી મૂર્તિ મળી આવી નથી પરંતુ તીર્થંકરની એક મૂર્તિ મળી આવી છે જેમાં એ શંખની વચ્ચે કમળનું ચિહ્ન છે. આ તીર્થંકરની મૂર્તિએ ગુજરાતમાંથી જૂજ મળી આવી. છે. પદ્મનાભ તીથ કરનું પ્રતીક પણ કમળ છે તેથી નમિનાથનું પ્રતીક જુદું પાડવા માટે કમળની બે બાજુએ શંખ મૂકેલા જણાય છે. જૈન ઉત્તરપુરાણ પ્રમાણે તેના પિતા બંગાળની મિથિલાના ક્ષત્રિય રાજા હતા. એક મત પ્રમાણે તે પ્રદેશ મિથિલા નહીં પણ મથુરા હાવું જોઈએ. રાણીનું નામ વિપ્પલા અથવા વપ્રા હતું. જૈનગ્રંથા પ્રમાણે તીથંકરના નામ વિશેની સમજૂતી આ પ્રમાણે આપી છે. એક મત પ્રમાણે જિન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડયા હતા, તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સશત્રુ આવી વિજયરાજને નમી પડચા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનું નામ નિમ એવું પાડયું બીજા મત પ્રમાણે જિન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેના પિતાના દુશ્મનાએ તાબે થઈને પ્રણામ કર્યા તેથી તે નિમનાથ તરીકે ઓળખાયા. નીલકમલથી લાંતિ અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યા. તેથી તેમનુ લાંછન નીલેાત્પલ યેાગ્ય જ છે. ૨૨. નેમિનાથ : જૈન આગમેને આધારે બાવીસમા તીર્થંકર નેમિનાથનુ પ્રતીક શંખ છે. તેમના શાસનદેવતા યક્ષ ગામેધ અને યક્ષિણી અંબિકા (દિગમ્બર પ્રમાણે કુષ્માશ્મિની) છે તેના ચામરધારી રાન્ત ઉગ્રસેન છે અને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું તે વૃક્ષ મહાવેણુ અથવા વૈતસ છે. જિનનું કુટુંબ અને માતાપિતા જૈન સંપ્રદાય પ્રમાણે જાણીતા હતા. તેથી તેમના પ્રચાર વધુ થયા હેાવાનુ માલમ પડે છે. તેના પિતાનું નામ સમુદ્રવિજય હતું અને તે સૌરપુરી કે દ્વારકાનેા રાજા હતા. તેને વંશ હિરવશ નામે જાણીતા છે. તેની રાણીનું નામ શિવાદેવી હતું. તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ અને બલરામના પિતરાઈ ભાઈ થાય તે હકીકત ધ્યાન ખેંચે તેવી છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની મૂર્તિએ ૬૫ કેટલાંયે જૈન મંદિરમાંથી તેમના જીવનના ભવ્ય પ્રસંગે આલેખાયેલા મળે છે. રાધાકૃષ્ણની કથાની જેમ નેમિનાથ અને તેમની પત્ની રાજુલની કથાઓ શિલ્પમાં કંડારાયેલી છે. કેટલાંયે કવિઓએ તેમની બારમાસી રચી છે. આ રીતે જોતાં બીજાં બધાં તીર્થકર કરતાં નેમિનાથનું ચરિત્ર જૈન સમાજમાં વધુ ઓતપ્રોત થયેલું જણાય છે. તેમનું બીજું નામ અરિષ્ટનેમિ પણ જાણીતું છે. તેમના નામની સાર્થકતા માટે જૈન ગ્રંથે જુદી જુદી કથાઓ આપે છે. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ રત્નનું ચક્ર સ્વપ્નમાં જોયું તેથી તેમનું નામ ચરિતાર્થ થયું છે. બીજ મતે ધર્મચકના પરિધ સમાન (પ્રાણિમાત્ર ઉપર એક સરખી કલ્યાણ ભાવના) આદર્શો ધરાવતા હોવાથી તેમનું નામ નેમિનાથ પડયું હોવાનું કહેવાય છે. તેમણે દ્વારકામાં વરદત્તને ત્યાં પ્રથમ ભિક્ષા લીધી હતી. નેમિનાથ ભગવાનની સેંકડો મૂર્તિઓ ગુજરાતમાંથી મળે છે કારણ ગિરનાર એ તેમનું મુખ્ય તપસ્થાન-જ્ઞાનભૂમિ, દીક્ષાસ્થાન અને નિર્વાણસ્થાન ગણાય છે. નેમિનાથ ભગવાનનાં સ્વતંત્ર મંદિર પણ છે. તે બધામાં તેમની ભવ્ય પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી છે. તેમનું પ્રતીક શંખ નોંધપાત્ર છે કારણ તેમનું નિવાસસ્થાન દરિયા પાસે હાઈને ત્યાંથી ઘણુ શંખે મળી આવે છે તેથી અથવા શંખથી શ્રીકૃષ્ણના વૈષ્ણવ કુટુંબ સાથે પોતાને સંબંધ બતાવે છે આ રીતે તીર્થંકર નેમિનાથને પૌરાણિકની સાથેસાથ અતિહાસિક વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૩. પાર્શ્વનાથ પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર જૈન ધર્મને સૌથી મોટા તીર્થકરોમાંના એક છે. તે સર્પના લાંછનવાળા નીલવણું છે. અતિહાસિક દૃષ્ટિએ તે જૈન ધર્મના સાચા સ્થાપક કહી શકાય તેમને અતિહાસિક વ્યક્તિ તરીકે પણ માનવામાં આવે છે. મહાવીર સ્વામીના ચરિત્રમાં તેમનાં પૂર્વજે પાર્શ્વના પ્રચલિત ધર્મને માનતા હોવાનું જણાવ્યાથી મહાવીર પહેલાં પાર્શ્વનાથ પ્રસ્થાપિત જૈનધર્મ જિવંત હતો એમ સમજાય છે. તેમનું લાંછન નાગ-ન્સપે છે તે સર્વવિદિત છે. શિલ્પમાં પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગની ફણું હોય છે. આ ફણ કવચિત ત્રણ અથવા સાત અથવા અગિયાર હોય છે. તેના ભદ્રપીઠના આગળના ભાગમાં પણ સપનું લાંછન કરેલું હોય છે. તેમના વક્ષ નામે પાશ્વ અથવા વામન અથવા ધરણેન્દ્ર છે જ્યારે યક્ષિણી પદ્માવતી છે. જે રાજા આ તીર્થકરના ચામરધારી બને છે તે રાજા અજતરાજ છે. દેવદાર વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું હતું. પાર્શ્વનાથની પ્રતિમાઓમાં બે પ્રકારે Page #75 -------------------------------------------------------------------------- ________________ 38 જૈનમૂતિ વિધાન મળે છે એક ઊભી કાયાત્સ`વાળી અને બીજી ખેઠેલી દરેક મૂર્તિમાં તેમના માથા ઉપર ધરણુ નાગની છાયા હેાય છે. નાગ તેમનું આવશ્યક ચિહ્ન છે. પાર્શ્વનાથની સંખ્યાબંધ મૂર્તિ એ મળી આવે છે કેટલીકવાર શિલ્પમાં સના ગુંચળા કંડારેલા જણાય છે. પાના યક્ષના હાથમાં પણ સર્પ હોય છે. યક્ષિણીના વાહન તરીકે નાગ હાય છે. જૈન પુરાણા અને પાર્શ્વનાથચરતમાંથી પાર્શ્વનાથના પોતાના અને કુટુંબના ઇતિહાસ મળી આવે છે. તે ઈ.સ. પૂ. ૮૧૭માં જન્મ્યા અને ઈ.સ. પૂ. ૭૧૭માં નિર્વાણુ પામ્યા. તેના પિતા અશ્વસેન વારાણસી નગરીમાં ઈક્ષ્વાકુ વંશના રાજ હતા. તેની માતાનું નામ વામા દેવી અથવા બ્રહ્મા હતું. પાર્શ્વ કુશળ યાદ્દો હતા તેણુ કલિંગ સુધી પેાતાને વિજય ફેલાવ્યા હતા. તે કૈાશલના રાજા પ્રસેનજિની પુત્રીને પરણ્યા હતા. સિદ્ધાની જેમ, તેણે સાધુજીવન ગાળવાને માટે તેની પત્નીને પોતાની ત્રીસ વર્ષની ઉમરે ત્યજી દીધી હતી. તેણે પ્રેમ અને વિશ્વબન્ધુત્વના સિદ્ધાંતાના ઉપદેશ ૭૦ વર્ષ સુધી આપ્યા હતા અને છેવટે સમેત શિખર ઉપર મેક્ષ મેળવ્યેા સમેત શિખર દક્ષિણુ બિહારમાં આવેલુ છે અને પાર્શ્વનાથના નામ ઉપરથી તે પર પાશ્વનાથ કહેવાય' છે. પાનાથના ઇતિહાસની સાથેાસાથ કેટલીક પૌરાણિક કથાઓનું મિશ્રણ પણ મળે છે. તે પ્રમાણે તેમના જીવનમાં એક નાગે મહત્ત્વને ભાગ ભજવ્યા હતા. કઠ નામના એક સાધુ સને બાળી નાંખતા હતા તે સને પાનાથે તેમાંથી બચાવ્યા હતા. સર્પ અને પાર્શ્વનાથ સંકળાયેલા હેાય તે રીતે મૂર્તિમાં જોઈ શકાય છે. એક દિવસ પાર્શ્વ જોયું કે ક સાધુ લેાકેાથી વીટળાયેલા છે અને પંચાગ્નિનું આકરૂ તપ તે કરી રહ્યા છે. પાવે. વધારામાં જોયું કે કઠે એક મેાટા સર્પને અગ્નિ ઉપરની તવીમાં નાંખેલે છે. આથી પાર્શ્વ સાધુ કાને પેાતાના તપની સાથે સુસંગત ન હેાય, એવી નિર્દયતાનું કારણ પૂછ્યું. કઠે જવાબ આપ્યા કે રાજાએ અશ્વો અને ગજો વિશે કદાચ સમજે પણ યાગીઓએ માત્ર ધર્મ સમજ વે! જોઈએ. પાર્શ્વ એ અગ્નિ બુઝાવી નાંખ્યા. અગ્નિથી પીડા પામેલા સ` બહાર આવ્યા અને પાએ લાને સપ તરફ માનની દૃષ્ટિથી જોવા કહ્યું. તેની પૂજાને કારણે સપને ધરણના નામે પુનર્જન્મ થયેા. ધરણુ પાતાલ લેાકના નાગાનેા સમૃદ્ધ રાજા હતા અને કઠ સાધુને! પોતાના ખાટા તપને કારણે મેઘમાલિન નામના અસુરના રૂપે પુનમ થયા. એક દિવસ પાએ પાતાના મહેલની દિવાલ ઉપર અંત્ નૈમિનું ચિત્ર જોયુ. અંત્ નૈમિએ પાતાના જીવનના પ્રારંભમાં વ્રત લીધા હતા. તેથી પાર્શ્વનાથે પણ વ્રત કરવાનું નક્કી કર્યું. આથી પાર્શ્વનાથ જગાએ જગાએ ભટકે છે અને સાધુજીવન ગાળે છે. લોકેાને ઉપદેશ આપે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોની મૂર્તિ એ કૌશામ્બીના જંગલમાં કાર્યાત્સમાં ઊભા રહીને તપ કરે છે ત્યારે સરાજા ધરણુ પાર્શ્વને માન આપવા માટે આવે છે અને તેના મસ્તક ઉપર ત્રણ દિવસ માટે પેાતાની ાનું છત્ર ધરે છે અને તે રીતે તેને સૂર્યથી રક્ષણ આપે છે. કઠને! આત્મા અસુર મેઘમાલિન ભગવાન પાર્શ્વ ઉપર વાઘ, હાથી વગેરે સ્વરૂપે હુમલે કરે છે મેઘમાલિન પાર્શ્વનાથને ધિક્કારે છે તે તરફ ધરણનું ધ્યાન દોરે છે. અને ધરણ કહે છે કે “તે પાર્શ્વનાથને કાંઈ નુકશાન કર્યું નથી પણ પાર્શ્વનાથે તને પાપમાંથી ઉગાર્યાં છે કારણ તે અશાસ્ત્રીય યજ્ઞ કરતાં ધરણને ગ્નિમાં બાળતા પાપ કર્યું હતું.' જૈન સાહિત્યમાં પાર્શ્વનાથના નામ સંબધી જુદી જુદી વિગતે આપેલી છે. એક એ કે તે બધા વિચારાને જ્ઞાનથી સ્પર્શે છે, બીજુ નામ તેમને આપવામાં આવ્યું. કારણ તેના જન્મ પહેલાં તેની માતા પલંગ ઉપર સૂતેલી હતી ત્યારે તેણે એક કાળા સર્પીને ગૂ ́ચળું વળીને પડેલા જોયો. બીજી કથા આ પ્રમાણે છે પાનાથના જન્મ પહેલાં તેની માતા પલંગ ઉપર સૂતી હતી ત્યારે તેણે એક કાળા સને જતા જોયા હતા. પછી તરત જ તેણે આ વાર્તા તેના પતિને કહી હતો. તે સંભારીને અને એ ગર્ભાના પ્રભાવ હતા એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પા એવું નામ પાડ્યું. આ વિગત પાર્શ્વનાથ રિતમાં પણ આપેલી છે. ત્રીજી વિગત એ રીતે બતાવેલી છે કે તે પા નામના યક્ષના અધિપતિ-નાથ હતા. તેના લાંછન સ વિશે ભાગ્યે જ કાંઈ કહેવાનુ બાકી રહે છે તેના જીવનમાં અને પરંપરા પ્રમાણે સપ` મહત્ત્વના ભાગ ભજવે છે. ગણધર-સા શતક પ્રમાણે પાને નાગની નવ ફણા છત્ર તરીકે હાય છે. (પાર્શ્વનાથ નવાધરળ) જો કે જુદા જુદા ગ્રંથામાં ફણાની સંખ્યા જુદી જુદી બતાવેલી હાય છે. દુર ૨૪. મહાવીર : ચેાવીસમા અને છેલ્લા તીથંકર મહાવીર જૈવ સપ્રદાયમાં સૌથી મહાન ગણા” છે. જૈનધર્મ, ઇતિહાસ અને મૂર્તિ શાસ્ત્રમાં તેમનુ” સ્થાન સ્થિર છે. તેમના જીવનના કેટલાંયે પ્રસંગેા જૈન મદિરામાં સ્ત ંભા, છતા અને ભીંતે! ઉપર કાતરેલા કે ચીતરેલા મળી આવે છે. જૈન તીથ કરેમાં તે સિદ્ધ સમાન હેાઈને તેનું પ્રતીક સિંહ છે. તેના યક્ષ માતંગ અને યક્ષિણી સિદ્દાયિકા છે. તેમના ચામરધારી તરીકે મગધના રાજા શ્રેણિક અથવા બિત્રિસાર નામે જાણીતા થયેલા રાજા છે. શાલવૃક્ષ હેઠળ તેમને કેવલજ્ઞાન થયું ‰ ઉત્તર અને દક્ષિણ ભારતના તમામ જૈન સ્થળોએથી મહાવીરની દરેક કદની અસંખ્ય મૂર્તિ એક મળી આવી છે. અખ`ડિત મળેલી મૂર્તિ એમાં ઉપર જણાવેલ મૂર્તિનું લક્ષણ Page #77 -------------------------------------------------------------------------- ________________ નમૂતિવિધાન દેખાય છે. મહાવીરની ઊભેલી અને બેઠેલી મૂર્તિઓ મોટી સંખ્યામાં અનેક કદની નાનીથી માંડીને પૂર્ણ કાય સુધીની મળેલી છે. મુખ્યત્વે મહાવીર તીર્થકરની બેઠેલી મૂર્તિઓ મળી આવી છે અને લગભગ બધા તીર્થકરોની પણ બેઠેલી મૂર્તિઓ મળે છે, તેમના ચરિત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. જન ગ્રંથો જેવાંકે કલ્પસૂત્ર, ઉત્તરપુરાણ, ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત, વર્ધમાનચરિતમાંથી તેમના જીવન વિશે વિપુલ સામગ્રી મળે છે. તેને જીવનની કેટલીક અગત્યની વિગતે પૂજા અને મૂર્તિઓ સાથે સંકળાયેલી હોય છે. પાંચ કલ્યાણક જિનના જીવનમાં મહત્વને સમય ગણાય છે. આ કલ્યાણકે પણ વર્ધમાનના જીવનની રસપ્રદ પ્રસંગે સાથે સંકળાયેલા છે. ઈક્ષવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા અને તેને ત્રિશલા નામે મુખ્ય પટરાણી હતી. ત્રિશલાદેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણસમાન કાંતિવાળા સુંદર પુત્રને જન્મ આપે. આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે રાજાએ કહ્યું અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વર્ધમાન એવું નામ પાડયું. ઉત્તર બિહારના વિદિશાના રાજવી કુટુંબમાં વર્ધમાનને જન્મ થયો હતો. તેના પિતા સિદ્ધાર્થ કુડપુરમાં રાજ્ય કરતા હતા. કુડપુર નાત અથવા નાય ટાળીનું નિવાસસ્થાન હતું. તેના માતા રાણી ત્રિશલા નામે જાણીતા હતા. તેના જન્મ સાથે કથા સંકળાયેલી છે કે તીર્થકરને જન્મ જાલંધરના એક કુટુંબની બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવનન્દાને ત્યાં થવાને હતે પણ ઈન્દ્રએ જાણ્યું કે પ્રણાલી પ્રમાણે જિને બ્રાહ્મણને ત્યાં જન્મ ન લેવો જોઈએ તેથી તેને ગર્ભ ક્ષત્રિય કુળની રાણી ત્રિશલાના શરીરમાં દાખલ કરાય. બાળક વર્ધમાને પોતે ભવિષ્યમાં મોટા ઉપદેશક થશે તેવા ચિહ્નો તેણે નાનપણમાં જ બતાવ્યા. પતે ત્રીસ વર્ષનું ગૃહસ્થીજીવન ગાળ્યું પરંતુ પોતાના માતાપિતાના મૃત્યુ પછી તેણે સંન્યાસી જીવન ગાળવાને નિર્ણય કર્યો તે માટે પોતાના ભાઈની મંજૂરી માંગી. પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા છતાં પિતાનું જીવન સાધુ જેવું પ્રભુ પરાયણ રાખતા. આવી પ્રતિમા જિવંત સ્વામી તરીકે ઓળખાય છે. તે સોનું, ઝવેરાત સર્વસ્વ ત્યાગ કર્યો અને તમામ મિત દાનમાં અને સગાસંબંધીઓમાં વહેંચી નાંખી, પોતે પિતાની પાલખીમાં સુંદરવન (ત) અથવા સારથીખંડ (દિગમ્બર પ્રમાણે કુંડનગર-વૈશાલી)માં પ્રવેશ્યા અને અશોકવૃક્ષ નીચે પિતાના કિંમતી વસ્ત્રો અને અલંકારો વગેરે તજીને સન્યાસી જીવનમાં પ્રવેશીને આકારામાં આકરા તપ અને વ્રત શરૂ કર્યા. પૂજનીય સાધુએ એક વર્ષ અને એક મહીને વસ્ત્રો પહેર્યા ત્યારબાદ તે વસ્ત્રો વગર ફરવા લાગ્યા. પોતાની પાસે વાસણ પણ નહીં, વાસણને બદલે પિતાના હાથને ઉપયોગ કરવા લાગ્યા મહાવીરે પૂરાં બાર વર્ષ અને છ મહિના Page #78 -------------------------------------------------------------------------- ________________ તીથ કરાની મૂર્તિએ આકરૂં તપ કર્યું, પોતાના શરીર પ્રત્યે બિલકુલ ખેદરકાર રહ્યા. અર્થાત્ શરીરની દરકાર તદ્દન મૂકી દીધી. સંપૂર્ણ ધૈ અને સમભાવ સાથે તેણે પેાતાનું તપ ચાલુ રાખ્યું અને પોતાના શરીરની શિથિલતાથી પણ તે હતેાત્સાહ ન થયા. તેને પેાતાને જીવત સાથે બાંધી દે કે રક્તિ થાય તેવું કાંઈ તેને ન હતું. આવા ખંધન ચાર પ્રકારના હાય છેઃ (૧) પાતાના અધિકારની હેાય તેવી ચીજો, જગા, સમય અને અનુરાગ. (૨) આ જગત "કે ખીજા જગતની જેણે ઇચ્છા નથી કરી. (૩) જીવન કે મૃત્યુની જેણે સ્પૃહા નથી કરી. (૪) દુનિયાના ઉત્તમે!ત્તમ બંધને ને પણ જેણેદૂર રાખ્યા છે, તેણે પોતે માત્ર પેાતાના કર્યા ખપાવવાનુ જ કાર્યાં કર્યું છે. મહાવીરે જીવનના ત્રીા તબક્કામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાર વર્ષના તપ અને ધ્યાન પછી મહાવીર ખેંતાલીસ વર્ષની ઉંમરે તૃભિકગ્રામ અથવા ાંભિકગ્રામ કે જે પાશ્વ નાથની ટેકરીથી દૂર નથી ત્યાં ગયા. ત્યાં ઋતુવાલિક કે ઋજુવાલિક નદીને કિનારે શાલવૃક્ષના છાયામાં ઘુંટણીએ જેમ ગાયને દોહવા બેસવું પડે તેમ સવાસન બેઠા ત્યાં તેમને સંપૂર્ણ જ્ઞાન-કેવલજ્ઞાન થયું અને ત્યારથી તે જિન કે અત્ બન્યા. ર ત્યારબાદ પેતે ઉપદેશક તરીકે પોતાનું જીવન વિતાવવા લાગ્યા અને તે રીતે તેમણે ત્રીસ વર્ષ સુધી પોતાના સિદ્ધાંતા ઉપદેશ્યા અને ત્યારબાદ નિર્વાણુ પ્રાપ્ત કર્યું. તેમના ઉપદેશને! મુખ્ય સૂર એ હતા કે જન્મ કે તિનું મહત્ત્વ નથી. શાસ્ત્રોનું પ્રામાણ્ય પણ મહત્ત્વનું નથી માત્ર કર્યું સર્વસ્વ છે. તપ દ્વારા કર્મને નાશ કરવામાં આવે તેા જન્મમરણની ઘટમાળમાંથી મુક્ત થઈ શકાય. ખુદ્દની જેમ મહાવીરે શ્રીમંત લેાકેામાં સૌ પ્રથમ ઉપદેશ શરૂ કર્યો તાપણ તેના અનુયાસીએ મધ્યમવર્ગીમાંથો ઘણા મળી આવે છે. સૌ પ્રથમ તેના ટેકેદારા રાજવીઓ અને નાના નાના રાજાએ હતા. દિગમ્બર અને શ્વેતામ્બર કથાઓમાં મહાવીર રાજવીઓને મલ્યા તેએના નામ આપેલા છે અને જણાવે છે કે વિદેહને રાજા ચેતક તેના સિદ્ધાંતાના કેવી રીતે આશ્રિત બન્યા. અંગ દેશના રાજા કુણિકે તેને ઉષ્માભર્યો આવકાર આપ્યા. જ્યારે તે કૌશામ્બી ગયા ત્યારે ત્યાંના રાજા શતાનિક તેને ખૂબ માન આપ્યું અને તેના ઉપદેશને ખૂબ રસથી સાંભળ્યા અને તે તેના સંઘમાં ભળી ગયા. દિગમ્બર પ્રમાણે તેણે ઉપદેશના ત્રીસ વર્ષ દરમ્યાન મગધ, બિહાર, પ્રયાગ, કૌશામ્બી, ચંપાપુરી અને ખીજા ઉત્તરભારતના શક્તિશાળી રાજવીઓને જૈનધમાં ભેળવ્યાં. જૈન ગ્રંથાને આધારે આ જિને ઘણાં સ્થળાના મુલાકાત લીધી હતી. પોતાના ધાર્મિક અધિકાર પ્રમાણે પહેલું ચોમાસુ તેમણે Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિ વિધાન અસ્થિગ્રામ નામના શહેરમાં ગાજ્યું હતું. ત્યારબાદ તેણે ત્રણ ચેમાસા ચંપા અને પૃચપામાં ગાળ્યાં, વૈશાલી પાસે વાણિજ્યગ્રામમાં બાર, રાજગૃહની પાસે નાલન્દા ગ્રામમાં ચૌદ, મિથિલામાં છ, ભદ્રિકામાં બે, શ્રાવસ્તિમાં એક, પણિતભૂમિમાં એક અને છેલ્લું ચેમાસું ‘પાપા’માં ગાળ્યું જ્યાં તેમણે નિર્માણ ક્ષેત્ર પ્રાપ્ત કર્યું હતું, તેમના પ્રથમ શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિ હતા. તેણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના દીક્ષા પામેલા શિષ્યોમાં તે મુખ્ય છે. પાપામાં પદ્માસનમાં એસીને તેમણે પચાવન ઉપદેશો આપ્યા,તેમાં તમામ કર્મોના પરિણામેા સમજાવ્યા. આ તમામ સ ંભાષણનું પુનરાવર્તન કરતાં છેવટને મુખ્ય ઉપદેશ ૬૬મે આપતાં ૭૨ વર્ષની ઉમરે તે નિર્વાણુ પામ્યા. આ સમય ઈ.સ. પૂ. પરછને ગણાય છે. co તેમના નામ અને પ્રતીક આ પ્રમાણે સમજાવી શકાય. તેમના મુખ્ય ખે નામે! ‘વ માન’ અને ‘મહાવીર'થી એ જાણીતા છે. જ્યારે બાળક ક્ષત્રિયાણી ત્રિશલા માતાના ગર્ભમાં હતું ત્યારે કુટુંબને ખાનેા-સાનું, ચાંદી, ધન, ધાન્ય, રત્ને, માતી, કિંમતી પથ્થરો વગેરે-અઢળક વધ્યાં, તેથી રાજકુમારનું ‘વમાન' નામ પાડવામાં આવ્યું. તે વીર કે મહાવીર પણ કહેવાયા કારણ તેણે તેમના અનેક કર્માને પાછા હઠાવ્યા. પ્રશ્નને સત્કર્મ કરવા પ્રેરણા આપી. આમ જુદા જુદા કારણેસર તેમનાં નામેા પાડયાં હાવાનું શાસ્ત્રકારી કહે છે. તે આધ્યાત્મિક વીર હેાઈને તેનું લાંછન ખૂબ જ યોગ્ય રીતે સિંહ આપવામાં આવ્યું છે. તેના તપ, તેના મુશ્કેલ કાર્યો, તેની સહિષ્ણુતા! વગેરે તેના સિંહ જેવા વ્યક્તિત્વની સચેટ સાબિતી આપે છે. જૈન તીર્થંકરામાં તે સિંહના આત્મા સમાન છે, તે જ કારણે તેની યક્ષિણી સિદ્ધાયિકાને તેનું વાહન સિંહ આપેલું છે. તેને! યક્ષ માત ંગ હાથી ઉપર સ્વારી કરે છે. આ લક્ષણ પણ રાજવીની શક્તિને વૈભવ બતાવે છે. આ બંને વાર્તાને વમાનના દુન્યવી અને આધ્યાત્મિક જીવન સાથે સંકળાયેલા છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ યક્ષ યક્ષ અને યક્ષિણીઓ કે શાસનદેવતાઓ જૈન દેવદેવીઓમાં કેવી રીતે સ્થાન પામ્યા તે સંબંધી કાંઈ કહી શકાય એમ નથી. ચોકકસાઈપૂર્વક જોઈએ તે એટલું સ્પષ્ટ કહી શકાય કે જન સિદ્ધાંતોની સાથે આ દેવોના અસ્તિત્વને કાંઈ મેળ ખાતે નથી. પરંતુ આ ગૌણુ દેવોના અસ્તિત્વમાં વિવિધ વિચારોનું મિશ્રણ જણાય છે. યો અને શાસનદેવતાઓના નામો જોઈએ તે તેઓનું હિંદુઓના દેવો સાથે સાય જણાય છે. ઉપરાંત તેઓની સાથે સંકળાયેલા ચિહ્નો કે પ્રતીકે પણ હિંદુઓનાં જણાય છે. હિંદુઓના સાહિત્યને આધારે કહી શકાય કે કેટલીક લોકપ્રિય માન્યતાઓમાંથી યક્ષે ઉત્પન્ન થયા. બૌદ્ધ અને જૈનધર્મ પહેલાં યોની ઉત્પત્તિ મનાય છે. યાને રાજા કુબેરક વૈશ્રવણ કે જે શિવને કશાધ્યક્ષ અને અલકાનગરીને પતિ અને તેને ઉલ્લેખ વારંવાર હિંદુથોમાં મળે છે. એના અનુચરે ઘણા છે અને તેમાંના કેટલાંકને જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. જેમકે પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, લક્ષરક્ષ, પર્ણરક્ષ, શ્રવણ, સર્વયશસ, સર્વકામ, સમૃદ્ધ, અમેધ, અમત. તેમાંના મણિભદ્ર જેનું બીજુ નામ યક્ષેન્દ્ર કે યક્ષપતિ છે તેની મૂર્તિઓ ભારતની સરહદ ઉપરથી મળી હોવાને કારણે તેની પ્રાચીનતા માનવામાં આવે છે. આ ચર્ચામાંથી વિદ્વાને એકમત થયા કે મણિભદ્ર યક્ષ છે. મણિભદ્રની મૂર્તિને જૈન ઉદ્ભવ જણાય છે અને મણિભદ્રનું નામ યક્ષેન્દ્ર જૈન યોની યાદીમાં આપેલું છે. વળી મૂર્તિના ભદ્રપીઠમાં જે લેખ છે તે મથુરાના જૈન લેખ જેવો વંચાય છે. ભારતીય પ્રણાલી પ્રમાણે યક્ષો ધનનું રક્ષણ કરતા દેવતાઓ છે. આથી સ્વાભાવિક રીતે ધનિક વર્ગોના જૈને એ યક્ષોને તેમના ઉત્તમ દેવોમાં સ્વીકાર્યા છે. આગલા પ્રકરણમાં દરેક તીર્થકરની સાથે તેને યક્ષનું નામ આપણે જોઈ ગયા છીએ, પરંતુ યક્ષોના સામાન્ય લક્ષણેનું વર્ણન તેમાં આપેલું નથી. યક્ષો તીર્થકરના ભક્ત છે. જૈન માન્યતા પ્રમાણે અનુચર તરીકે દરેક તીર્થંકરની સેવા કરવા માટે ઈન્દ્ર એક યક્ષ અને એક યક્ષિણીને નીમે છે. યક્ષ તીર્થકરની જમણી બાજુએ અને યક્ષિણ તેની ડાબી બાજુએ હોય છે. આથી તેઓ શાસનદેવતા કે અનુચર દેવતા તરીકે પણ ઓળખાય છે. હેમચંદ્ર પ્રમાણે યક્ષ જિનના Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈનમૂતિ વિધાન અમુક ધાર્મિક આત્મામાંથી જન્મે છે. તેથી એમ કહી શકાય કે યક્ષ જિનના શિષ્યને નાયક છે અને યક્ષિણી તેની સૌ પ્રથમ શ્રાવિકા છે. બુદ્ધની મૂર્તિ આમાં જેમ તેના ભક્તો પ્રતિમાને છેડે હાય છે તેવી જ રીતે તીથંકરની મૂર્તિ એમાં પણ યક્ષા-યક્ષિણીએ છેવટના એટલે કે તીર્થંકર બેસે છે તે ભદ્રપીઠના ખૂણાના ભાગમાં સ્થાન ધરાવે છે. ધીરે ધીરે યક્ષાએ જૈનામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું” તેથી તીથ કરાના પિરકરા સિવાય પણ યક્ષ-યક્ષિણીએની સ્વતંત્ર પ્રતિમા જોવામાં આવે છે. ગુજરાતમાંથી પણ તેવી કેટલીક મળી છે. પરંતુ ચાવીસે યક્ષયક્ષિણીની પ્રતિમાએ ખાસ મળી નથી. ચેાડી ઘણી મૂર્તિઓ જુદી જુદી ઉપલબ્ધ થઈ છે. જૈન મંદિરેમાંથી યક્ષયક્ષિણીની અભિનવકલા વ્યક્ત કરતી સખ્યાબંધ મૂર્તિ એ મળી છે તેમાં અદ્વિતીય શિલ્પસૌષ્ઠવ અને લાવણ્ય જણાય છે. આ મૂર્તિ આમાંથી જાણે ભાવવાહી સૌન્દર્ય નીતરતુ ઢાવાનું માલૂમ પડે છે. માન્યતા પ્રમાણે યક્ષેા સમૃદ્ધિના અદેવે અર્થાત્ ગૌણુદેવે છે. સમૃદ્ધિના શ્રેષ્ઠ દેવ કુખેર તેમના નાયક છે. આથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જૈન દેવેશમાં યક્ષેાને શા માટે મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે? અને શા માટે તેઓ (યક્ષે1) તીર્થંકરની સાથે સંકળાયેલા છે? એમ ચોક્કસપણે મનાય છે કે યક્ષા અને યક્ષિણીએ જિનેના અગ્રિમ ભક્તો છે અને તેએ ધનિક વેપારી વના છે ને તેમાંના કેટલાંક શ્રેષ્ઠીએ છે. મૂર્તિ એમાં પણ તેએ સુંદર અને કિંમતી ઝવેરાત પહેરેલા તેમજ હાથમાં ધનની કાથી વગેરે સાથે હાય છે. જૈનસાહિત્યમાં કેટલીક અર્ધ-પૌરાણિક કથાએ કેટલાંક યક્ષા અને મિક્ષણીઓનું મૂળ-ઉત્પત્તિ બતાવે છે. દરેક યક્ષ કે શાસનદેવતાના મૂર્તિ શિલ્પાના આવશ્યક લક્ષણા–પરિચય અર્થાત્ શાસ્ત્રિયવિધાને અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. પરિકરેમાંથી મળતી યક્ષની મૂર્તિએ તથા સ્વતંત્ર પ્રતિમાઆનાવા જોઈએ. ૧. ગેસુખ : સૌ પ્રથમ તીર્થંકર ઋષભદેવના યક્ષ તરીકે ગેામુખ સંકળાયેલા છે. જૈન ધર્માંના બંને સપ્રદાયોના ગ્રંથા ગામુખ યક્ષના લક્ષણમાં એકમત છે. તેના જમણા હાથમાં વરદમુદ્રા અને અક્ષમાલા છે જ્યારે ડાબા હાથમાં પાશ (દિગમ્બર પ્રમાણે પરશુ) અને બિજોરૂ છે. કેટલાક ગ્રથા પ્રમાણે તેનું વાહન વૃષભ છે જ્યારે ખીન્ન પ્રથા પ્રમાણે ગજ છે. તેને વધુ માનેરી કરવામાં આવે છે ઉપરાંત દિગમ્બર પ્રથા પ્રમાણે તેના મસ્તક ઉપર ધર્મચક્રનું પ્રતીક હાય છે. ગામુખની મૂર્તિએ બે પ્રકારની મળે છે. તીથંકરથી સ્વતંત્ર યક્ષની મૂર્તિ મેટા કદની હાય છે અને ખીજા પ્રકારમાં તીર્થંકરના અનુચર તરીકે સંકળાયેલી હાય તેા તે મૂર્તિ નાના કદની કરવામાં આવે છે. તેના તીર્થંકર આદિનાથ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચ ભારતમાંના ઘણયે જૈન સ્થાનમાંથી આદિનાથ તીર્થકરની મૂર્તિઓ મળી આવે છે. બંને પ્રકારની યક્ષની મૂર્તિઓમાં મૂર્તિશાસ્ત્રના લક્ષણ પ્રમાણે મૂર્તિઓ થયેલી જણાતી નથી. યક્ષની ગ્વાલિયરમાંથી મળેલી મૂર્તિઓના હાથમાં દંડ, પરશુ વગેરે જણાય છે. કેમકે મૂર્તિકારે યક્ષની મૂર્તિ બનાવવામાં કેટલીક છૂટ લીધેલી હોય. એમ જણાય છે. આ યક્ષનું નામ અને પ્રતીક નીચે પ્રમાણે સમજાવી શકાય. તેનું વૃષભના જેવું મુખ, વૃષવાહન અને ધર્મચક્ર પ્રતીક વગેરે ઋષભનાથ કે વૃષભનાથ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ બતાવે છે. ઋષભનાથમાં પણ વૃષ અને ધર્મચક્ર મહત્વનાં લક્ષણો છે. બીજા એક ગ્રંથના આધારે આ યક્ષ મહાદેવ અથવા ધર્મની સાથે સામ્ય ધરાવે છે. વૃષભદેવ સૌ પ્રથમ જૈન ઉપદેશક હતા તેથી તેમનું પ્રતીક વૃષભ છે, જે ધર્મનું પ્રતીક છે. રૂપમંડન અને રૂપાવતારના કર્તા આ યક્ષનું વાહન હાથી હેવાનું જણાવે છે. આવી ગોમુખ યક્ષની એક પ્રતિમા શત્રુજ્ય ઉપર મોતીશાની ટુંકમાં મુખ્ય દેરાસરમાં છે. તેને ચાર હાથ છે તેમાં વરદ, અંકુશ, પાશ અને માલા વગેરે ધારણ કર્યા છે. આ યક્ષ અર્ધ પદ્માસનમાં હાથી ઉપર આરૂઢ થયેલાં બતાવેલાં છે. ૨. મહાયક્ષ: બીજા તીર્થકર અજિતનાથ ભગવાનના આ યક્ષ છે. દિગમ્બર તેમજ તાબર ગ્રંથના પ્રમાણે આ યક્ષ હાથી ઉપર સવારી કરે છે તેને ચારમુખ અને આઠ હાથ હેાય છે. આઠે હાથમાં શસ્ત્રો ધારણ કરેલાં છે. જુદા જુદા ગ્રંથ શસ્ત્રો તેમજ હાથની સંખ્યા પણ જુદી જુદી જણાવે છે. શાસ્ત્રોની બાબતમાં બધા ગ્રંથ એકમત થતા નથી. વેતામ્બર ગ્રંથો પ્રમાણે તેમને જમણા હાથમાં વરદ, મુગર, અક્ષમાલા અને પાશ અને ડાબા હાથમાં બિરૂં, અભય, અંકુશ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. જ્યારે દિગમ્બર ગ્રંથો પ્રમાણે ચક્ર, ત્રિશળ, પદ્મ અને અંકુશ ડાબા હાથમાં અને ખગ, દંડ, પરશું અને વરદમુદ્રા જમણે હાથમાં આપેલાં હોય છે. આ બંને સંપ્રદાયના ગ્રંથો પ્રમાણે મૂર્તિને વર્ણમાં પણ ભેદ છે. વેતામ્બર પ્રમાણે યક્ષને શ્યામવર્ણ અને દિગમ્બર પ્રમાણે યક્ષને સોનેરી વર્ણ મહાયક્ષની સ્વતંત્ર ભૂતિ ઓ મળતી નથી પણ અજિતનાથ તીર્થકરની સાથે જોવામાં આવે છે તેથી અજિતનાથ તીર્થકરનું લાંછન પણ સાથે જણાય છે. અજિતનાથ તીર્થ કરનું લાંછન ગજ છે અને તે પ્રતીક મહાયક્ષનું પણ છે. મહયક્ષને ચાર મુખ હોવાને કારણે આઠ હાથ બતાવેલા છે. આ યક્ષની કઈ સ્વતંત્ર પ્રતિમા જાણવામાં આવી નથી, પરંતુ અજિતનાથ ભગવાનના પરિકરમાંથી તેની કેટલીયે નાની મોટી મૂતિઓ જોવામાં આવે છે. ૩. ત્રિમુખ : ત્રીજા તીર્થકર સંભવનાથ–સ્વામિના યક્ષ ત્રિમુખ છે. દિગમ્બર અને વેતામ્બર પ્રમાણે યક્ષને ત્રણ નેત્ર, ત્રણ મુખ, છ હાથ હોય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન મૂર્તિવિધાન આ યક્ષને વર્ણ શ્યામ છે. તે મયૂર ઉપર સ્વારી કરે છે. પરંતુ હાથમાંના શસ્ત્રો માટે બંને સંપ્રદાયના ગ્રંશે એકમત થતા નથી. વેતામ્બર પ્રમાણે તેની જમણું બાજુની ભુજાઓમાં નકુલ, ગદા અને અભયમુદ્રા અને ડાબી ત્રણ ભુજાઓમાં બિરૂં, અક્ષસૂત્ર અને માળા (હાર) હોય છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં નીચે પ્રમાણે છ ચીજે હેાય છેઃ જમણા હાથમાં ચક્ર, તલવાર અને અંકુશ, ડાબા હાથમાં દંડ, ત્રિશળ અને કટારી (કરવત) હોય છે. ત્રિમુખની સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. પરંતુ ત્રીજા જિન સંભવનાથના પરિકરોમાં યક્ષની નાની મોટી આકૃતિઓ કંડારેલી નજરે પડે છે. આ આકૃતિઓ શાસ્ત્રીય વર્ણનને બંધબેસતી આવે છે. તેનું વાહન મોર છે અને યક્ષિણીનું વાહન કેટલાંકના મતે હંસ છે. યક્ષિણી પ્રાપ્તિ વિદ્યાદેવી ગણાય છે. બીજી વિદ્યાદેવીઓનું વાહન મયુર છે. આયક્ષને ત્રણ મુખ હેવાને કારણે તે ત્રિમુખના નામે ઓળખાય છે. છે. યક્ષેશ્વર યક્ષનાયક ચેથા તીર્થકર અભિનન્દનના યક્ષ યક્ષેશ્વર છે. તેનું વાહન હાથી છે. તેને વર્ણ શ્યામ છે. તેને ચાર હાથ છે. તેના વર્ણનમાં જુદા જુદા સંપ્રદાય જુદા જુદા મત ધરાવે છે. વેતામ્બર પ્રમાણે યક્ષના જમણા હાથમાં બિજેરૂં, અક્ષમાળા અને ડાબા હાથમાં નકુલ અને અંકુશ હોય છે. જ્યારે બીજા મત પ્રમાણે તેના હાથમાં ધનુષ, ઢાલ, તલવાર વગેરે આયુધે ધારણ કરે છે. બીજા યક્ષની જેમ આ યક્ષની પણ સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. અભિનન્દન જિનની પ્રતિમાના પરિકરમાં આ યક્ષની આકૃતિ કંડારેલી હોય છે. શાસ્ત્રીય ગ્રંથની સાથે તેનું લાંછન મળતું આવે છે. ત્યાના રાજા તરીકે આ યક્ષ યક્ષેશ્વરને વર્ણવવામાં આવે છે. આ યક્ષને શિલ્પ રત્નાકરમાં ઈશ્વર નામ આપવામાં આવ્યું છે. યક્ષોને રાજા હાઈને ખૂબ શક્તિશાળી હોય છે. તેનું પ્રતીક હાથી છે. તેના હાથમાં અંકુશ છે. અંકુશ હાથી માટે ઉપયોગી બને છે. તે હાથીને વાહન ઉપર બેસનાર છે. યક્ષેશ્વર એ સર્વે યોને અધિપતિ મનાતે હોઈ તેનું વર્ણન રાજા જેવું દબદબાભર્યું શાસ્ત્રકારોએ કયું છે. યક્ષને પ્રમુખ કુબેર મનાય છે, અને આ યક્ષનું વર્ણન પણ કુબેરને મળતું આવે છે. બૌદ્ધ સંપ્રદાયમાં કુબેરનું સ્થાન જંભલે લીધું છે, તેને અનુરૂપ વર્ણન જૈન સંપ્રદાયમાં યક્ષનાયકનું છે. યક્ષનાયક યક્ષની એક પ્રતિમા શત્રુંજય ઉપર ચેમુખજીની ટૂંકમાં, ઉપરના એક મંદિરની અંદર ગોખલામાં બેસાડેલી છે, તેમાં તેને ચાર હાથ છે, પરંતુ બે હાથ ઢીંચણ ઉપર ટેકવેલા છે અને બીજા બે હાથમાં આયુધો આપેલાં છે તેના વાહન તરીકે તેની પાસે હાથી મૂકેલે છે. ૫. તુમ્બરૂ ? પાંચમાં તીર્થકર સુમતિનાથ પ્રભુના તીર્થમાં વેત વર્ણ Page #84 -------------------------------------------------------------------------- ________________ યક્ષે ૭૫. વાળા, ગરૂડના વાહનવાળા, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધારણ કરવાવાળા તથા બે વામ ભુજામાં ગદા અને પાશને રાખનાર તેમજ સદા સાનિધ્યમાં રહેનારે. તંબુરૂ નામે યક્ષ શામનદેવતા . તેનું વાહન ગરૂડ જૈનધર્મના બંને સંપ્રદાયમાં સ્વીકારાયેલું છે. દિગમ્બર પ્રમાણે તેના બે હાથમાં બે સપ, ફળ અને વરદ હોય છે. આ ઉપરાંત દિગમ્બર શાસ્ત્રો તુબુરૂના યજ્ઞોપવિત રૂપે પણ સર્ષ બતાવે છે. ધર્મમાં તુબુરૂને ગંધર્વ તરીકે જણાવે છે તેમજ દેવોના વાદ્ય વગાડનાર તરીકે ઓળખાવે છે. જૈન દેવતાગણમાં તે સુમતિનાથના અનુચર તરીકે જણાવે છે તેથી વાજિંત્રોને બદલે તેના હાથમાં નિપ્રાણ આયુધો બતાવેલા છે. તે અને તેની યક્ષિણી પુરૂષદત્તા પક્ષી ઉપર સ્વારી કરે છે. યક્ષનું વાહન ગરૂડ અને યક્ષિણીનું ચકેવા પક્ષી છે. જિન સુમતિનાથનું વાહન પણ ચકવા (હંસ) છે. તુંબરૂ યક્ષની નાની મોટી કેટલીક પ્રતિમાઓ સુમતિનાથ ભગવાનના પરિકોમાંથી મળે છે. પરંતુ તું બુરૂ યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ હજુ સુધી મળી નથી. ૬. કુસુમ અથવા પુ૫યક્ષ : છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ ભગવાનના કુસુમ યક્ષને વર્ગ નીલ છે. શ્વેતામ્બર અને દિગમ્બર પ્રમાણે તેનું પ્રતીક કાળિયાર, (મૃગ) છે. છતાં પણ આ બંને સંપ્રદાયમાં તેના હાથમાંના આયુધો માટે ભિન્ન મત છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષને ચાર હાથ હોય છે તેમાંના જમણા હાથમાં ફળ અને અભય અને ડાબા હાથમાં અક્ષમાળા અને નકુલ હોય છે. દિગમ્બર પ્રમાણે યક્ષના હાથમાં કુન્ત (ભાલો), વરદમુદ્રા, ખેટક (ઢાલ) અને અભયમુદ્રા હોય છે. યક્ષનું નામ કુસુમ અથવા પુ૫ છે. તેના તીર્થકરનું પ્રતીક પણ પુષ્પ (રાતું કમળ) છે. તેનું (યક્ષનું) પ્રતીક હરણ છે, તે તેની ચપળતા, ઝડપ વગેરેને ભાવ રજૂ કરે છે. માટે જ તેની યક્ષિણીનું નામ મનોવેગા એટલે મનના જેવા વેગવાળી ઉચિત આપેલું છે. આ યક્ષની પણ સ્વતંત્ર મૂર્તિઓ મળતી હોવાનું માલુમ પડયું નથી. ૭. માતંગ અથવા વરનજિ : સુપાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં થયેલે શ્યામ શરીરવાળા, “હસ્તીના વાહન ઉપર બેસનાર', બે જમણી ભુજામાં બિવ અને પાશને ધારણ કરવાવાળા અને બે વામભુજામાં નકુલ અને અકુશને ધારણ કરવાવાળા માતંગ નામે યક્ષ સુપાર્શ્વ પ્રભુની પાસે રહેનાર શાસન દેવતા છે. તેનું પ્રતીક બંને સંપ્રદાયમાં જુદું છે. શ્વેતામ્બર તેને હાથીનું વાહન આપે છે. જ્યારે દિગમ્બર ગ્રંથકારે તેને સિંહ ઉપર સ્વારી કરાવે છે. તેવી જ રીતે યક્ષના હાથમાં ધારણ કરવાની વસ્તુઓમાં પણ ફરક છે. વેતામ્બર પ્રમાણે તેના હાથમાં બિવફળ, પાશ, નકુલ અને અંકુશ હોય છે. જ્યારે દિગમ્બર ગ્રંથકારો પૈકી પ્રવચનસારોદ્વાર પ્રમાણે દંડ, ભાલે, સ્વસ્તિક અને ધવજ તેના હાથમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ E= જનમૂર્તિવિધાન બતાવે છે. પ્રતિષ્ઠાસાર સંગ્રહકાર તેને બે હાથ હેાવાનું અને તેનું મોઢું વાંકુ હેવાનું કહે છે. સુપાર્શ્વનાથની પ્રતિમાના પરિકર ઉપર આ યક્ષની આકૃતિ હાય છે તે મૂર્તિ લક્ષણ પ્રમાણે યથા જણાય છે. તેનું નામ માત ંગ (હાથી) છે તેથી તેને હાથીનું વાહન આપેલુ છે. તેથી જ તેના હાથમાં અંકુશ પણ આપેલુ છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં સ્વસ્તિક છે તે તેના જિન સુપાર્શ્વનાથનું લાંછન છે. ‘ગુજરાતનું મૂર્તિવિધાન' (પૃ. ૪૭૯)માં લેખક લખે છે કે “મૃતિવિધાયક શિલ્પિ આયુધા કે ઉપકરણા મૂકવામાં કેટલીક વખત સ્વતંત્રતા લેતા હાય છે તેથી જ માતંગ યક્ષની પ્રતિમામાં નકુલના બદલે સપ મૂકયે! હાય તે બનવા જોગ છે.” વિજય । તીર્થંકર ચંદ્રપ્રભુના શાસનદેવતા વિજય નામે યક્ષ હંસના વાહનવાળા, દક્ષિણુ ભુજમાં ચક્ર, અને વામ ભુજામાં મુલ્ગરને ધારણ કરનારા છે. દિગમ્બર ગ્રંથ પ્રમાણે તેને ત્રણ આંખો હોય છે. તેના ચાર હાથની અંદર ફળ, અક્ષમાળા, પરશુ અને વરદમુદ્રા ધારણ કરે છે. શ્વેતામ્બરા પણ ચેાડાંક ફેરફાર સાથે તેને ત્રણ ચક્ષુએ હોય છે તેમ જણાવે છે. વળી તેનું વાહન હંસ હેાય છે તેના બે હાથમાં ચક્ર અને ગદા ધારણ કરે છે. તે વિજય નામે જાણીતા છે. તેતે વર્ણ શ્યામ કરવામાં આવે છે. આ યક્ષની સ્વતંત્ર પ્રતિમા મળતી નથી પણ ચંદ્રપ્રભ તીથંકરના શિલ્પમાં યક્ષની આકૃતિ હેાય છે. . ૯. અજિત : બંને સપ્રદાયોએ જિન સુવિધિનાથના આ યક્ષનુ વાહન ક્રૂ સ્વીકારેલું છે. બીજા લક્ષણોમાં બંને સંપ્રદાયામાં ફેર છે. શ્વેતામ્બર મૂર્તિના હાથમાં ખિજો, અક્ષમાળા, નકુલ અને કુન્ત (ભાલે!) હેાય છે. દિગ ખર ગ્રંથ પ્રમાણે મૂર્તિના હાથમાં શક્તિ, વરદમુદ્રા, ફળ, અને અક્ષમાળા હેાય છે. તેનું પ્રતીક તેની યક્ષિણીના પ્રતીકની જેમ (દિગમ્બર પ્રમાણે) ગૂમ હેાય છે. શ્વેતાંબર પ્રમાણે તેના હાથમાં ઘટ હેાય છે. ઘટને જળ સાથે સંબંધ હેાય છે જો કે બધા સંપ્રદાયા જિન સુવિધિનાથના લાંછનની જેમ તેને સંબંધ જળચર--મગર કરચલા સાથે સ્વીકારે છે. શ્રી ત્રિષશિલાકાપુરુષ (પર્વ ૩ સ` હ) પ્રમાણે પ્રભુશ્રી સુવિધિનાથના તીથમાં શ્વેત અગવાળા, કાચબાના વાહનવાળા, બે દક્ષિણ ભુજાએમાં બિજોરૂ અને અક્ષસૂત્ર તથા ખે વામ ભુજાએમાં નકુલ અને ભાલાને ધારણ કરનારા અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારા શાસનદેવતા થયે, ૧૦. બ્રહ્મયક્ષ ઃ પ્રભુ શીતલનાથના આ યક્ષને ચાર મુખ, ત્રણ આંખા, આઠ હાથ અને પદ્માસન હેાય છે. શ્વેતામ્બર પ્રમાણે શ્વેતવર્ણવાળા યક્ષની જમણી ભુજમાં બિજોરૂ, સુગર, પાશ અને અભય છે અને ડાબી ભુજામાં નકુલ, મુગર, અંકુશ અને અક્ષમાલા છે. દિગમ્બર ગ્રંથકારા બ્રહ્મયક્ષનું આવું જ વર્ણન આપે છે પણ તેમાં આયુધની Page #86 -------------------------------------------------------------------------- ________________ થશે બાબતમાં થોડો ફરક છે. ધનુષ, દંડ, ઢાલ, તલવાર વરદ મુદ્રા વગેરે જણાવી બાકીના વેતામ્બર પ્રમાણે કહે છે. બ્રાહ્મણધર્મના દેવ બ્રહ્માની સાથે આ યક્ષમાં ઘણું સામ્ય જણાય છે. જેમકે બ્રહ્માને ચારમુખ (ચતુર્મુખ) છે, પદ્માસન પણ બ્રહ્માની જેમ આ યક્ષને પણ આપવામાં આવેલું છે. વેતામ્બર પ્રમાણે તેની યક્ષિણી અશોકીને પદ્મ સન હોય છે. પરંતુ દિગમ્બર પ્રમાણે યંક્ષણને તેના રથ માટે કાળા વરાહ હોય છે. તેનું ચિહ્ન ઉષા હોવાથી તે જૈનોની ઉષાદેવી કહેવાય છે. ૧૧. ઈશ્વરયક્ષઃ અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથના યક્ષને બધા સંપ્રદાય વૃષભનું વાહન આપે છે. તેને ત્રણ આંખો અને ચાર હાથ હોય છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષના હાથમાં ત્રિશલ, દંડ, અક્ષમાળા અને ફળ હોય છે. આ યક્ષની મૂર્તિના હાથમાં શ્વેતામ્બર પ્રમાણે બે દક્ષિણ હાથમાં બિરૂ અને ગદા છે અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષમાળા છે. આ યક્ષ વૃષભ વાહનવાળો છે. તે કાંતિને ધારણ કરે છે. બ્રાહ્મણ ધમના શિવ કે ઈશ્વરના જેવું તેનું સામાન્ય વર્ણન લાગે છે. તેની યક્ષિણીનું નામ દિગમ્બર પ્રમાણે ગૌરી છે. શ્વેતામ્બર પ્રમાણે યક્ષિણી માનવી નામે છે અને તે હાથી ઉપર સ્વારી કરે છે. આમાં જઈ શકાય છે કે બ્રાહ્મણધર્મના જૂના દેવે પણ તીર્થકરની પાસે ગૌણ બને છે અને સપત્ની સેવામાં હાજર થાય છે. ૧૨. કુમાર : વાસુપૂજ્ય તીર્થકરનો યક્ષ કુમાર નામે છે. દિગમ્બર અને શ્વેતામ્બર યક્ષ કુમારને વેતવર્ણન કહે છે. ઉપરાંત તેને હંસનું વાહન આપે છે. દિગમ્બર તેને ત્રણમુખવાળા અને છ ભુજવાળા કહે છે. શ્વેતામ્બર તેને ચતુર્ભ જ કહે છે. દિગમ્બર પ્રમાણે ધનુષ, નકુલ, ફલ, ગદા, વરદ વગેરે આયુધે તેના હાથમાં હોય છે. જ્યારે વેતામ્બર પ્રમાણે બીજેરૂં, તીર, નકુલ અને ધનુષ તેના હાથમાં હોય છે. આ યક્ષનું નામ કુમાર છે તેનું સામ્ય બ્રાહ્મણધમીના કુમાર શિવપુત્ર -કાર્તિકેય સાથે છે. પરંતુ કાર્તિકેયનું વાહન મયૂર છે જ્યારે આ યક્ષ કુમારનું વાહન હંસ છે. પરંતુ બીજા યક્ષ ચતુર્મુખ જે બ્રહ્માનું બીજું નામ છે. તેનું વાહન મેર છે જ્યારે બ્રહ્માનું વાહન હંસ છે. આ બંને યક્ષોના વાહને કે પ્રતીકામાં ન સમજાય તેવું વષમ્ય છે. કુમાર યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ કેઈ સ્થળ મળી હોય તેવું જાણવામાં નથી. ૧૩, પમુખ અથવા ચતુર્મુખ યક્ષ : આ યક્ષને વર્ણ વેત હોય છે. દિગમ્બર પ્રમાણે તે ચતુર્મુખ યક્ષ કહેવાય છે અને શ્વેતામ્બર પ્રમાણે તે ષમુખ યક્ષ છે. બંને સપ્રદાય તેને વાહન મયૂર આપે છે. એક મત પ્રમાણે ચતુર્મુ અને બાર હાથ હેય છે અને બીજા મત પ્રમાણે તેને આઠ હાથ હોય છે. પરમુખને બાર હાથ હોય છે. તેમાં તે નીચેના આયુધો ધારણ કરે છે? Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન ફળ, ચક્ર, બાણુ, તલવાર પ!શ, અસૂત્ર, નકુલ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભય. ચતુર્મુ`ખના આઠ હાથ હૈાય તે તેમાં પરશુ, વાંકી કટાર, અક્ષણિ (?), ઢાલ, દડ વગેરે આયુધા હોય છે. હિંદુધર્મ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કુમાર કે કાર્તિકેય સાથે ષમુખ યક્ષનું સામ્ય જણાય છે. શ્વેતામ્બર યક્ષ ષમુખ કહેવાય છે જેને છ મુખ અને બાર હાથ હેાય છે જે કાર્તિકેયનુ બીજુ નામ છે વળી તેનું વાહન મયૂર છે, જેના ઉપર કાર્તિ કેય સ્વારી કરે છે. મયૂર તે કાર્તિ દૈયનુ પ્રતીક છે. આ યક્ષ જિન વિમલનાથના છે. - ૧૪. પાતાલયક્ષ : અનંતનાથ ભગવાનના આ યક્ષ છે. શ્વેતાઞર અને દિગમ્બર પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હેાય છે. તેને વધુ રાતા હાય છે તેનું વાહન મગર છે. દિગમ્બરના મતે તેના હાથમાં અંકુશ, ભાલે, ધનુષ, પાશ, હળ અને ફળ હેાય છે. તેના મસ્તક ઉપર નાગની ત્રણ ફણાવાળું છત્ર હાય છે. શ્વેતામ્બર પ્રમાણે તેના જમણા હાથમાં પદ્મ, તલવાર, અને પાશ, હાય છે. ડાબા હાથમાં નકુલ, ફળ અને અક્ષમાળા હેાય છે. તેનું નામ પાતાલ નાગરાજા અનન્ત સાથે સંકળાયેલુ જણાય છે. નાગરાજા પણ પાતાલલેાકના કહેવાય છે. તેથી જ તેને પ્રતીક રૂપે ત્રણ ફણાવાળા નાગનું છત્ર આપવામાં આવેલુ છે. નાગ લેાકેાને તે અધિષ્ઠાતા દેવ જણાય છે અને તેની સાથેનું હળ ખેતીનું પ્રતીક બને છે. આ યક્ષની પરિકર સિવાયની કાઈ પ્રતિમા મળી હાય એમ જણાતું નથી. ૧૫. કિન્નરયક્ષ અને સંપ્રદાયા પ્રમાણે આ યક્ષને છ હાથ અને ત્રણ મુખ હાય છે. જ્યારે શ્વેતામ્બર પ્રમાણે તેનું વાહન ક્રૂ' છે અને દિગમ્બર તેનુ વાહન મત્સ્ય (માછ્યુ) આપે છે. શ્વેતામ્બર પ્રમાણે તેના હાથમાં ખિજો, ગદા, અભય, નકુલ, પદ્મ, અને અક્ષસૂત્ર હાય છે, રક્તવણી અને તેજસ્વી કિન્નર નામનેા યક્ષ શાસનદેવતા થયા. દિગમ્બર ચક્ર, વજ્ર, અંકુશ, ગદા, અક્ષસૂત્ર અને વરદમુદ્રા યક્ષના હાથમાં હોવાનુ જણાવે છે. કેટલીકવાર યક્ષના પ્રતીકા સમસ્યારૂપ હેાય છે. તેથી સ્પષ્ટ થાય છે ? યજ્ઞના વિચાર (કલ્પના) પ્રાચીન પ્રણાલીમાંથી ઉદ્ભવ્યો હાય. સામાન્ય રીતે કિન્નર! અશ્વમુખી માનવ આકૃતિએ મનાય છે અને કુબેર તેમના નાયક ગણાય છે. ધીરે ધીરે આ યક્ષાને નાગ, કિન્નર, ગરૂડ, ગંધ વગેરે સાથે સંકળાયેલા જોઈએ છીએ. જો કે જિનેાની સાથે જે સ્વરૂપે આપણે આ ક્ષેાને જોઈએ છીએ તે જૈનાની નવી શેાધ છે. જેને પ્રમાણે યક્ષને ત્રણ મુખ તે મૌલિક વિચાર છે. યક્ષને દિગમ્બરે આપેલું મત્સ્યનુ પ્રતીક Page #88 -------------------------------------------------------------------------- ________________ ચક્ષે શ્વેતામ્બરે આપેલા યક્ષિણે કંદર્પોના પ્રતીક સાથે મેળ ખાય છે. આ યક્ષ ધર્મનાથ ભગવાનને છે. ૧૬. ગરૂડયક્ષઃ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત (સર્ગ ૧, પર્વ ૫) પ્રમાણે વરાહ વાહનવાળા શ્યામવર્ણ ધારણ કરનાર, વરાહના જેવા મુખવાળા ગરૂડ નામે યક્ષ શાંતિનાથ પ્રભુને શાસનદેવતા થયો. હેમચંદ્રાચાર્ય તેને હાથીનું વાહન આપે છે. આ યક્ષને ચાર હાથ હોય છે. તામ્બર પ્રમાણે તેના હાથમાં બિરૂ, પક્ષ, નકુલ અને અક્ષસૂત્ર હોય છે. જ્યારે દિગમ્બર પ્રમાણે તેને હાથમાં પદ્મ, ફળ વજ અને ચક હોય છે. ગરૂધ્યક્ષ શાન્તિનાથ તીર્થંકરના સેવક છે. કેટલીક પ્રતિમામાં તે વાહન વરાહ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં ગદા, અક્ષસૂત્ર બિરૂ અને સર્પ હોય છે. પૌરાણિક પક્ષી ગરૂડ તેને એક પંજામાં હાથી અને બીજમાં કૂર્મ પકડે છે તેથી ગરૂડયક્ષનું પ્રતીક હાથી સાભિપ્રાય આપેલું જણાય છે. ૧૭. ગંધયક્ષઃ આ કુંથુનાથ જિનને યક્ષ છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષ પક્ષી (પક્ષીનું નામ નથી આપેલું) ઉપર સવારી કરે છે અને તેને ચાર હાથ હોય છે. તેના ઉપલા હાથમાં સર્પ, અને પાશ ને નીચેલા બે હાથમાં ધનુષ હેાય છે. શ્વેતામ્બર તેનું વાહન હંસ આપે છે અને તેના ચાર હાથમાં વરદ, પાશ, બિરૂ અને અંકુશ આપે છે. ગંધ ગૌણ દેવતાઓ તરીકે ગણાય છે અને તેઓ દેના ગવૈયાઓ તરીકે જાણીતા છે. યક્ષો દરેક જાતના ગૌણ દેવમાંથી ઉદ્ભવેલા છે. તેથી સ્વાભાવિક રીતે ગંધને પણ યક્ષોમાં સ્થાન મળેલું છે. તેનું વાહન પક્ષી કે હંસ છે. પક્ષીઓ એટલે આકાશમાંથી આવતે કલરવ. આકાશમાં ગંધવનગર હવાની કલ્પના છે તેથી તેના વાહનને અર્થ અહીં બંધબેસત કરવામાં આવેલો છે. ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર (પર્વ-૬ સર્ગ૬) પ્રમાણે ગંધર્વ યક્ષને રથનું વાહન હેાય છે. તેમજ તે શ્યામ વર્ણવાળા હોય છે. ૧૮. યક્ષેન્દ્ર : આ યક્ષ અરનાથ તીર્થકરના છે. તે શ્યામવર્ણન છે. જૈનધર્મના બંને સંપ્રદાયના મતે આ યક્ષને છ મુખ, બાર હાથ અને ત્રણ નેત્ર હોય છે. વેતામ્બર પ્રમાણે આ યક્ષને છ મુખ હેઈને તે ષમુખ નામે પણ ઓળખાય છે. તેનું વાહન શંખરથ છે અને તેમના હાથમાં બિરૂ, બાણ, તલવાર, મુદ્ગર, પાશ અને અભય તેમજ નકુલ, ધનુષ, ઢાલ, શૂળ, અંકુશ અને અક્ષસૂત્ર હોય છે. દિગમ્બર ગ્રંથ પ્રવચનસારોદ્ધાર તેનું વાહન મયૂર હોવાનું કહે છે દિગમ્બર તેને ખેન્દ્ર કહે છે, અને તેના બાર હાથમાં ધનુષ, વજ, પાશ, ગદા, અંકુશ, વરદ, બાણ, ફળ, માળા વગેરે હેવાનું સૂચવ્યું છે. જુદા જુદા ગ્રંથકારે, તેના વાહનો માટે વિવિધતાઓ નેધે છે. ત્રિષષ્ઠિશલાકા અને શિલ્પરત્નાકર તેનું Page #89 -------------------------------------------------------------------------- ________________ જનમૂતિવિધાન વાહન શંખ સૂચવે છે. નામ અને વન પ્રમાણે બ્રાહ્મણધર્મના ષડાનન—કાર્તિ તૈય સાથે જૈનધર્મીના આ યક્ષનુ વિધાન મેાટે ભાગે સામ્ય ધરાવે છે. ષડાનનનું વાહન મયૂર છે તે હિંદુ અને જૈન બંને એ સ્વીકારેલુ છે. વિમલનાથના ષમુખ યક્ષની સાથે આ યક્ષનું સામ્ય જણાય છે. ખેન્દ્ર નામ (ખ= આકાશ અને ઈન્દ્ર) આકાશી ઈન્દ્રના ભાવ ધરાવે છે. ઈન્દ્ર દિક્પાલામાંના એક છે. યક્ષ હાથમાં વજ્ર ધારણ કરે છે. ૯૦ ૧૯. કુબેર દિગમ્બર તેમજ શ્વેતામ્બર બને સોંપ્રદાયે! મલ્લિનાથ ભગવાનના આ યક્ષ કુબેરની મૂર્તિ આ અંગેના લક્ષણા સરખાં આપે છે. શિલ્પરત્નાકર અને ત્રિષષ્ઠિશલાકા કુબેરના વર્લ્ડ મેઘધનુષ જેવે જણાવે છે. ખીજા ગ્રંથકાર શ્વેતવર્ણ કહે છે. તેનું વાહન હાથી છે. તેને આઠ હાથ અને ચાર મુખ કરવામાં આવે છે. શ્વેતામ્બર કુબેરયક્ષના જમણા હાથમાં વરદ, પરશુ, ત્રિશૂલ અને અભય બતાવે છે જ્યારે ડાબા ચાર હાથમાં બોર, શક્તિ, મુદ્ગર અને અક્ષસૂત્ર આપે છે. દિગમ્બર મૂર્તિના હાથમાં ઢાલ, ધનુષ, દંડ, પદ્મ, તલવાર, પરશુ, પાશ અને વરદમુદ્રા આપે છે. ખેર મલ્લિનાથના યક્ષ છે. યક્ષેાની યાદીમાં કુબેર યક્ષેાના અધિપતિ મનાય છે. કુબેરની કલ્પના વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણે સંપ્રદાયામાં એક સરખી સ્વીકારી હાવા છતાં ત્રણેના વિધાનામાં ફેર જણાય છે. તેને સ્વતંત્ર દેવ તરીકે સ્વીકારતાં નથી. કુબેર ઉત્તર દિશાને દિક્પાલ મનાય છે. યક્ષ કુબેરની દિકૃપાલ તરીકેની અનેક પ્રતિમાઓ મળી આવે છે પણ આ યક્ષની કાઈ સ્વત ંત્ર મૂર્તિ જૈન યક્ષ તરીકે મળતી નથી. ૨૦. વરૂણ : ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, શ્વેતવણી, જટાધારી, વૃષભપર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં બિજોર, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષરસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વણ નામે યક્ષ મુનિસુવ્રતસ્વામીના શાસનદેવતા થયા. દિગમ્બર પ્રથા પ્રમાણે તેને આઠ મસ્તક અને ચાર હાથ હેાય છે, પરંતુ શ્વેતામ્બર તેને આઠ મસ્તક અને આઠ હાથવાળા ગણાવે છે. દિગમ્બર પ્રમાણે તેના હાથમાં ઢાલ, તલવાર, ફળ અને વરદ હેાય છે. શ્વેતામ્બર પ્રમાણે બિજોર, ગદા, ભાલેા તાર, નકુલ, પદ્મ, ધનુષ અને પરશુ તેના હાથમાં હાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના સમુદ્રના દેવ વષ્ણુ અને પશ્ચિમ દિશાના દિક્પાલને જિન મુનિસુવ્રતના યક્ષનું વરૂણ સાથેનું સામ્ય બતાવવાના પ્રયત્ન જણાય છે. તેનું વિધાન લગભગ ચતુર્મુ`ખ શિવના જેવુ નિરૂપ્યુ છે તે તેના હાથમાં માતુલુ ગ, ગદા, અને નકુલ ધારણ કરે છે. આ વસ્તુએ બૌદ્ધધર્મના જ ભલ અને હિંદુધર્મ ના કુખેરના પણ પ્રતીક છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ યક્ષો ૨. ભૃકુટિ : શ્વેતામ્બર અને દિગમ્બરના વન પ્રમાણે ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા, વૃષભના વાહન ઉપર બેસનારા યક્ષ ભ્રકુટિ છે. તેની ચાર દક્ષિણ ભુજમાં બીજો, શક્તિ, સુગર અને અભય તથા ચાર વામ ભુજમાં નકુલ, ફરસી, વજ્ર અને અક્ષમાલાને ધારણ કરનારો આ યક્ષ નિમનાથ ભગવાનને છે. દિગમ્બર ગ્રંથકારે પ્રમાણે તેના હાથમાં ઢાલ, તલવાર, ધનુષ, બાણુ, અંકુશ, પદ્મ, ચક્ર અને વરદ હેાય છે. જયારે શ્વેતામ્બર તેના હાથમાં કેટલીક જૂદી ચીજો મૂકે છે. જેમકે ખિજો, ભાલે, મુદ્ગર, અભય, નકુલ, પરશુ, વ અને અક્ષસૂત્ર. આ યક્ષનું ખોજું નામ નન્ટિંગ (શિવના નદિ ઉપર સ્વારી કરનાર) છે. શિવના મુખ્ય અનુચર નન્તિ સાથે આ યક્ષે સબંધ જોડયો હેાય એમ લાગે છે. તેણે એક વખત ભ્રકુટિયુક્ત સ્વરૂપ ધારણ કરેલુ. તેને કારણે તે જૈન યક્ષમાં ભકિટ તરીકે ઓળખાય છે. ૨૨, ગામેધ અથવા ગેામેદ : નેમિનાથ તીથ''કરના આ યક્ષ છે. નેમિનાથનું બીજું નામ અરિષ્ટનૈમિ પણ છે. જૈન ધર્મ'ના બંને સંપ્રદાયા શ્વેતામ્બર અને દિગમ્બર આ યક્ષને ત્રણ મુખ, છ હાથ હેાવામાં સંમત છે. આ યક્ષ શ્યામવણી છે. તેનું વાહન માનવ છે. જેમ નૈઋત્ય દિક્પાલનું વાહન પણ નરવાહન છે. બીજા યક્ષાએ પશુ કે એવું વાહન સ્વીકારેલું છે. યક્ષનુ વાહન તદ્દન જુદું છે. શ્વેતાંબર તેના હાથમાં બિજો', પરશુ, ચક્ર, નકુલ ત્રિશૂળ, અને શક્તિ (ભાલા) આપે છે. દિગમ્બર સંપ્રદાય તેના હાથમાં નીચેની વસ્તુઓ આપે છે: હથાડે, પરશુ, દંડ, ફળ, વા અને વરદમુદ્રા ગામેધની કેટલીક આકૃતિએ મળી આવી છે આ આકૃતિઓ શાસ્ત્રીય ગ્રથામાં આપેલા ક્ષણા પ્રમાણે જણાય છે તે યક્ષ છે, અને તેનું સ્વરૂપ કુબેર જેવું છે. અને સંપ્રદાયા તેને જુદાં પ્રતીકા આપે છે, આ બે પ્રતીકા આનું સમર્થન કરે છે, એક તા ‘નરવાહન” નામ જે કુબેરનું છે દિગમ્બરા પ્રમાણે પુષ્પયાન પણ કહેવાય છે (અર્થાત્ પુષ્પ નામના રથમાં ફરતા). આ પ્રતીક પણ કુબેરને સ્પષ્ટ ખ્યાલ આપે છે. કારણ કુબેરના રથને પુષ્પ અથવા પુષ્પકમ્ નામે ઓળખવામાં આવે છે. આ પુષ્પરથ પહેલા રાવણુ અને પછી રામ પાસેથી છીનવી લીધેલે હેય તેમ જણાય છે. ૨૩. પાર્શ્વયક્ષ અથવા ધરણેન્દ્ર : યક્ષામાં તીર્થંકર પાર્શ્વનાથના યક્ષ ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. શ્વેતામ્બર કે દિગમ્બર બંને સંપ્રદાય પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ાનું છત્ર છે. ધૂમ તેનું વાહન છે. શ્વેતામ્બર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સ, બન્નેરૂ અને સર્પી (ફરીથી) હેાય છે. દિગમ્બર પ્રમાણે સર્પ, પાશ અને વરદ હેાય છે. પાર્શ્વનાથની મૂર્તિ આમાં પાર્શ્વ યક્ષ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જૈ. દ Page #91 -------------------------------------------------------------------------- ________________ જનમૂર્તિવિધાન જૈન સાહિત્યમાંથી જાણી શકાય છે કે કઠ નામના ઢોંગી સાધુ (પાછળથી મેઘમાલિન) તેને (સર્પને) પવિત્ર અગ્નિમાં બાળી નાંખતાં હતાં અને તેમાંથી જિન પાર્શ્વનાથે તેને કેવી રીતે બચાવ્યો તેની વિગતે જાણવા મળે છે. જ્યારે પાર્શ્વનાથ જિન કાર્યોત્સર્ગ આસનમાં હતા ત્યારે મેઘમાલિને તેમના ઉપર હુમલે કર્યો ત્યારે તે જ સર્ષે આભારવશ થઈને પાર્શ્વનાથનું રક્ષણ કર્યું. આ સપ પાતાળલોકમાં ધરણેન્દ્ર અથવા નાગેન્દ્ર યક્ષ તરીકે જન્મ્યો. તેનું નામ ધરણેન્દ્ર અથવા ધરણીધર શેષનાગ (સર્પોના રાજ) સાથે સામ્ય ધરાવે છે. મૂર્તિ શાસ્ત્ર પ્રમાણે યક્ષનું પ્રતીક સર્પ જણાય છે અને સાથોસાથ સપની ફણ પણ હોય છે. તેના હાથમાં સર્પોના રાજા વાસુકિ કે જે કાશ્યપના પુત્ર હતા તેને ધારણ કરે છે. તેનું વાહન કુર્મી તે કમઠ. કૂર્મ ઉપર તે પિતાનું પ્રભુત્વ બતાવે છે તે ઘણું યુગો સુધી તેના અને તેના દેવના દુશ્મન રહેલા છે. શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર (પર્વ-૯, સર્ગ–૩)માં પાશ્વ યક્ષ વિશે લખે છે કે પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણ વર્ણ ધરનાર હાથના જેવા મુખવાળો, નાગની ફણના છત્રથી શોભત, ચાર ભુજાવાળો, બે વામ ભુજમાં નકુલ તથા સર્ષ તથા બે દક્ષિણ ભુજામાં બિરૂ અને સપ ધારણ કરનાર પાશ્વ નામે યક્ષ શાસનદેવતા થયે. ૨૪. માતંગ ચક્ષઃ તે મહાવીર ભગવાનના યક્ષ છે. બધા યક્ષોમાં ખૂબ અગત્યના અને છેલ્લા છે. તેના મૂતિવિષયક લક્ષણેમાં બંને સંપ્રદાયમાં ઝાઝે ફરક જણાતો નથી. બંને સંપ્રદાય તેમને બે હાથવાળા અને હાથી ઉપર વારી કરતાં વર્ણવે છે. તે કૃષ્ણવર્યું છે પરંતુ વેતામ્બર તેના જમણા હાથમાં નકુલ અને ડાબા હાથમાં બિરું આપે છે, જ્યારે દિગમ્બર વરદમુદ્રા અને બિરૂં આપે છે. વધારામાં દિગમ્બર તેના મસ્તક પાછળ ધર્મચક્રનું પ્રતીક મૂકવાનું સૂચવે છે. માતંગ યક્ષની સ્વતંત્ર પ્રતિમાઓ મળતી નથી. પરંતુ જિન મહાવીરની પ્રતિમાની સાથે માતંગ યક્ષની પ્રતિમા જણાય છે અને યક્ષની પ્રતિમા મૂર્તિ શાસ્ત્રના લક્ષણને અનુરૂપ દેખાય છે. આ યક્ષનું પ્રતીક હાથી છે અને તે તેના માતંગ હાથી નામ સાથે બિલકુલ અનુરૂપ છે. તેનાં બીજાં પ્રતીકે વેતામ્બર અથવા દિગબર પ્રમાણે નકુલ અને બિરૂ (માનુલુંગ કે બીજપૂરક) યક્ષેના અધિપતિ કુબેરની સાથે તેનું સામ્ય જણાય છે. દિગમ્બર ગ્રંથને આધારે તેને મસ્તક પાછળ ધર્મચક્રનું પ્રતીક છે. ગોમુખ, આદિનાથના યક્ષ અને મહાવીર સ્વામી જે જૈનધર્મને પુનરુદ્ધાર કરનાર છે તેના યક્ષનું પ્રતીક પણ ધર્મચક્ર છે. માતંગ સુપાર્શ્વના પણ યક્ષ છે અને શ્વેતામ્બર પ્રમાણે તે હાથી ઉપર સવારી કરે છે. પરંતુ સુપાર્શ્વના માતંગને ચાર હાથ હોવાનું જણાવેલું છે જ્યારે મહાવીરના માતંગ યક્ષને ફકત બે હાથ હોવાનું કહ્યું છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યક્ષિણીઓ યક્ષોની જેમ યક્ષિણએ પણ જૈન ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ માત્ર કાલ્પનિક નથી પણ જૈન ગ્રંથ પ્રમાણે તીર્થકરની યક્ષિણુઓ શ્રાવિકાઓની અગ્રણીઓ હોઈ તીર્થકરેની અનુચારીઓ મનાય છે અને તેઓએ પણ યક્ષની જેમ અર્ધ દેવત્વ મેળવેલું છે. જૈન મૂર્તિઓમાં યક્ષિણીઓની રજૂઆત પ્રમાણે તેઓ દેવી તોની સાથે સંકળાયેલી છે અને તેઓને માટે વિવિધ પ્રતીક છે. યક્ષિણીઓની મૂર્તિઓમાં તેનું મૂલ્ય જોતાં કેટલાંકમાં જૈન અને બ્રાહ્મણધર્મનું મિશ્રણ જણાય છે. કેટલીક શાસનદેવીના નામ અને પ્રતીકે જેમ કે ચક્રેશ્વરી, નિર્વાણી દેવી, અંબિકા વગેરેમાં પ્રાચીન બ્રાહ્મણ ધર્મની દેવીઓના મૂળ વિચારે જણાય છે. યક્ષિણીઓમાંની મોટી સંખ્યા જૈન વિદ્યાદેવીઓના વર્ગમાં સમાયેલી જણાય છે. આ દેવીઓ બ્રાહ્મણ-સ્ત્રીદેવતાઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ટૂંકમાં, બ્રાહ્મણ ધર્મના દેવછંદમાંથી જૈન યક્ષિણીઓની કલ્પના કરવામાં આવેલી છે. યક્ષિણીઓ અને તેઓના યાની મૂર્તિઓ ધ્યાનપૂર્વક શિલ્પીઓએ તીર્થકરની મૂર્તિઓ જોડે કોરેલી જણાય છે. ૧. ચકેશ્વરી: ગોમુખ યક્ષ સાથેની શાસનદેવી ચક્રેશ્વરી છે. વેતામ્બર અને દિગબરે યક્ષિણ ચક્રેશ્વરીને બંને હાથમાં ચક્ર આપે છે અને તેની સાથે ગરૂડ ઉપર સ્વાર થયેલી વર્ણવે છે. તેને વર્ણ ગોમુખની માફક સુવર્ણ જેવી કાંતિવાળા કરવામાં આવે છે. વેતામ્બર પ્રમાણે આ યક્ષિણને આઠ હાથ હોય છે અને તેમાં વરદ, બાણ, ચક, પાશ, ધનુષ, વજ, ચક અને અંકુશ ધારણ કરે છે. રૂપમંડન, રૂપાવતાર, નિર્વાણકલિકા, ત્રિષષ્ઠિશલાકા પુરુષ, પ્રવચનસારોદ્ધાર વગેરે તેનું વાહન ગરૂડ હોવાનું જણાવે છે. દિગમ્બર ચકેશ્વરીને બાર અથવા ચાર હાથ હોવાનું કહે છે. જે બાર હાથ હોય તો તેમાં નીચે પ્રમાણે વસ્તુઓ હોય છેઃ આઠમાં ચક્રો, એકમાં બિરું એકમાં અભયમુદ્રા અને બેમાં વજે. જે ચાર હાથ હેય તે તેના ચારહાથમાં ચક્રો ધારણ કરે છે. ચક્રેશ્વરીની પ્રતિમાઓ ઋષભ જિનની મૂર્તિ સાથે અથવા સ્વતંત્ર પ્રતિમાઓ જૈન સ્થાનકમાંથી મળી આવે છે. યક્ષિણી ચકેશ્વરી પહેલા તીર્થંકરની શાસનદેવી હોઈને તેની અગત્યના કારણે તેની અનેક મૂર્તિઓ મળી આવે છે. તેનું નામ અને ચક્રના પ્રતીક અને ગરૂડવાહનને કારણે તે વિષ્ણુની પત્ની વૈષ્ણવી પ્રકારની છે. આ રીતે હિન્દુધર્મમાં વૈષ્ણવી અને જૈનની ચક્રેશ્વરીનું કલાવિધાન કેટલેક અંશે નહિ પણ મોટેભાગે સંપૂર્ણ મળતું આવે છે. વિષ્ણુનું બીજુ નામ ચકેશ્વર છે, કેટલાક ગ્રંથ તેના પ્રતીક તરીકે બિરૂં આપે છે. જે સામાન્ય રીતે ઘણું યક્ષો સાથે સંકળાયેલું છે. યક્ષિણીઓ ઉપર બ્રાહ્મણધર્મની દેવીઓની તેમજ ગૌણદેવતા યક્ષની પણ અસર જણાય છે. રૂપાવતારના ર્તા યક્ષિણ ચકેશ્વરીને ગરૂડ Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈનસ્મૃતિ વિધાન ઉપર પદ્માસનવાળીને બેઠેલી નિરૂપે છે. કાઈ કોઈ ગ્રંથકારે તેના માટે સેાળ હાથના ઉલ્લેખા પણ નાંધે છે. આ બધાં વહૂના ઉપરથી ચક્રેશ્વરીના વધુ પ્રકારે જાણી શકાય છે. ૨. અજિતા અથવા રેિિહણી : એક જ સંપ્રદાયની જુદી જુદી શાસ્ત્રીય રચનાઓમાં તેના વાહનમાં ભેદ જણાય છે. ઘણા શ્વેતામ્બર પ્રથા અને દિગમ્બર પ્રથા જેવાં દૈનિર્વાણુકલિકા શિલ્પરત્નાકર ત્રિષષ્ઠિશલાકાપુરુષચરત્ર વગેરે તેનું આસન લે!હાસન જણાવે છે પરંતુ “આચારદિનકર” નામને શ્વેતામ્બર ગ્રંથ તેનું વાહન વૃષભ આપે છે, રૂપાવતારનેા કર્તા તેનું વાહન મકર જણાવે છે. તેને વણું શ્વેત છે તેના હાથમાં જે આયુધા હોય છે તે શ્વેતામ્બર પ્રમાણે વરદમુદ્રા, પાશ, બિજોરૂં અને અંકુશ અને દિગમ્બર પ્રમાણે વરદ, અભય, શંખ અને ચક્ર છે. આ યક્ષિણીની મૂર્તિએ ભાગ્યે જ મળે છે, જે એકાદ મળી આવી છે તેમાં તેનું વાહન વૃષભ જણાય છે. ક્ષિણીનું નામ અને તેનુ પ્રતીક તેના જિન અજિતનાથ સાથે સકળાયેલા છે. અજિતનાથના નામ ઉપરથી તે અજિતા “અજેય” કહેવાય છે. દિગમ્બર સંપ્રદાયમાં તેનું અપર નામ હિણીનાંધેલુ છે. તેનું આસન લેાહાસન તેનામાં રહેતી દૃઢતા અને ધાતુ જેવી તાકાત ખેતાવે છે. અજિતાની સ્વતંત્ર પ્રતિમા જૂજ મળે છે. પણ અજિતનાથ ભગવાનના પરિકરામાંથી તેની પ્રતિમાએ મળી આવે છે. : ૩. દુરિતારિ અથવા પ્રજ્ઞપ્તિ યક્ષિણી દુરિતારિ નામ શ્વેતામ્બર પ્રમાણે છે જ્યારે તેનું ખીજું નામ પ્રપ્તિ દિગમ્બર પ્રમાણે છે. નિર્વાણકલિકા તથા શિલ્પરત્નાકર પ્રમાણે દુરિતારિનું વાહન બેટું (મેષ) છે. તેને ગૌર વર્ણ છે. યક્ષિણીને ચાર હાથ છે તેના જમણા બે હાથમાં વરદ, અક્ષત્ર અને ડાબા બે હાથ સપ અને અભયથી શેખે છે. દિગમ્બર પ્રમાણે પ્રજ્ઞપ્તિને પક્ષીનું વાહન હેાય છે. તેને છ હાથ હેાય છે. તેના હાથમાં પરશુ, અર્ધચંદ્ર, ફળ, તલવાર, યષ્ટિ (ઈંડા) અને વરદમુદ્રા ધારણ કરે છે. દુાિર્તાનું પ્રતીક મેષ, અગ્નિની પત્ની સાથેના તેને સંબંધ હે!વાનું બતાવે છે. તેવી જ રીતે વરદમુદ્રા અને અાસૂત્ર પણ તે ધારણાને સમર્થન આપે છે. પ્રજ્ઞપ્તિને વિચાર વિદ્યાની દેવી સરસ્વતીમાંથી ઉદ્ભવેલે જણાય છે. તેનુ વાહન પક્ષી તે મેકર હેાવાનું સાઁભવે છે. કાઈ કઈ ગ્રંથકાર તેનુ હંસ વાહન નોંધે છે. આ યક્ષિણીના પતિ ત્રિમુખ પણ મયૂર ઉપર સવારી કરે છે, પ્રજ્ઞપ્તિ એટલે જેનામાં પ્રજ્ઞા છે તે. તેથી તેને સંબંધ સરસ્વતી સાથે ગાઢ રીતે સંકળાયેલા જોઈ શકાય છે. ત્રિમુખ યક્ષ અને દુરિતારિ દેવી બન્ને સંભવનાથ પ્રભુના શાસનદેવતા થયા તે નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહે છે. ભવનાથના પરિકરમાંથી આ! ક્ષિણોની મૂર્તિઓ મળે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ યક્ષિણ ૪. કાલિકા : તીર્થકર અભિનદનની આ યક્ષિણીના વર્ણન માટે બંને સંપ્રદાય જુદા પડે છે. દિગમ્બરે તેને બીજું નામ વજેશંખલા આપે છે, તેનું વાહન હંસ આપે છે. અને તેના ચાર હાથમાં સર્પ, પાશ, અક્ષસૂત્ર અને ફળ ધારણ કરાવે છે. વેતામ્બર પ્રમાણે યક્ષિણી કાલી નામ પ્રમાણે શ્યામ વર્ણવાળી પદ્માસન ઉપર બેઠેલી હોય છે. અને તેના હાથમાં વરદ, પાશ, સર્પ, અને અંકુશ હોય છે. આ નિત્ય પ્રભુ પાસે રહેનારી હોઈને શાસનદેવતા થઈ. વશંખલા કે કાલી યક્ષિણી છે અને તે વિદ્યાદેવીઓમાં પણ સ્થાન ધરાવે છે. યક્ષિણીના લક્ષણ પ્રમાણે તેના હાથમાં બિરૂ અને અંકુશ હોય છે અને વિદ્યાદેવી પ્રમાણે તેની પાસે અક્ષસૂત્ર અને હંસ વાહન હોય છે. કાલી વિદ્યાદેવી પ્રમાણે કેટલાક પ્રતીક ધારણ કરે છે. અને તે વરદ અને નાગ છે. અને યક્ષિણ તરીના બીજાં પ્રતીક પાશ અને અંકુશ છે. વશંખલાને વિદ્યાદેવી તરીકે ગણવામાં આવે છે. તે હાથમાં શંખલા ધારણ કરે છે આ શંખલાથી તેનું નામ સાથે થાય છે. તેને યક્ષ યક્ષેશ્વર તરીકે ઓળખાય છે. હિંદુધર્મની કાલીદેવીની તે સેંકડો પ્રતિમાઓ મળે છે, પરંતુ જૈન યક્ષિણી તરીકેની તેની મૂર્તિ અભિનંદન જિનના પરિકર સિવાય કવચત જ જોવામાં આવે છે. પ. મહાકલી અથવા પુરૂષદત્તા ઃ શ્વેતામ્બર પ્રમાણે મહાકાલી કમલાસન ઉપર બિરાજે છે. તે તેના ચાર હાથમાં વરદ, પાશ, બિરું અને અંકુશ ધારણ કરે છે. સુવર્ણના જેવી કાંતિવાળી આ યક્ષિણી નિરંતર પ્રભુ પાસે રહેનારી મહાકાલી શાસનદેવી થઈ. દિગમ્બર પ્રમાણે પુરૂષદત્તા ગજવારી કરે છે અને તેના હાથમાં ચક્ર, વજ, ફળ અને વરદા ધારણ કરે છે. બિજેરૂ, અંકુશ અને પાશ મહાકાલીના હાથમાં તેના વ્યક્ષિણી તરીકેના લક્ષણ પ્રમાણે છે. તેનું બીજું લક્ષણ પુરૂષદત્તા તે અડધું વિદ્યાદેવી અને અડધું યક્ષિણીનું સ્વરૂપ છે. વિદ્યાદેવી પ્રમાણે પુરૂષદત્તા કોયલ ઉપર સ્વારી કરે છે અને હાથમાં વજી અને પદ્મ ધારણ કરે છે. તે ગજેન્દ્ર (ગજસ્વાર) છે અને તેના હાથમાં વજી અને બિજારૂં યક્ષિણી તરીકે ધારણ કરે છે. આ યક્ષિણી સુમતિનાથ જિનની છે. તેને યક્ષ તું બુરૂ સદા પ્રભુના સાનિધ્યમાં રહેનાર શાસનદેવતા થયો. ૬. અય્યતા અથવા શ્યામા, મનોવેગ : પદ્મપ્રભ જિનની યક્ષિણી વેતામ્બર પ્રમાણે અચુત: અથવા સ્થમાના નામે ઓળખાય છે અને દિગમ્બર પ્રમાણેનું તેનું નામ મને વેગા છે. શાસ્ત્ર પ્રમાણે વેતામ્બરની મૂર્તિ માનવસ્વાર હોય છે અને તેના ચાર હાથમાં વરદ, વણ, ધનુષ, અને અય હોય છે. દિગમ્બર યક્ષિણી મને વેગા ઘોડેસ્વાર હોય છે અને તેના હાથમાં તલવાર, ભાલ, ફળ અને Page #95 -------------------------------------------------------------------------- ________________ જનભૂતિવિધાન વરદમુદ્રા ધારણ કરે છે. અત્ર્યતા અથવા શ્યામા નામને સંબંધ સ્વાભાવિક રીતે અયુત અથવા વિષ્ણુ અથવા શ્યામ સાથે જોડાયેલું જણાય છે. નિર્વાણકલિકાકાર બાણના બદલામાં તેના હાથમાં વીણું હોવાનું સૂચવે છે. તેનું વણાનું પ્રતીક તેને વિદ્યાદેવી તરીકે લાયક બનાવે છે. દિગબરની મનોવેગા જોડેસ્વાર હોય છે તેથી તેના હાથમાં તલવાર, તીર વગેરે ધારણ કરે છે. તેનું વાહન મનુષ્ય હોવાથી તે યક્ષિણીનું સ્વરૂપ બતાવે છે. યક્ષ પણ નરવાહન હોય છે. મનોવેગા એટલે મનના જેવું ઝડપી” તે તેના અશ્વના વાહન સાથે બંધબેસતું આવે છે. અશ્વ ઝડપી હોય છે. યક્ષિણી અયુતા કુસુમ યક્ષ સાથેની છે. તે શ્યામ અંગવાળી, પુરુષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધારણ કરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે યંક્ષણ પદ્મપ્રભુની શાસનદેવી થઈ. ૭. શાન્તા અથવા કાલી : તાબર ગ્રંથો પ્રમાણે શાન્તા હાથી ઉપર સ્વારી કરે છે. તેના હાથ વરદ, અક્ષત્ર, ત્રિશલ અને અભયથી શોભે છે. તે સુવર્ણ સરખી કાંતિવાળી છે. દિગમ્બર પ્રમાણે યક્ષિણીનું નામ કાલી છે. તે વૃષભ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં ત્રિશૂળ, ફળ, વરદ અને ઘંટા ધારણ કરે છે. માતંગ એટલે હાથી, માતંગ યક્ષની પત્ની સ્વાભાવિક રીતે હાથ નું વાહન રાખે છે તે યોગ્ય છે. તેનાં બીજાં પ્રતીકે લડાયક યક્ષિણના તેમજ વિદ્યાદેવીના એટલે કે બંનેના લક્ષણને લાયક છે. કાલીએ પણ પોતાનું સ્થાન વિદ્યાદેવીઓમાં જમાવેલું છે તેના પ્રતીકે વૃષભ, ઘંટા, અને ત્રિશળ હિંદુ શેવ દેવી તરીકે તેનું સામ્ય બતાવે છે. જ્યારે બીજા હાથમાં રહેલું બિરૂ તેને અચૂક યક્ષિણીના લક્ષણ તરીકે ઓળખાવે છે. જિન સુપાર્શ્વની આ યક્ષિણ છે ૮. ભકુટિ અથવા વાલા માલિની : ભગવાન ચંદ્રપ્રભ પ્રભુની શાસનદેવી, હંસના વાહનવાળી અને પીળા અંગવાળી છે. તેને ચાર હાથમાં તલવાર, મુર્ગર પરશુ અને ઢાલ શોભે છે. દિગમ્બર પ્રમાણે આ શાસનદેવી જ્વાલામાલિની અથવા જવાલાના નામે ઓળખાય છે. તે મહિષ ઉપર સ્વારી કરે છે. તેને અષ્ટભુજા હોય છે. તેના હાથમાં ચક્ર, વજ, બાણ, પાશ, ઢાલ, ત્રિશલ, તલવાર અને ધનુષ વગેરે હોય છે. કેટલાક ગ્રંથકારે તેનું વાહન વરાહ, હંસ કે બિડાલ (બિલાડી) હોવાનું પણ કહે છે. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રમાણે ભકુટિ હંસવાહિની છે. તેના પતિ યક્ષ વિજયનું પણ વાહન હંસ છે. તેના બીજા પ્રતીકોમાં કેટલાંક તેના હાથમાં યક્ષિણી – શાસનદેવતાને યોગ્ય આપે છે. વાલા માલિની કે જવાલિની અથવા મહાજવાલા વેતામ્બરમાં પણ જાણીતી છે અને તે વિદ્યાદેવીને કાર્યો કરે છે. તેનું પ્રતીક મહિષા Page #96 -------------------------------------------------------------------------- ________________ ચક્ષિણીએ તેના પતિ વિજયની સાથે સામ્ય ધરાવે છે. વિજય બ્રાહ્મણ ધર્મમાં મહિષસ્વાર યમના સમાન જણાય છે. ચંદ્રપ્રભ ભગવાનના પરિકોમાંથી આ યક્ષિણીની કેટલીક મૂર્તિઓ મળે છે. ૯. સુતારા અથવા મહાકાલી ઃ શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે સુતારા યક્ષિણ સુવિધિનાથ તીર્થકર સાથે સંકળાયેલી છે. આ ગ્રંથે પ્રમાણે તે વૃષભવાહન રાખે છે. તેને ચાર હાથ હોય છે જેમાં વરદ, અક્ષસૂત્ર, કુંભ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર તેને મહાકાલીના નામે ઓળખે છે. તેનું વાહન કર્મ છે અને તેના હાથમાં વજ, મુગર, ફળ અને વરદમુદ્રા ધારણ કરે છે. યક્ષિણીની જેમ તેના પતિ અજિત યક્ષનું વાહન પણ કૂર્મ છે. તારા અથવા મહાકાલીના નામ પ્રમાણે તેનામાં યક્ષિણીના ગુણ છે. સુતાર કે મહાકાલી યક્ષિણીમાં શેવ લક્ષણે જણાય છે અને મહાકાલી યક્ષિણીમાં વિદ્યાદેવીના લક્ષણ છે અને તે પ્રમાણે તેના હાથમાં પ્રતીકે આપેલાં છે. આ યક્ષિણી સુવિધિનાથ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. ૧૦. અશે અથવા માનવી : તીર્થકર શીતલનાથની યક્ષિણીનું વર્ણન જૈન ધર્મનાં બંને સંપ્રદાયોમાં જુદું છે. વેતામ્બર ગ્રંથો પ્રમાણે યક્ષિણી અશેકાની મુર્તિ કમળ ઉપર બેઠેલી કરવામાં આવે છે અને તેના હાથમાં વરદ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથ બ્રહ્મયક્ષ સાથે માનવી યક્ષિણીને વરાહ ઉપર સ્વારી કરતી બતાવે છે. તેને વર્ણ હરિત છે અને તેના હાથમાં ફળ, વરદ, ધનુષ વગેરે હેવાનું નૈધે છે. મોટા ભાગની યક્ષિણીઓની જેમ આ યક્ષિણમાં પણ બે પ્રકારના લક્ષણ છે. એક યક્ષિણીનું અને બીજુ વિદ્યાદેવીનું લક્ષણ. વિદ્યાદેવી પ્રમાણે તેનું નામ માનવી છે અને તેને નીલેલ્પલ ઉપર બેઠેલી વર્ણવેલી છે. યક્ષિણી પ્રમાણે પણ શ્વેતામ્બર તેને વાદળી કમળ ઉપર બેસાડે છે. તેના યુદ્ધવિષયક શસ્ત્રો જેવાં કે અંકુશ, પશિ, ધનુષ વગેરે યક્ષિણના લક્ષણને બરાબર બંધ બેસે છે. વિદ્યાદેવીના સ્વરૂપે તેના હાથમાં યોગ્ય રીતે વરદ અને ફળ આપેલાં છે અને તે નીલ કમળ ઉપર બેસે છે. આ યક્ષિણી મૃગ જેવાં નીલવર્ણવાળી, મેઘના વાહનવાળી અને ચતુર્ભા છે. આ યક્ષિણી બ્રહ્મયક્ષની છે. ૧૧. માનવી અથવા ગોરી : આ અગિયારમી યક્ષિણી અગિયારમા તીર્થકર શ્રેયાંસનાથની શાસનદેવતા છે. દિગમ્બર પ્રમાણે યક્ષિણ ગૌરી મૃગ ઉપર વારી કરે છે. અને તેના હાથમાં મુગર પદ્મ, કુંભ, કળશ અને વરદ શોભે છે. વેતામ્બર પ્રમાણે જ આ યક્ષિણીનું નામ માનવી અથવા શ્રીવત્સાદેવી છે અને તે સિંહ ઉપર સ્વારી કરે છે. તે ગૌર વર્ણની છે તેના હાથમાં વરદ, મુગર, નકુલ, અને અંકુશ ૧. ત્રિષષ્ઠિશલાક પુરુષચરિત્ર પર્વ ૪ સર્ગ ૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ જનમૂતિવિધાન હોય છે. ત્રિષષ્ઠિકારે નકુલને બદલે વજા નોંધ્યું છે. જ્યારે શિલ્પરત્નાકર નકુલના બદલે કળશ હોવાનું કહે છે. ગૌરી નામ બ્રાહ્મણધર્મની ગૌરી શિવની પત્ની સાથે સામ્ય ધરાવે છે. અહીં ગૌરી દિગમ્બર પ્રમાણે યક્ષ ઈશ્વરની પત્ની છે તેનું બીજુ લક્ષણ વિદ્યાદેવીનું છે. વેતામ્બર તેનું નામ શ્રીવત્સા કમાવી આપે છે. આ નામ દિગમ્બર યક્ષિણી માનવી જે શાન્તિનાથની યક્ષિણી છે તેની સાથે વિરોધાભાસી જણાય છે. શીતલનાથનું પ્રતીક શ્રીવત્સ છે તેમાંથી તેનું નામ શ્રીવત્સા થયું હોય તેમ સંભવી શકે છે. દેવીના હાથમાં જે સાધન છે તે યુધ્ધવિષયક છે અને તે યક્ષિણીને લાયક છે અને બીજું સાધને વિદ્યાદેવીના પ્રતીક જેવાં છે. માનવીદેવીનાં ત્રણ જુદાં જુદાં વિધાનો જુદાં જુદાં અંબેમાંથી જાણવા મળે છે. ૧૨. ચંડ અથવા ગાંધારી ઃ તામ્બર તેને ચંડા અથવા પ્રચંડા નામે ઓળખે છે. તે કુમાર યક્ષ સાથે હોય છે તે નામ પ્રમાણે શ્યામવર્ણવાળી છે. તે અશ્વ ઉપર સ્વારી કરે છે. અને તેના હાથમાં વરદ, શક્તિ, પુષ્પ અને ગદા ધારણ કરે છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષિણ મગર ઉપર સવારી કરે છે અને તેના હાથ ગદા, બે કમળ અને વરદમુદ્રાથી સજજ હોય છે. ઉપરની યક્ષિણીઓની જેમ આ યક્ષિણી પણ વિદ્યાદેવી તરીકે કામ કરે છે તેથી તેનું બીજું નામ ગાંધારી છે. યક્ષિણી ગાંધારીનું વાહન મગર અને જેની સોળ વિદ્યાદેવીઓમાં દશમી વિદ્યાદેવી ગાંધારીનું વાહન કુર્મ છે તેથી આ બંને વચ્ચે કોઈ સંબંધ હોય તેમ લાગે છે. ચંડા કે પ્રચંડા નામ બ્રાહ્મણધર્મના ચંડા કે ચંડીદુર્ગા સાથેના સામ્યને નિર્દેશ કરે છે. આ યક્ષિણી વાસુપૂજ્ય તીર્થકરની છે. ચંડા યક્ષિણીની કઈ સ્વતંત્ર મૂર્તિ મળ્યાનું જાણમાં નથી પણ તે વાસુપૂજ્યના પરિકરમાં યક્ષ સાથે હોય છે ૧૩. વિદિતા અથવા વિજયા અથવા વિટી : ષણમુખ યક્ષની નાયિકા વિદિતા છે જે વિજ્યા નામે પણ ઓળખાય છે. શ્વેતામ્બર આ યક્ષિણીને વિદિતા કે વિજ્યાને નામે ઓળખે છે. તેમના શાસ્ત્રીય ગ્રંથો પ્રમાણે તે હરિતાળના જેવાં વર્ણવાળી અને કમલાસના છે અને તેને ચાર હાથમાં બાણ, પાશ, ધનુષ અને સર્પ ધારણ કરે છે. દિગમ્બરો વિમલનાથની શાસનદેવી વટી જણાવે છે. વેરાટી સપ ઉપર સ્વાર થાય છે અને તેના બે હાથમાં સપ, ત્રીજામાં ધનુષ અને ચોથામાં બાણ ધારણ કરે છે. વોટી બીજી યક્ષિણીઓની જેમ વિદ્યાદેવી પણ છે. વિદિતાને અર્થ “જ્ઞાનયુક્ત” કરવામાં આવે છે આ અર્થ પણ વિદ્યાદેવીને મધ્યમવતી વિચાર બતાવે છે. વિદિતા અથવા વિજ્યા પીતવણી છે, તેના હાથમાં ધનુષ્ય બાણ, સર્પ, અને યક્ષ હોય છે તેનું વાહન સર્ષ દુર્ગાના પ્રતીકમાંથી લીધેલું લાગે છે. વિજ્યા તેનું પ્રાચીન વિજ્યા નામ જાળવી રાખે છે. તેમાં તીર્થકર વિમલ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચક્ષિણ ૮૯ નાથની આ યક્ષિણી છે. આ યક્ષિણીની નાનીમોટી કેટલીક મૂર્તિઓ વિમલનાથ ભગવાનના પરિકરોમાંથી મળવા સંભવ છે. ૧૪. અંકુશા અથવા અનઃમતી : મૂર્તિશાસ્ત્રના નિયમ પ્રમાણે વેતામ્બરની યક્ષિણી અંકુશા કમલાસન ઉપર બિરાજે છે અને તે ગૌરવણું છે તેને ચાર હાથ હેાય છે તેમાં તે તલવાર–ખડ્રગ પાશ, ઢાલ અને અકુંશ ધારણ કરે છે. તેથી તે અંકુશા પણ કહેવાય છે. દિગમ્બર સંપ્રદાયમાં આ યક્ષિણી અનઃમતીના નામે જાણીતી છે અને તેના વર્ણનમાં તેને હંસવાહિની કહેલી છે. તેના હાથમાં ધનુષ, બાણ, ફળ અને વરદ હોય છે, યક્ષિણી અંકુશા–અનન્તમતી અનંતનાથ જિનની શાસનદેવતા છે. આથી અનન્તમતી નામ જિનના નામ અનન્તનાથમાંથી સ્પષ્ટપણે પડેલું જણાય છે. બીજી યક્ષિણીઓની જેમ આ યક્ષિણી પણ વિદ્યાદેવી છે. બ્રાહ્મણ ધર્મમાં બ્રહ્માની પત્ની સરસ્વતી ગણાય છે (?) તેનું વાહન હંસ છે. અનન્તમતી વિદ્યાદેવી હેઈને તેને હંસવાહિની તરીકે ઓળખવામાં આવે છે. યક્ષિણ અંકુશા 'પાતાલ નામના યક્ષ સાથે સંકળાયેલી છે. ૧૫. કંદ-માનસી : કિન્નર યક્ષ સાથેની યક્ષિણી કંદર્પ છે. તે ગૌરવણ છે. વેતામ્બર ગ્રંથે તેનું અશ્વવાહન અથવા મસ્યવાહન બતાવે છે. શિલ્પમાં તેના ચાર હાથ કરવામાં આવે છે. તેમાં ઉત્પલ, અંકુશ, પદ્મ અને અભય શોભે છે. આ યક્ષિણીને દિગમ્બર ગ્રંથ ધર્મનાથની યક્ષિણી તરીકે માનસીને જણાવીને તેનું વાહન વ્યાધ્ર બતાવે છે. તેને છ હાથ હોય છે તેમાં તે પદ્મ, ધનુષ, વરદ, અંકુશ, બાણ અને ઉત્પલ ધારણ કરે છે. યક્ષિણીનું પ્રતીક મર્યા છે કારણ દિગંબર ગ્રંથે પ્રમાણે તેને યક્ષ કિન્નરનું વાતુન પણ મત્સ્ય છે. (ધર્મસ્થ શિશ વહત.મીનવાહન) કંદર્પ અને બ્રાહ્મણધર્મના દેવ કંદર્પ અથવા કામદેવની સાથે તેને કાંઈક સંબંધ હોય એમ લાગે છે. તેવી જ રીતે માનસીને પણ “મનસીજ” સાથે મેળ જણાય છે. બંનેને સમાન અર્થ થાય છે. આ રીતે બીજું નામ પન્નગાદેવી–સર્પોની દેવી પણ મનસામાંથી ઉદ્ભવેલી જણાય છે. મનસા સર્પોની દેવી છે. માનસીની ગણના વિદ્યાદેવીમાં પણ કરવામાં આવી છે. તેનું પ્રતીક સર્ષ છે. તેનું વ્યાધ્રવાહન–વાગીશ્વરી વિદ્યાદેવીની સાથે બંધબેસતું આવે છે. આ યક્ષિણી જિન ધર્મનાથની છે. ૧. નિર્વાણ અથવા મહામાનસી ગરૂડ યક્ષની આ યક્ષિણી છે. Aવેતામ્બર ગ્રંથના અહેવાલ પ્રમાણે ગૌર અંગવાળી નિર્વાણ પદ્માસનમાં હોય છે તેને ચાર ભુજા કરવામાં આવે છે તેમાં તે પુસ્તક, ઉત્પલ, કમંડલું અને કમળ ધારણ કરે છે. દિગંબર ગ્રંથો મહામાનસીનું વર્ણન આપે છે તે પ્રમાણે તેનું Page #99 -------------------------------------------------------------------------- ________________ જેનમૂતિવિધાન વાહન મયૂર છે અને તેના હાથમાં ચક્ર, ફળ, તલવાર અને વરદમુદ્રા હોય છે. તેનું બીજુ નિર્વાણું નામ નિર્વાણને પણ ભાવ રજૂ કરે છે. તેના હાથમાંનું પુસ્તક, પદ્મ, કમડલું વગેરે બ્રહ્માની પત્ની સરસ્વતીના પ્રતીક. મહામાનસીને વિદ્યાદેવી તરીકે માનેલી છે તેથી મહામાનસી યક્ષિણે તેના હાથમાં જે વસ્તુઓ ધારણ કરે છે તેમાં સરસ્વતી મૃતદેવતા વિદ્યાદેવીને ખ્યાલ આવે છે. માનસી એટલે સરસ્વતી અને મહામાનસી એટલે કે “વિદ્યાની મહાનદેવ દેવીઓમાં સર્વશ્રેષ્ઠ દેવી, તેનું મયુરનું પ્રતીક સરસ્વતી સાથે સંકળાયેલું છે. સરસ્વતી નદીની દેવી છે. વિદ્યાદેવી તરીકે તેનું વાહન મયુર પક્ષી છે. સેળમા તીર્થકર શાન્તિનાથની આ યક્ષિણી છે. ૧૭. બલા અથવા વિજ્યા ? યક્ષ ગંધર્વની આ યક્ષિણ છે. વેતામ્બર ગ્રંથે પ્રમાણે ગૌરવણ, આ યક્ષિણી મયૂર ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં બિરૂ, ત્રિશૂળ, ભુશડી અને પદ્મ હોય છે. શિલ્પરત્નાકર તેને સુવર્ણ જેવા વર્ણવાળી જણાવે છે. દિગબર શાસ્ત્રો પ્રમાણે વિજ્યાનું વર્ણન જુદું જણાઈ આવે છે. વિજયાનું વર્ણન સાહિત્ય પ્રમાણે તે દિગંબરની યક્ષિણી છે અને તે શ્યામ વરાહ (wા રાવ8) ઉપર સવારી કરે છે. તેના હાથમાં શંખ, તલવાર, ચક્ર અને વરદમુદ્રા ધારણ કરે છે. શ્વેતામ્બરની યક્ષિણી બલા કે અયુતા મયુરવાહન ધરાવે છે. મયુર સરસ્વતીનું વાહન છે તેનો યક્ષ ગંધર્વ સૂર્ય ઉપર સ્વાર થાય છે અને તે દૈવી ગવૈયે છે. સરસ્વતી પણ સંગીતકલાની અધિષ્ઠાતા મનાય છે. બિજેરૂં પ્રતીક યક્ષનું લક્ષણ છે અને તે પતિ અને પત્ની બંને ધારણ કરે છે દિગંબરની વિજ્યા વરાહ ઉપર સ્વારી કરે છે તે હિંદુધર્મશાસ્ત્રની વારાહી દેવીની સાથે કેટલુંક સામ્ય ધરાવે છે આ યક્ષિણીનું સ્વરૂપ બૌદ્ધધર્મની મારીચીને પણ કેટલેક અંશે અનુસરે છે. તેનાં બીજાં પ્રતીકે દિગમ્બર ગ્રંથના આધારે ચક્ર, તલવાર, શંખ અને વરદ છે, જે વારાહીમાંથી લીધેલાં જણાય છે. જિન કુંથુનાથની આ યક્ષિણી છે. ૧૮. ધારિણી અથવા તારા યક્ષેન્દ્ર સાથેની આ યક્ષિણીને જૈનધર્મના બને સંપ્રદાય જુદી રીતે વર્ણવે છે. વેતામ્બર ગ્રંથ યક્ષિણી ધારિણીને કમળ ઉપર બેઠેલી, નીલવર્ણવાળી, ચાર હાથવાળી વર્ણવે છે તેના હાથમાં માતુલિંગ, બે કમળ અને અક્ષત્ર હોય છે. દિગબર પ્રમાણે યક્ષિણી તારા હંસવાહિની છે અને તેના હાથમાં સપ, વજ, મૃગ અને વરદમુદ્રા ધારણ કરે છે. યક્ષિણી ધારિણી યક્ષનું પ્રતીક બિજોરૂં બીજાં પ્રતીકેની સાથે ધારણ કરે છે. તારાને સંબંધ બ્રાહ્મણધર્મની તારા સાથે સાંકળી શકાય એમ છે. તેના હાથમાં સપનું પ્રતીક બીજ સંપ્રદાયના દેવતાના હાથમાં હોય છે તેમ બતાવેલું છે. અઢારમા તીર્થંકરઅરનાથની આ યક્ષિણી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ યક્ષિણી ૨૧ ૧૯, વૈટિ અથવા અપરાજિતા : શ્વેતામ્બર પ્રમાણે યક્ષિણી પદ્માસના કરવામાં આવે છે. તેના હાથમાં વરદ, અક્ષસૂત્ર, બિજોરૂ અને શક્તિ હેાય છે. દિગબરા મલ્લિનાથ ભગવાનની યક્ષિણી તરીકે અપરાજિતાને જણાવીને તેને સિંહનું વાહન આપે છે. તેના હાથમાં બોરૂ, તલવાર, ઢાલ અને વરદમુદ્રા કરવામાં આવે છે. બિજોરૂ' બન્ને પ્રકારની યક્ષિણીમાં છે. યક્ષિણી બિજોરૂ અવશ્ય ધારણ કરે છે. વૈરોટિ નામ વિદ્યાદેવીના સંબંધમાં ગણાય છે. વિદ્યાદેવી તરીકે તેનું વાહન સિંહ કરવામાં આવે છે દિગમ્બરનું યક્ષિણી સ્વરૂપ અપરાજિતા છે, તેનું પ્રતીક સિંહુ છે. તેરમા તીથંકર વિમલનાથની ક્ષિણી વૈરેટીને દિગમ્બરની વિજ્યા તરીકે • આપણે જોઈ ગયા. વિજ્યા અને અપરાજિતા બંનેનેા અર્થ સરખે કરવામાં આવે છે આ બંને પાછળનેા મૂળ વિચાર બ્રાહ્મણુધર્મની દુર્ગામાંથી ઉદ્ભવેલા હેય એમ જણાય છે. એગણીસમા મલ્લિનાથ પ્રભુની આ શાસન દેવતા છે. તેને યક્ષ કુબેર છે. આ યક્ષિણીના વ શ્યામ કરવામાં આવે છે. ૨૦: નરદત્તા અથવા બહુરૂપિણી : શ્વેતામ્બર સાહિત્ય પ્રમાણે ગૌરવણો, ભદ્રાસન પર બેસનારી નગ્દત્તા નામે મુનિસુવ્રતનાથની શાસન દેવી થઈ. તેના ચાર હાથ કરવામાં આવે છે. તેમાં વરદ, અક્ષસૂત્ર, બિજોરૂ અને ત્રિશૂળ (અથવા કુંભ) ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથકારા તેનું બહુરૂપિણો નામ આપે છે. આ યક્ષિણી કૃષ્ણસ (નાગ) ઉપર સ્વારી કરે છે. અને તેના હાથમાં ઢાલ, ફળ, ખડૂગ અને વરદ ાય છે. વરૂણ્ યક્ષ સાથેની ક્ષિણી વરદત્તા હેાવાનું રૂપાવતાર કહે છે. જ્યારે શિલ્પરત્નાકર તેનું નરદત્તા કે અચ્છુપ્તા નામ જણાવતાં, તેને વણું સુવ સમાન અને ભદ્રાસનવાળી ખેઠેલી હાવાનુ કહે છે. નરદત્તા અથવા બહુરૂપણીના પ્રતીકા અને તેમના યક્ષના શવ ગુણ બતાવે છે કે આ યક્ષિણી દુર્ગાનું સ્વરૂપ અથવા બ્રાહ્મણધમઁ ની શક્તિનું સ્વરૂપ છે. તે રીતે વરદત્તાનુ વાહન સિંહ જણાવે છે. યક્ષિણી પ્રમાણે તેના હાથમાં બિજોરૂ અને ઘટ હેાય છે, વણુની પત્નીની સાથે કુભ સંકળાયેલા હેય છે. નરદત્તા અને સુમતિનાથની યક્ષિણી પુરૂષદત્તા ખને એકસરખા અર્થ બતાવે છે અને તેમનું ઉદ્ભવસ્થાન પણ એક જ હાવાનું સંભવે છે. ૨૧. ગાંધારી અથવા ચામુડા : શ્વેતામ્બર પ્રમાણે હંસના વાહન ઉપર બેસનારી છે. તે શ્વેત અંગવાળી છે. યક્ષિણી ગાંધારી અશ્વ ઉપર સ્વારી કરે છે, તેને ચાર હાથ હેાય છે. તેના હાથમાં વરદમુદ્રા, ખડ્ગ, બિજોરૂ અને ભાલા (કુન્ત) હાય છે. દિગમ્બર પ્રમાણે આજ યક્ષિણીનું સ્વરૂપ ચામુંડા મકર ઉપર રવારી કરે છે. અને તેના હાથમાં અક્ષસૂત્ર, દંડ, ઢાલ અને ખડ્ગ હેાય છે. ગાંધારી Page #101 -------------------------------------------------------------------------- ________________ જેનભૂતિવિધાન અને ચામુંડા નામ વાસુપૂજયની યક્ષિણીના સંબંધમાં વપરાયેલા છે તેથી એમ જણાય છે કે સુવ્રતનાથની ગાંધારી અથવા ચામુંડા યક્ષિણીની કાંઈક અકળ રીતે અદલાબદલી થઈ ગઈ હોય એમ માનવાને કારણું મળે છે. વાસુપૂજ્યની બાબતમાં શ્વેતામ્બરની યક્ષિણી ચંડા છે. જ્યારે ગાંધારી જે અહીં વેતામ્બર પ્રમાણે યક્ષિણી છે તે દિગબર પ્રમાણે વાસુપૂજ્યની યક્ષિણી બને છે. વાસુપૂજ્ય સાથે સંકળાયેલી યક્ષિણ ગંધારી મકર ઉપર સ્વારી કરે છે જ્યારે વેતામ્બર પ્રમાણે યક્ષિણી અશ્વ ઉપર વારી કરે છે. વિદ્યાદેવી તરીકે પણ ગાંધારીની ગણના કરેલી છે યક્ષિણી ગાંધારીના પ્રતીકો વરદ, બિજેરૂં અને હંસ વાહન તેને વિદ્યાદેવી તેમજ યક્ષિણી બંને માટે એગ્ય ગણાવે છે. દિગમ્બર પ્રમાણે ચામુંડા કુસુમમાલિની તરીકે ઓળખાય છે. તેનું વાહન મકર નામ પ્રમાણે યોગ્ય જ છે કારણ કુસુમમાલી અથવા કામદેવનું વિશિષ્ટ ચિન મકરકેતન છે. જિન નમિનાથની આ યક્ષિણી છે. ૨૨. અંબિક કુષ્માડિની અથવા આગ્રા બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું વેતામ્બર પ્રમાણેનું વર્ણન સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી છે તેને હાથમાં આંબાની લૂમ પાશ, બાળક અને અંકુશ હોય છે. યક્ષિણીની દિગમ્બર મૂર્તિ પણ અંબિકાને સિંહ સ્વાર કહે છે અને તેને બે હાથ હેાય છે તેમાં આંબાની લૂમ અને બાળક હોય છે. આ બંને પ્રકારની મૂર્તિઓ જન સ્થાનમાં મળી આવે છે. તેના હાથમાં આંબાના ફળને કારણે તે આગ્રા કહેવાય છે. તેનું નામ અને દેખાવથી તે દુર્ગા સાથે સામ્ય ધરાવે છે. અંબા, અંબાલિકા અને અંબિકા દુર્ગાનાં નામો છે. તેનું બીજું નામ કૃષ્પાપડી છે તે પણ દુર્ગાનું નામ છે. ભગવાન શિવની સાથે સંકળાયેલી કુમારડ નામની પર્વતાળ પ્રદેશની આ એક જાત છે. તેથી શક્ય છે કે યક્ષિણી કુષ્માડી આ જાતિની યક્ષિણ હેય. આ જાતિ ઉત્તર હિમાલયના પ્રદેશની છે. જૈન સંપ્રદાયમાં અંબા–અંબિકાની પૂજા થાય છે. ભગવાન નેમિનાથની શાસનદેવી તરીકે અંબિકાનું સ્થાન છે છતાં પણ તેનું મહત્ત્વ શાસનદેવી કરતાં એક સ્વતંત્રદેવી તરીકે જૈન ધર્મના બંને સંપ્રદાય–વેતામ્બર અને દિગમ્બરે સ્વીકારેલું છે. અનેક સ્થળોએ આવેલાં જૈનમંદિરમાં અંબિકાની પ્રતિમાઓ નજરે પડે છે આચાર દિનકરના ભગવતી મંડલમાં અંબિકાને જ મુય દેવી તરીકે જણાવેલ છે ઉપરાંત તેના પરિવારમાં માતૃકાઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ગણુઓ, બાવન વીર, અષ્ટ ભેરવ, દસ દિપાલ, નવગ્રહ અને ક્ષેત્રપાલ વગેરે દેવતાઓની નોંધ આપેલી છે. કેટલાંક ગ્રંથકારે તેને કુષ્માંડી અગર આમ્રકુષ્માંડી તરીકે પણ ઓળખાવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૩: યક્ષિણીએ બ્રાહ્મણધર્મમાં અંબિકાનું સ્થાન જગદંબિકા તરીકે બતાવવામાં આવ્યું છે. તેને સાક્ષાત ભગવતી દુર્ગાનું મુખ્ય સ્વરૂપ માની પૂજવામાં આવે છે. અર્થાત અંબાનું સ્થાન સર્વ શ્રેષ્ઠ દેવી તરીકે મનાય છે. છતાં પણ જૈન શાસનદેવી અંબિકા અને બ્રાહ્મણધર્મમાં અંબા-બંનેને સ્વરૂપે જુદાં જ છે. અંબિકા યક્ષિણીની ઘણી પ્રતિમાઓ (નાની અને મેટી) મળી આવે છે. તેવી જ રીતે અંબિકાની પ્રાચીન પ્રતિમાઓ મળી આવ્યાના ઉલ્લેખ છે. તેને કલાકૌશલ્યના સુંદર નમૂના તરીકે ગણાવી શકાય. અંબિકાદેવીની આરાધના અનેક આચાર્યોએ કરી હોવાની નોંધ આવશ્યકસૂત્ર ઉપરની હરિભદ્રની ટીકામાંથી પ્રાપ્ત થાય છે. ૨૩. પાવતી: શ્રી ત્રિષષ્ઠિલાકાપુરૂષ ચરિત્ર (પર્વ-૮ સર્ગ–૩)માં પદ્માવતીનું વર્ણન આ રીતે કરેલું છે. કુર્કટ જતિના સપના વાહનવાળી, સુવર્ણન જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજમાં પદ્મ અને પાશને ધારણ કરતી તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધારણ કરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. જૈનધર્મના બંને સંપ્રદાયમાં પદ્માવતી આવકાર પામેલી યક્ષિણ છે. વેતામ્બર પ્રમાણે પદ્માવતીને સર્પ સાથે કુકડાનું વાહન હેવાનું નોંધાયેલું છે. તેના હાથમાં પધ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે પદ્માવતી યક્ષિણીને તેના હાથની સંખ્યા પ્રમાણે ચાર પ્રકારની વર્ણવેલી છે. કેટલાક ગ્રંથ તેને સર્ષ અને કુકડાનું વાહન આપે છે. બીજા તેને પદ્માસના કહે છે. તેના ચતુર્ભુજ સ્વરૂપમાં તેના હાથમાં અંકુશ અક્ષસૂત્ર અને બે પદ્મ હોય છે. જે તેને છ ભૂજાવાળી બતાવવામાં આવે તો તેના છ હાથમાં આ પ્રમાણે શસ્ત્રો હોય છે. પાશ, ખડગ, ભાલે, અર્ધ ચંદ્ર, ગદા અને મુશલ જે તેને આઠ હાથ હોય તે પાશ અને બીજાં સાધન ધારણ કરે છે. વીસ હાથ હેાય તો તેના હાથમાં શંખ, તલવાર, ચક્ર, અર્ધચંદ્ર, પદ્મ, નીલેમ્પલ, ધનુષ્ય, શક્તિ, પાશ, ઘંટા, બાણ, મુશલ, ઢાલ, ત્રિશળ, પરશુ, કુન્ત, વજ, માળા, ફળ, ગદા, પત્ર, પલ્લવ, પર્ણ અને વરદમુદ્રા હોય છે. પાર્થ નાથ તીર્થકરની સાથે પદ્માવતી વ્યક્ષિણીની મૂર્તિ નજરે પડે છે. પદ્માવતીની કથામાં તે હંમેશ સર્પ સાથે સંકળાયેલી હોય છે અને તે પાતાળદેશવાસિની કહેવાય છે. તેનું સપનું પ્રતીક શિ૯૫માં સુંદર રીતે કંડારેલું હોય છે, તે જ પ્રમાણે તેનું બીજું પ્રતીક પદ્મ, તેમાંથી તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પ સાથે સર્પની દેવી મનસા તરીકે પણ પૂજાય છે અને તે જરકારૂની પત્ની છે. પદ્મપુરાણુ અને બેહુલા (વિપુલા) ચરિતમાં બેહુલા વેપારી ૨. ગુજરાતનું મૂર્તિવિધાન (પૃ. ૪૯૪)-ક ભા. દ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ** જૈનમૂર્તિ વિધાન ચંદ્ર અને પદ્માવતીની કથા આપેલી છે. જૈન પદ્માવતી અને બ્રાહ્મણધર્મની મનસા ના ઉદ્ભવ જૈન કથાએ!માંથી થયેલા જણાય છે. સાધુ જરત્કારૂ તે જ જૈન કથાએમાં કઠે છે અને તે જ પાછળથી પાતાળના રાજા શેષ થયા એવી માન્યતા છે. તેને યક્ષ પાર્શ્વ છે. અને તે જિન ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી છે. પદ્માવતીની સખ્યાબંધ પ્રતિમાએ મળે છે. વૈદિકધર્મમાં પદ્માવતીની કલ્પના દેવી–કવચમાં થયેલી છે તેમાં પદ્માવતી પદ્મણોરો જણાવી તેનું સ્થાન પદ્મકાશ ઉપર હાવાનું વરાહ પુરાણકારે સૂચવ્યું છે. જૈનસંપ્રદાયમાં પદ્માવતીનું સ્થાન એક તાંત્રિકદેવી તરીકે ઊંચુ' મહત્ત્વ ધરાવે છે. તેની ઉપાસનાના ગ્રંથ હૌરવ પદ્માવતી કલ્પ” વધારે જાણીતા છે. અનેક ત ંત્રગ્રંથા તેની ઉપાસના માટે ઉપલબ્ધ છે. જૈન સંપ્રદાયમાં જે ચાર તી કરે અને ચાર શાસનદેવીએ મુખ્ય ગણાય છે તેમાં પદ્માવતીની પણ ગણના થાય છે. બૌદ્ધમ થ સાધનમાલામાં બૌદ્ધોની તારા સાથે જૈન યક્ષિણી પદ્માવતીની પ્રતિમામાં સામ્ય છે તેમ નાંધેલું છે. ૨૪. સિદ્ધાચિકા : શ્વેતાંબર પ્રમાણે છેલ્લા તીર્થંકર મહાવીરની આ યક્ષિણી નીલવણી છે અને સિંહની સ્વારી કરે છે. તને ચાર હાથ હેાય છે તેના હાથમાં તે પુસ્તક, અભય, બિજોરું અને બાણુ ધારણ કરે છે. નિર્વાણુકલિકા અને ત્રિષષ્ઠિકાર બિજોરાંને બદલે વીણા જણાવે છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષિણીને ખે હાથ હાય છે અને તેમાં તે વરદમુદ્રા અને પુસ્તક ધારણ કરે છે અને તેનું વાહન સિંહ છે. સિદ્ધાયિકા નામ વૈદિક સિદ્ધાંબિકા સાથે કેટલુંક સામ્ય ધરાવે છે પણ બંનેના આયુધામાં સામાન્ય તફાવત જણાય છે. તેને યક્ષ માતંગ છે. પદ્માવતીની જેમ સિદ્ધાયિકાની મૂર્તિએ મહાવીરના શિલ્પામાં જણાય છે. આ મૂર્તિમાં સિંહ અને પુસ્તકનું પ્રતીક મહત્ત્વનું સ્થાન ભાગવે છે. સિદ્ધાયિકા સાથે સકળાયેલું ખુબ અગત્યનું પ્રતીક સિદ્ધ છે. તેનું પ્રતીક સિ ંહ તેના દેવ મહાવીર સાથે પશુ જોડાયેલું છે. તેના ખીન્ન પ્રતીકેા પુસ્તક અને વીણા તેને વિદ્યાદેવીના સ્વરૂપ તરીકે ઓળખાવે છે. વિદ્યાદેવીને સિ ંહનુ વાહન આપવાનું માત્ર જૈનેામાં જ જણાય છે. તેવી જ રીતે બનારસમાં વાગીશ્વરીની પ્રતિમા સિંહ ઉપર બિરાજેલી છે. સિદ્ધાયિકાનું ખીજું પ્રતીક બિજો છે અને તે પ્રતીક તેનું યક્ષિણીનુ -સ્વરૂપ વ્યક્ત કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ પિાલા અને પ્રતિહારો બ્રાહ્મણુધર્મોંમાં જેમ દિક્પાલાનુ સ્થાન મહત્ત્વનું છે તેમ જૈનધર્મના ખ'ને સોંપ્રદાયાએ અગત્યના કેટલાક દેવતાને દિક્પાલેનુ સ્થાન આપેલુ છે. હિંદુ શાસ્ત્રકારાએ ચાર દિશા અને ચાર વિદિશા મળી કુલ આઠ દિક્પાલાની કલ્પના કરી છે આ આઠે દિયાના અધિપતિ દેવે પોતપોતાની દિશાનું રક્ષણ કરતાં હેવાને કારણે દિશાઓનું પૂજન અĆન વગેરેમાં તેનુ પૂજન કરવામાં આવે છે. પૂર્વથી આરંભી ઈશાન પંત આઠે દિશાઓના અનુક્રમે ઈન્દ્ર, અગ્નિ, યમ, નિઋતી, વષ્ણુ, વાયુ, કુબેર અને ઈશાન તેના દેવા છે. તેમાં જેનેએ નાગ અને બ્રહ્માની ગણતરી કરીને દસ દિક્પાલા કપ્યાં છે. કુખેર અને નિઋતીને દેવી તરીકે કપ્યા હેવા છતાં તેનાં વર્ણના યક્ષ જેવાં નાંધાયાં છે. આ દિકૂપાલા દિશાઓનું રક્ષણ કરવા માટે જાણીતા છે તેમને ઉદ્ભવ અથવા તેમની કલ્પના અધ દેવી રાજવીએ કે જે ચેકસ દિશાઓના પ્રદેશેાના રક્ષણની જવાબદારી લે છે તેમાંથી થયેલી જણાય છે. આ વિચાર। બ્રાહ્મણધર્મ સાથે વધુ ખધખેસતા આવે છે. જૈન દેવવૃંદમાં ઘણા દેવે બ્રાહ્મણધમ માંથી સ્વીકારાયેલા છે તેવી જ રીતે જૈનાએ દક્પાલાને પણ સોધેસીધા સ્વીકારી લીધેલા જણાય છે. જૈનધર્મના દિક્પાલાના મુખ્ય લક્ષણા બ્રાહ્મણુધર્મના દિક્પાલેને પૂરેપૂરાં મળતાં આવે છે. છતાં પણ જૈનધમાં દિકૂપાલાનું સ્થાન સ્પષ્ટ છે. તે હંમેશ તીર્થંકરાના ગૌણુ (મદદનીશ) ગણાય છે. તેવી જ રીતે ખૌદ્ધધર્માંમાં પણ દેિશાઓના મુખ્ય દેવતા સસંભાળ રાખે છે. કેટલાંક યક્ષેાના નામ અને સ્વભાવ દિક્પાલેમાં તેમનુ મૂળ જુએ છે. સૌ પ્રથમ કાણુ ? યક્ષેા કે દિકૂપાલા એ વિવાદાસ્પદ પ્રશ્ન છે છતાં પણ દિક્પાલે ઉપર યક્ષાની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. દિક્પાલા જેવાં કે ઈન્દ્ર, ઈશાન, બ્રહ્મા, અને નાગને જૈન દેવવ્ર દેશમાં દાખલ કરેલાં છે અને તેમની પત્નીઓના વન પણ સ્વતંત્ર રીતે શિલ્પના ગ્રંથામાં આલેખેલાં છે. દિપાલેનું ખીજુ લક્ષણ લેાકપાલાનું અને તેથી તેઓ તે રીતે ઓળખાય છે, તેને વાસ્તુદેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. એક શ્વેતામ્બર ગ્રંથ પ્રમાણે તેઓ કુમારા તરીકે કાર્ય બજાવે છે અને તે દિક્પાલે કરતાં ઘેાડાંક જુદાં પડે છે. શ્વેતામ્બરે અને દિગમ્બરા પ્રમાણે દસ દિક્પાલાનું વર્ણન નીચે પ્રમાણે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જેનમૂર્તિવિધાન ૧. ઈન્દ્ર : ઋવેદમાં ઈન્દ્ર મુખ્ય દેવોમાંના એક છે. તે જગતના પાલક દેવ ગણાય છે. ઈન્ન અંગેના ઘણાં સૂક્તો ઋવેદમાંથી મળી આવે છે. જૈન મંદિરોમાં. બહારની બાજુ દિક્પાલના મૂર્તિ શિલ્પ મૂકેલાં જોવામાં આવે છે. જેના નિર્વાણકલિકા, આચાર દિનકર અને પ્રતિષ્ઠાસારદ્વારમાં દિપાલનાં વર્ણન આપેલાં છે તે બધાં હિંદ મૂતિવિજ્ઞાનને અક્ષરશઃ મળતાં આવે છે, છતાં પણ વેતામ્બર અને દિગમ્બર ગ્રંથે પ્રમાણે દિકપાલ ઈન્દ્રના વર્ણનમાં સહેજ ફરક છે. ઈન્દ્રના મુખ્ય લક્ષણોમાં તેને હાથી ઐરાવત અને તેનું શસ્ત્ર વજ છે. ઈન્દ્ર પૂર્વ દિશાને રખેવાળ છે તેની પત્ની શચીના નામે ઓળખાય છે. એક ગ્રંથ પ્રમાણે ઈન્દ્રને એક હજાર આંખવાળા કહે છે અને બ્રાહ્મણધર્મમાં ઈન્દ્રને એક હજાર આંખે છે તેવા ઉલ્લેખ મળે છે. તે જ વિચાર જેનધર્મ અપનાવેલે જોઈ શકાય છે. મહાવીરના માતંગ યક્ષ અથવા અરનાથના મહેન્દ્ર યક્ષનું વર્ણન ઈન્દ્રના. ખ્યાલ સાથે બંધબેસતું આવે છે. પંચમહાભૂતને મૂર્તિમંતદેવ ગણાય છે, તેથી તે દેવ અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થ હોઈને મનુષ્યોએ આપેલા હવિને દેવતાઓને પહોંચાડવાનું કાર્ય કરે છે. ૨. અગ્નિ : તામ્બર અને દિગમ્બર બંનેના મત પ્રમાણે અગ્નિ મેષ ઉપર સ્વારી કરે છે. તે શક્તિ અને સાત શિખા ( ત) ધારણ કરે છે. શ્વેતામ્બર ગ્રંથ પ્રમાણે તેના હાથમાં ધનુષ અને બાણ હોય છે. આચારદિનકર તેના બે હાથમાં શક્તિ તથા માલા આપે છે. પણ તેના વાહને વેશભૂષા વગેરે હિંદમૂર્તિ વિધાનને અનુરૂપ છે. જયારે દિગમ્બર તેના હાથમાં યક્ષને કુંભ અને વલયમાં અક્ષસૂત્ર આપે છે. તે અગ્નિકાણને પ્રદેશ સંભાળે છે. બ્રાહ્મણધર્મના અગ્નિદેવ અને જૈનધર્મના દિક્પાલ અગ્નિમાં ઝાઝો ફરક નથી. વેદિક દેવોમાં અગ્નિનું સ્થાન મહત્વનું છે. પૌરાણિક દષ્ટિએ તે બ્રાહ્મણધર્મમાંથી જૈન અગ્નિની મૂર્તિ ઉદભવી હોય તેમ જણાય છે. તેના હાથમાં રહેલા ધનુષ અને બાણ ધ્યાન ખેંચે છે. કાર્તિકેય ના હાથમાં જે આયુધ આપેલાં છે તે અગ્નિની પાસે પણ છે. અગ્નિ, કાર્તિકેયના દેવ ગણાય છે. આધ્યાત્મિક રીતે અગ્નિને શિવનું અપર સ્વરૂપ માનવામાં આવે છે. યક્ષને કુંભ તેમજ અક્ષસૂત્ર આ બંને પ્રતીકેથી અગ્નિને યક્ષના પુરોહિત ગણી શકાય. દિપાલની પ્રતિમાઓ પ્રાચીન મંદિરોની ફરતી જંધાઓમાંથી મળે છે. તેવી જ રીતે દિપાલ અગ્નિની નાનીમોટી પ્રતિમાઓ મળી આવે છે. અગ્નિની ભાગ્યે જ સ્વતંત્ર પ્રતિમા મળી આવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ દિક્ષા અને પ્રતિહારે તેની પત્નીનું નામ સ્વાહા છે. સ્વાહા પણ યજ્ઞને ખ્યાલ આપે છે. સ્વાહા સ્વાયંભુવ મવંતરના બ્રહ્માના માનસપુત્ર દક્ષ પ્રજાપતિની સોળ કન્યાઓ પૈકીની એક હતી. તેને બ્રહ્માએ કપના પ્રારંભમાં તેને પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં આવેલી વિદિશામાં સ્થાન આપી અગ્નિને તેને અધિપતિ બનાવ્યું. ૩. યમ : મૃત્યુના રાજા યમ દક્ષિણ દિશાના રખેવાળ છે. વેતામ્બર અને દિગમ્બર પ્રમાણે તે મહિષ ઉપર સ્વારી કરે છે અને હાથમાં દંડ ધારણ કરે છે. જૈન સંપ્રદાયમાં યમને સૂર્યપુત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેની સાથે તેની પત્ની છાયા હેાય છે. તેનું રૂપવિધાન હિંદુ મૂતિવિધાન પ્રમાણે છે. તેનું મુખ્ય કાર્ય માત્ર દિશાઓની રખેવાળી નહીં પણ જે આત્માઓ મૃત્યુલોકમાંથી ચાલ્યા જાય તેના ગુણ અને દુર્ગુણને આધારે ન્યાય આપવાનું કાર્ય છે. જેન યમ અને બ્રાહ્મણધર્મના યમ બંનેના કાર્યો એકસરખાં છે. જૈન યમને પત્નીનું નામ છીયા છે જ્યારે બ્રાહ્મણધર્મમાં સૂર્યની પત્નીનું નામ છાયા છે. આ એક મહત્વને ફરક છે. જેને યમની પત્નીને છાયા નામ આપે છે તે સાથે છે કારણ યમ ધર્મરાજાના નામે પણ ઓળખાય છે અને સૂર્ય પણ તે જ સંજ્ઞાથી જાણીતા છે. આના અનુસંધાનમાં ચંદ્રપ્રભના યક્ષ વિજય અથવા શ્યામની વચ્ચે સામ્ય છે. આ સામ્ય યમના નામ અને તેના પ્રતીક સાથેનું છે. વિજયને અર્થ યમ થાય છે. અને શ્યામની પત્ની જ્વાલિની મહિષ ઉપર સ્વારી કરે છે તેમજ દક્ષિણ દિશાના દિફપાલનું વાહન પણ મહિષ છે. યમને દક્ષિણ દિશાના અધિપતિ કહેવામાં આવે છે. દિક્પાલેની સ્વતંત્ર પૂજા થતી નહીં હોવાને કારણે તેમનાં બીજાં દેવનાં જેવાં સ્વતંત્ર મંદિરે મળતાં નથી. ૪. નૈઋત: નૈઋત્ય દિશાને રક્ષકદેવ નૈઋત છે તે દિપાલ હોવા છતાં તેનું સ્વરૂપ રાક્ષસ જેવું દૂર હોવાનું જણાય છે અને તામ્બર ગ્રંથો પ્રમાણે તેનું વાહન શબ અથવા ખેતવાહન હોય છે. આ દિકપાલ વ્યાઘચર્મ પહેરે છે અને તેના હાથમાં મુદ્દગર, ગદા અથવા ખગ અને ધનુષ (પિનાક) હેય છે. દિગમ્બર પ્રમાણે આ દેવનું વાહન રીંછ છે અને તેમને હાથમાં શ્વેતામ્બર પ્રમાણેના આયુધ હોય છે. દિપાલ કે લેકપાલને ખ્યાલ બ્રાહ્મણધર્મની અસર પ્રમાણે છે. છતાં તેનું મૂળ જૈન છે તે માટે તેના પ્રતીકમાં રીંછનું વાહન અને વ્યાઘ્રચર્મ તેમજ ધનુષ છે. ઈન્દ્ર અને યમની માફક નૈઋત્યની પ્રતિમાઓ મળી નથી. પરંતુ કેટલાંક પ્રાચીન મંદિરની ઝંધામાં તેની મૂર્તિઓ નૈઋત્ય ખૂણું ઉપર મૂકેલી હોય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ જનમૂતિ વિધાન ૫. વરૂણ : પશ્ચિમ દિશાના દિક્પાલ વર્ણ છે. તેમના વાહન માટે શ્વેતામ્બર ગ્રંથાની અંદર પણ ફરક છે. દિગમ્બર પ્રથા પ્રમાણે તેનું વાહન મકર છે, જ્યારે શ્વેતાંબરના મતે મત્સ્ય છે. છતાં બંને સંપ્રદાયા પ્રમાણે તેના હાથમાં પાશ છે અને સમુદ્રરૂપી વસ્ત્રો ધારણ કરે છે. દિગંબર પ્રમાણે તેની મૂર્તિમાં અલકારે મેાતી અને પરવાળા બતાવવામાં આવે છે અને હાથમાં પાશ ધારણ કરે છે. વર્ણ વેદમાં જાણીતા દેવ છે. વેદના કેટલાંક સૂક્તોમાં વરૂણની સ્તુતિ ઈન્દ્ર સાથે પણ કરેલી જોવામાં આવે છે. વણુ એ વૈદિક દેવ હાઈ, દેવમંદિરમાં દિક્પાલ તરીકે જ નહિ પણ પ`ચમહાભૂતા પૈકી એકના અધિપતિ તરીકે તેનું સ્થાન ઊંચું છે. વરૂણનુ જૈનસ્વરૂપ મત્સ્યના પ્રતીકથી જુદું તરી આવે છે. બ્રાહ્મણધર્માંના પશ્ચિમ દિશાના રખેવાળ દેવની સાથે આ યક્ષ વરૂણુનું સામ્ય જણાય છે. મકર, પાશ, મૌક્તિક વગેરે તેનાં પ્રતીક છે. આ તમામ પ્રતીકા પશ્ચિમ અને સમુદ્રની સાથે સંકળાયેલાં છે. યક્ષેામાં એક યજ્ઞનું નામ વરૂણ છે. જે મુનિસુવ્રતનાથને યક્ષ છે. તેનું વાહન વૃષભ છે. જિન અનન્તનાથના યક્ષ પાતાલ નામે છે તેનું વાહન મકર છે અને તેના પ્રતીકામાં પાશ છે. દિક્પાલ વણુમાં યક્ષ્ા વર્ણ અને પાતાલની અસર થઈ હેાઈ તે સંભિવત છે. જેનેાના આચારદિનકર અને પ્રતિષ્ઠાસારાહાર નામના ગ્રંથામાં હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણેનાં વને! આપેલાં છે. શ્વેતાંબર અને દિગ ંબર સંપ્રદાય પ્રમાણે વણુના વાહનમાં માત્ર ફરક છે. બાકી બધું હિંદુધર્મ શાસ્ત્ર પ્રમાણે જ વર્ણન છે. . ૬. વાયુ : બ્રાહ્મણ ધર્મ માં વાયુ પંચમહાભૂત માંના એક દેવ ગણાય છે. તેનું સ્થાન ક્પિાલામાં પણ છે. જૈન ગ્રંથાના આધાર પ્રમાણે તેનું વાહન મૃગ છે. કેટલાંક શ્વેતામ્બર ગ્રંથા તેને વજ્રનું આયુધ આપે છે તેના વર્ણ શ્વેત કહે છે જ્યારે બીન ગ્ર ંથા તેને ધ્વજનુ પ્રતીક આપે છે. દિગમ્બર ગ્ર ંથ પ્રતિષ્ઠાસારાહાર પ્રમાણે તેના હાથમાં કાષ્ઠનું આયુધ (વૃક્ષાયુધ) હેાય છે. વાયુ વાયવ્ય કાણુના રખેવાળ કે અધિષ્ઠાતા દેવ ગણાય છે. જૈન વાયુ અને બ્રહ્મણુધર્મોંના વાયુમાં ખાસ ક્રૂક જણાતા નથી. વાયુના હાથમાં વજ્ર તે કાંઈક નવા વિચાર બતાવે છે તેવી જ રીતે તેના હાથમાં વૃક્ષાયુધ (લાકડાનું આયુધ) છે તે બ્રાહ્મણધમ'માં જાણીતું નથી. વાયુ દિક્પાલની સાથે જિન પ્રદ્મપ્રભુને કુસુમ યક્ષ કાંઈક સામ્ય ધરાવે છે. યક્ષ કુસુમને બંને સંપ્રદાયા પ્રમાણે મૃગનું વાહન હાય છે. ૭. કુબેર : ઉત્તર દિશાના રખેવાળ કુખેરને શ્વેતામ્બર જૈના નરવાહન આપે છે, તે ખૂબ અલંકારો પહેરે છે અને હાથમાં ગદા ધારણ કરે છે. શ્વેતામ્બર Page #108 -------------------------------------------------------------------------- ________________ દિપાલે અને પ્રતિહારે પ્રમાણે તે ઈન્દ્રને કેવાધ્યક્ષ અને યોને રાજા છે. કૈલાસ ઉપર તે પ્રભુત્વ ધરાવે છે. દિગબર ગ્રંથ પ્રતિષ્ઠાસારોદ્ધારમાં તે પુષ્પક વિમાનમાં બેઠેલા હોવાનું જણાવ્યું છે. આ વર્ણન ઉપરથી તેનું સ્વરૂપ સુખી વાણિયા જેવું લાગે છે. કુબેરને ઓળખવા માટે તેની સ્થૂળ કાયા, વિશાળ ઉદર, ગદા અને નાણાંની કોથળી ધ્યાન ખેંચે છે. એક મત પ્રમાણે તેને બે હાથ અને બીજા મત પ્રમાણે તેને ચાર હાથ હોય છે. જૈન કુબેરને શિરોભૂષણમાં જિનની નાની આકૃતિ મૂકવામાં આવે છે. કુબેર શિવને બદલે ઈન્દ્રના ખજાનચી સિવાય કોઈપણ રીતે, જૈન કુબેર બ્રાહ્મણુધર્મના કુબેરથી જુદા દેખાતા નથી. જૈન અને બ્રાહ્મણ બંને ધર્મોમાં કુબેરના નરવાહન, અલંકાર, ગદા વગેરે સમાન છે. શિવને બદલે શક કે ઈન્દ્રના ખજાનચી કહેવામાં તેની શ્રેષ્ઠતા જણાય છે. જૈન અને બૌદ્ધધર્મમાં ઈન્દ્રની યેષ્ઠતા બતાવેલી છે. જિનેના અનુચરેમાં કુબેર (ભગવાને મલ્લિનાથને) યક્ષ છે અને તે હાથી ઉપર સ્વારી કરે છે, અને તેના હાથમાં ગદા અને બિજેરૂં છે. કારણ કે તે અક્ષાને રાજા છે. બીજે યક્ષ ગમેધ નામે છે તે ભગવાન નેમિનાથને છે. તે કુબેર જેવો જ છે તેનું નરવાહન છે અને તેનું બૌદ્ધ કુબેર સાથે પણ સામ્ય જણાય છે, તે અહીં નોંધવું જરૂરી છે કે નરવાહન અથવા પુષ્પક–વિમાન એક પ્રકારની પાલખી) હિમાલયના પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે અને કૈલાસ હિમાલયનો એક ભાગ છે. કબેરની સ્વતંત્ર પ્રતિમાઓ વેદિક, જૈન અને બૌદ્ધ ત્રણે સંપ્રદાયમાંથી મળે છે. તે યક્ષરાજ હેવાથી યક્ષ પૂજામાં તેનું સ્થાન અગ્ર ભાગ ભજવે છે. મંદિરોની બહારની બાજુ ઉત્તર દિશાની ભીંતમાં કુબેરની મૂર્તિએ મૂકેલી છે. ૮. ઈશાનઃ ઈશાનને રખેવાળ દેવ છે. કતામ્બર પ્રમાણે તેનું વૃષભવાહન છે અને તેના હાથમાં ધનુષ અને ત્રિશૂળ હોય છે. તે જટામુકુટ ધારણ કરે છે, તેના શરીર ઉપર સર્પો વીંટળાયેલા હોય છે. દિગમ્બર ગ્રંથે તેના પ્રતીક તરીકે ધનુષને બદલે કપાલ (ખાપરી) આપે છે. બ્રાહ્મણધર્મમાં ઈશાનને શિવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી જેને દેવવંદમાં તે સ્વિકારાયેલા જણાય છે. કપાલ, ધનુષ કે જે પિનાક નામે જાણીતું છે અને સર્વે શિવના જાણીતાં પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળમાં શૈવધર્મ ભારતના ઈશાનકેણના પ્રદેશો, તેમાં ખાસ કરીને તિબેટ, સિક્કિમ અને ભૂતાનમાં ફેલાયાની શક્યતા છે. ત્યાંના લેકે આજે પણ શૈવધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. શ્રેિયાંસનાથના યક્ષ ઈશ્વર ઉપર ઈશાનની અસર જણાય છે કારણ તેનું વાહન વૃષભ છે. તેને ત્રણ ચક્ષુઓ છે, ઉપરાંત તેના હાથમાં ત્રિશળ વગેરે ધારણ કરે છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈનમૂર્તિ વિધાન ઈશાન એટલે શિવ. ઈશાન સ્વરૂપે દિક્પાલનુ કામ કરતા હેાવાથી, દરેક મંદિરમાં ઈશાનખૂણામાં તેમની મૂર્તિ મૂકવામાં આવે છે. તેમના નામ ઉપરથી તેઓ જે વિદિશાના અધિપતિ છે તેનું નામ ઈશાન પાડવામાં આવ્યું છે. ૯. બ્રહ્મા : બ્રાહ્મણુધર્મોની જેમ જૈનધમાં દિક્પાલ બ્રહ્માને ઉર્ધ્વ પ્રદેશની સંભાળનું કામ સાંપાયેલુ છે. શ્વેતામ્બર પ્રથા તેને ચતુર્મુખ કહે છે તેનુ હંસ વાહન છે. પુસ્તક અને કમળ હાથમાં ધારણ કરે છે. દિગમ્બર આઠ દિક્પાલથી વધુ સ્વીકારતા નથી તેને કારણે તેઓએ બ્રહ્મા અને નાગને દિક્પાલાની યાદીમાં રજૂ કરેલા નથી. ૧૦, નાગ : નાગનું આસન કમલ છે. તેના હાથમાં સપ` હૈાય છે. તે પાતાળ લેક કે જે સર્પના પ્રદેશ છે તેના ઉપર રાજ કરે છે. બ્રહ્મદુધ માં બ્રહ્મા અને નાગને જે રીતે વર્ણવ્યા છે તે રીતે જ જૈનધર્મમાં વધુ વેલા છે. બંને દિક્પાલાનાં પ્રતીક એક સરખાં છે. બ્રહ્મા તેના ચાર હાથમાંના એકમાં પુસ્તક ધારણ કરે છે. પુસ્તક તે જ વેદો છે. એ નોંધવું ઘણું રસપ્રદ છે કે જૈનેએ જેની ઉપેક્ષા કરી છે તે વૈદને બ્રહ્માના પ્રતીક તરીકે અહીં જેને સ્વીકારે છે તે ઘણું વિચિત્ર જણાય છે. સામાન્ય રીતે દિશા અને વિદિશાના અધિપતિઓને લેાકપાલ કહેવામાં આવે છે જ્યારે દિપાલાની સંખ્યા દસ છે. ઉપર આકાશ અને નીચે પાતાળ (ઊર્ધ્વ' અને અધેા)ને દિશાએ તરીકે સ્વીકારતાં તેના બ્રહ્મા તથા અનંત (નાગ)ને દિક્પાલામાં ગણાવવામાં આવે છે. હિંદુધર્મ શાસ્ત્રે આઠ લેાકપાલ ગણાવ્યા છે, પણ જૈનગ્રંથે। દશની નેોંધ આપે છે અને એ રીતે દશે દિક્પાલેનાં વિધાને રજૂ કર્યા છે. સામાન્ય રીતે મદિરાની બહારની જ ધામાંથી અ!ઠ પિાલાની મૂર્તિ એ મળી આવે છે પણ નાગ (અનંત) અને બ્રહ્માની દિક્પતિ તરીકેની મૂર્તિએ મળી હાય એમ જાણુમાં નથી. પ્રતિહારા હિંદુ મદિરાની જેમ જૈન ધર્મમાં પણ મુખ્ય દેવના દ્વારપાળા (પ્રતિહારા) તે દ્વારની શાખામાં મૂકવાના નિયમ શિલ્પના ગ્રંથામાંથી જણાય છે. તે પ્રમાણે જૈનમ દિામાં તેની દિશા પ્રમાણે દરેક કારના દ્વારપાળા બનાવવામાં આવે છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા ગ્રંથા આ દ્વારપાળાના આયુધા, ઉપકરણેા અભિધાને શાસ્ત્રીય રીતે બનાવવાની સૂચના આપે છે તે આ પ્રમાણે છેઃ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ દિક્ષા અને પ્રતિહારે નામ દિશા કઈ બાજુ ૧ ઈદ્ર પૂર્વ દિશા ડાબી બાજુ ૨ ઈજય , જમણી બાજુ ૩ મહેન્દ્ર ક્ષણ ડાબી બાજુ ૪ વિજ્ય જમણી બાજુ પ ધરણેન્ટ પશ્ચિમ ડાબી બાજુ ૬ પદ્મક જમણી બાજુ ૭ સુનાભ ઉત્તર ડાબી બાજુ ૮ સુર–દુંદુભિ , જમણી બાજુ જમણા હાથમાં ફલવજી અંકુશ-દંડ વજ–વજ ફિલ–દંડ વજ–અભય સપ–દંડ ફલ–બંસી બંસી-દંડ ડાબા હાથમાં અંકુશ–દંડ ફિલ–વજ ફલ-દંડ વા-વજૂ સપ–દંડ વિજ–અભય બંસી–દંડ ફલ–બંસી પ્રાચીન જૈનમંદિરમાં શાસ્ત્રીય લક્ષણયુક્ત દ્વારપાળો પ્રત્યેક દ્વારે મૂકેલા જોવામાં આવે છે. આ રીતે પ્રતિહારે દેવમંદિરમાં મુકવામાં આવે તે ગામ, નગર અને પુરના સર્વ વિધનનો નાશ થાય એવી ફલશ્રુતિ શિલ્પશાસકારો જણાવે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ જૈન સંપ્રદાયમાં ગ્રહ પ્રાચીન બ્રાહ્મણધર્મની પ્રણાલીને અનુસરીને ગ્રહની પદ્ધતિને મૂર્તિ સ્વરૂપે જેનેએ આલેખ્યાં. તેમાંથી એક પ્રકાર દેવને ઊભો થયે તે જ્યોતિષ્ક દે તરીકે જાણીતા થયો. આ બધા દેવે ગૌણદેવે મનાય છે. આ દેવોના લક્ષણો શિ૯૫માં તેના મૂળ સ્વભાવ પ્રમાણે રજૂ થયાં પરંતુ તેના વિશિષ્ટ લક્ષણને કારણે તે સ્પષ્ટપણે જૈન ભાવના હોય તેમ જણાય છે. આ દેવોની સાથે જે વિધિવિધાન સંકળાયેલાં છે તેમાંથી અનુમાન કરી શકાય એમ છે કે વ્યક્તિગત અને સંયુક્ત રીતે આ ગ્રહની પૂજ જેનોમાં પ્રચલિત છે. તેથી આ ગ્રહોની મૂર્તિઓ જુદી કે સમૂહમાં, બ્રાહ્મણધર્મની જેમ નવગ્રહની તક્તી જેનોમાં થવા લાગી. જેને શાસ્ત્રીય ગ્રંથને આધારે નવ ગ્રહની જુદી જુદી આકૃતિએ ભાગ્યે જ મળે છે. કારણ આ બધા ગ્રહો જુદા જુદા કે એક જ પટ્ટામાં બનાવવાની પરંપરા જૈનમંદિરમાં હોવાનું માલુમ પડયું છે. જૈન મૂર્તિ શાસ્ત્રમાં દિશાઓના દેવ તરીકે ગ્રહનું પ્રાધાન્ય વિશેષ બતાવેલું છે. જ્યોતિષશાસ્ત્રના દેવોનું જૈન મૂર્તિ શાસ્ત્રમાં આ નવું લક્ષણ છે. ગ્રહની સંખ્યા નવ ગણાય છે. તેમનાં નામે આ પ્રમાણે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ (બૃહસ્પતિ), શુક્ર, શનિ, રાહુ અને કેતુ ૧. સૂર્ય : જૈનધર્મને શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે સૂર્યદેવ સાતડાથી ખેંચાતા રથમાં વિહાર કરે છે અને તેના બેઉ હાથમાં કમળ ધારણ કરે છે. તે પૂર્વ દિશાને દેવ છે અને રને દેવીને પતિ છે. રત્ના દેવી આ સંપ્રદાયમાં વિશેષ સ્થાન મેળવે છે. દિગંબર વર્ણન પણ લગભગ તેને મળતું આવે છે. આ રીતે સૂર્યનું વર્ણન હિંદુ વૈદિકધર્મ પ્રમાણે જ મળે છે. સૂર્ય પૂર્વમાંથી ગતે હોવાથી તે પૂર્વ દિશાનો અધિપતિ ગણાય છે. દિગંબર ગ્રંથ આચારદિનકરમાં સૂર્યનું સાદું સ્વરૂપ આપેલું છે. ૨. ચંદ્રઃ શ્વેતાંબર પ્રમાણે ચંદ્ર દસ વેત ઘડાઓથી ખેંચાતા રથમાં સ્વારી કરે છે. તેના હાથમાં અમૃતકુંભ હોય છે. આચારદિનકર પણ હાથમાં અમૃત કુંભ હેવાનું સૂચવે છે. તે તારાઓને અધીશ છે, તે વાયવ્ય કેણની દિશાઓનો ખ્યાલ રાખે છે. આ રીતે હિંદુધર્મશાસ્ત્રો પ્રમાણેનું ચંદ્રનું વર્ણન આપેલું છે. દિગમ્બર પ્રમાણે આ ગ્રહના વર્ણનમાં તેનાં પ્રતીકે બતાવેલાં નથી. છતાં પણ નિર્વાણલિકા નામના Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન સંપ્રદાયના ચહે ૧૦૩ ગ્રંથમાં તે શિલ્પરત્નના કે નવગ્રહના વિધાન માટે શબ્દેશબ્દ લીધેલા હેય તેમ જણાય છે. ૩. મંગળ : શ્વેતાંબર ગ્રંથે પ્રમાણે મંગળ ગ્રહની મૂર્તિ જમીન ઉપર ઊભેલી કરવામાં આવે છે. આચારદિનકર તેના હાથમાં કુહાડો આપે છે. બીજા પ્રકારની મૂર્તિ શિલ્પરત્નાકર પ્રમાણે તેને ચાર હાથ હોય છે. તેમાં વરદ, શક્તિ, ત્રિશળ અને ગદા હોય છે. આ વર્ણન સાથે નિર્વાણકલિકાકાર સંમત થાય છે. તે ભૂમિપુત્ર તરીકે જાણીતો છે તે દક્ષિણ દિશાને અધિષ્ઠાતા દેવ છે. દિગંબર ગ્રંથ પ્રમાણે આ ગ્રહને હાથમાં માત્ર ભાલે હોય છે. આ રીતે મંગળ માટે બે પ્રકારનાં વર્ણને મળે છે. તેનાં વાહન માટે પણ મત જુદાં પડે છે. વિષ્ણુધર્મોત્તરકાર આઠ ધેડા જોડેલા સેનાના રથમાં તેને બેસાડે છે. જ્યારે શ્રીતત્તનિધિકાર અઠ બકરાં જડેલાં રથમાં બેઠેલાં જણાવે છે. ૪. બુધઃ બુધની મૂર્તિ માટે શ્વેતાંબર ગ્રંથ બે પ્રકાર બતાવે છે. એક પ્રકારમાં બુધને હંસવાહન હોય છે અને તેને હાથમાં પુસ્તક ધારણ કરે છે. બીજા પ્રકાર પ્રમાણે તેનું વાહન સિંહ છે અને તેના હાથમાં ખગ, શલ, ગદા અને વરદ હોય છે. આચારદિનકર બુધને ચંદ્રના પુત્ર તરીકે ઓળખાવે છે અને ઉત્તર દિશાના અધિપતિ જણાવે છે. દિગંબરે આ ગ્રહના લક્ષણમાં માત્ર પુસ્તક તેના હાથમાં હેવાનું જણાવે છે. બાકીનું વર્ણન હિંદુસૂતિ વિધાનને અનુરૂપ છે. ૫. બહપતિ શ્વેતાંબર ગ્રંથે પ્રમાણે આ દેવોના જુદા હેવાલ મળે છે. એક પ્રકારમાં હંસવાહન અને હાથમાં પુસ્તક હોય છે. બીજા પ્રકારમાં તેને ચાર હાથ હોય છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, દંડ, કમંડલુ અને વરદ ધારણ કરે છે. તેને ઇશાન કોણને અધિષ્ઠાતા દેવ તરીકે આચાર દિનકરકાર જણાવે છે. દિગંબર પ્રમાણે બપતિ કમળ ઉપર બિરાજે છે અને તેના હાથમાં પુસ્તક, કમંડળ, અક્ષમૂત્ર અને કમળ હોય છે. તેઓ દેના પુરોહિત અથવા ગુરૂ હોવાથી તેમને કેવળ ગુરૂથી પણ ઓળખવામાં આવે છે. ૬. શુક : વેતાંબર ગ્રંથો પ્રમાણે તેનું વાહન સપ છે અને તેનું પ્રતીક કુંભ છે. તે દૈત્યાના આચાર્ય તરીકે જાણીતા છે અને અગ્નિ કણના પ્રદેશના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર શાસ્ત્ર પ્રમાણે તેને ચાર હાથ હોય છે તેમાં તે સત્ર, સર્પ, પાશ અને અક્ષસૂત્ર ધારણ કરે છે. પ્રતિષ્ઠાસારોદ્ધાર પણ તે જ મત ધરાવે છે. આચાર દિનકર પણ શુકના સર્ષવાહન અને તેને હાથમાં કુંભ આપવા સાથે સંમત થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂતિ વિધાન ૭. શનિ : શ્વેતાંબર પ્રમાણે શનિનું વાહન કૂર્મ છે અને તેના હાથમાં પરશુ ધારણ કરે છે. તે પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર વધુમાં તેના હાથમાં ત્રિસૂત્ર (ઉપવીત) આપે છે, તેના વાહનમાં જુદા જુદા ગ્રંથકારો જુદો જુદો મત દર્શાવે છે. અભિલષિતા ચિન્તામણિમાં તેને ગીધ ઉપર બેઠેલા જણાવે છે જયારે રૂપમંડનકાર તેને પાડા ઉપર બેઠેલા કહે છે. અંશુમભેદાગમ પદ્મ ઉપર બેઠા ઢાવાનું સૂચન કરે છે અને શ્રીતતત્ત્વનિધિકાર તેને આઠ ગીધ જોડેલા રથમાં બેઠેલા જણાવીને તેના ચાર હાથમાં બાણુ, તલવાર, ધનુષ અને અભય હેાવાનું જણાવે છે, ૧૦૪ ૮. રાહુ : શ્વેતાંબર પ્રમાણે રાહુ સિ ંહુસ્વાર છે. તેના હાથમાં પશુ ધારણ કરે છે. તે નૈઋત્ય દિશાના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર પ્રમાણે રાહુનું પ્રતીક ધ્વજ છે. શ્રીતત્ત્વનિધિકાર તેને સિંહ ોડેલા રથમાં બેઠેલા વર્ણવે છે. તેનું મુખ ભયંકર હાય છે. સામાન્ય રીતે નવગ્રહમંડળમાં રાહુનું માત્ર માથુ જ કાતરેલું હૈ!ય છે તેથી તેનાં આયુધા વગેરે જણાતાં નથી. ૯, કેતુ - શ્વેતાંબર કેતુને સપ` દેવ તરીકે ગણે છે. તે નાગ ઉપર સવારી કરે છે. અને તેનાં પ્રતીકામાં પણુ નાગ ધારણ કરે છે. તે કોઈ પણ દિશાના અધિષ્ઠાતા દેવ નથી. હિ ંદુધર્મીમાં છળકપટથી દેવમ`ડળમાં અમૃત પીતાં રાહુને! વિષ્ણુએ ચક્રથી વધ કર્યો, આથી માથાને ભાગ તે રાહુ અને ધડને! ભાગ કેતુ કહેવાયા, અભિલક્ષિતા ચિન્તામણી પ્રમાણે કેતુના પેટ નીચેના ભાગ સર્પપુચ્છ જેવે હાય છે. શ્રીતત્ત્વનિધિ તેને કબૂતર જોડેલા રથમાં બેસાડે છે. જ્યારે વિષ્ણુધર્મોત્તકાર તેને દસ ધેડાના રથ જણાવે છે. ટુંકમાં નવ ગ્રહના સ્વરૂપે માથે કિરીટ મુકુટવાળા અને શરીરના સ આભૂષણાથી શાભતા કરવા, જૈન સંપ્રદાયમાં ગ્રહેાનુ મૂર્તિવિધાન, હિંદુમૂર્તિ વિધાનને લગભગ મળતું આવે છે. જૈનમ દિામાં કેટલીક વખત સ્મૃતિ નીચેના પાદપીઠમાં નવે ગ્રહ કાતરેલા મળે છે. આ સિવાય મંદિરનાં શિલ્પા અને દ્વાર ઉપર પણુ નવગ્રહેા કંડારેલા મળી આવે છે. પણ નવ ગ્રહેાની સ્વતંત્ર પ્રતિમા (સૂર્ય' સિવાય) જોવામાં આવતી નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ મૃતદેવીઓ અને વિદ્યાદેવીઓ જેને મૂર્તિ શાસ્ત્રમાં દેવ અંગેની જે કંઈ વિભાવનાઓ જોવા મળે છે તેમાં એક પણ વિભાવના મૌલિક નથી જણાતી, પરંતુ વિદ્યાદેવીઓની ક૯પના જૈનધર્મમાં મૌલિક છે. વિદ્યાદેવીઓની સંખ્યા સોળ છે. ભારતના કોઈપણ ધર્મોમાં વિદ્યાદેવીએની વિપુલ સંખ્યા નથી. જૈનધર્મના બંને સંપ્રદાયે સેળ વિદ્યાદેવીઓને સ્વીકાર કરે છે. પરંતુ એક મૃતદેવી અથવા સરસ્વતી તે બ્રાહમણુધર્મની વિદ્યાદેવીઓને મળતી આવે છે. આ મૃતદેવી–સરસ્વતી સાથે વિદ્યાદેવીની અધિષ્ઠાતા દેવી છે અને તેની પૂજ સોળ ગૌણ વિદ્યાદેવીઓ પહેલાં થાય છે. સરસ્વતીનું નામ “મૃતદેવી” છે. “કૃતિની દેવી” અર્થાત વેદોની દેવી. વેદો સાંભળીને (શ્ર-ધાતુ) સચવાયેલાં. આ નામ પાછળ રહસ્ય રહેલું છે. જૈન ગ્રંથો પ્રમાણે મૃતદેવીનું વર્ણન બ્રહ્માની પત્ની બ્રાહ્મણની સાથે મળતું આવે છે. બ્રહ્માના પિતાના હાથમાં શાસ્ત્રીય ગ્રંથે અથવા વેદ હોય છે. બ્રાહ્મણોની જેમ જેને કાર્તિક માસની શુકલ પંચમીએ સરસ્વતીની ખાસ પૂજા કરે છે. આ દિવસને જ્ઞાનપંચમી તરીકે જેને ઓળખે છે. આ દિવસે ભકત ઉપવાસ કરે છે અને શાસ્ત્રના ગ્રંથની પૂજા કરે છે. બીજી સોળ વિદ્યાદેવીએ અંગેનો ખ્યાલ તેમના નામ અને પ્રતીકથી જોવામાં આવે તે તેઓનું સામ્ય જૈન યક્ષિણીઓ સાથે વધુ જણાય છે. તેથી એમ અનુમાન કરી શકાય કે વિદ્યાદેવીઓનો વિચાર યક્ષિણીઓમાંથી ઉદ્ભવ્યો હશે. યક્ષિણીએ જૈનધર્મના તીર્થકરે સાથે પુરાણોમાં અને વિધિવિધાનમાં સંકળાયેલી છે. સોળ વિદ્યાદેવીઓ પ્રથમ દષ્ટિએ સેળ કળા અને વિજ્ઞાનની દેવી તરીકે જણાય છે. પરંતુ જૈનધર્મના ગ્રંથ બીજે જ વિચાર રજૂ કરે છે, કે તેમની પૂજાથી ભક્ત જ્ઞાન, ચારિત્ર, યત્ન અને અનેક પ્રકારના માનસિક ગુણો મેળવે છે. ખરું જોતાં આ ગુણે બધા જ શિક્ષણના પાયામાં હોય છે પછી તે સાહિત્ય હેય, કલા હોય કે વિજ્ઞાન હોય ! સરરવતી અથવા મૃતદેવી શ્વેતાંબર પ્રમાણે આ દેવીનું વાહન હંસ છે. તેને ચાર હાથ છે. તેમાં તે કમળ, વરદ, પુસ્તક અને અક્ષસૂત્ર ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથે સરસ્વતીને મયૂરનું વાહન આપે છે. મૃતદેવીની ઘણી મૂર્તિઓ મળેલી છે. તેમાં પુસ્તક, કમળ અથવા હંસના પ્રતીકે ધ્યાન ખેંચે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈમૂર્તિવિધાન વેતાંબર ગ્રંથે પ્રમાણે શ્રુતદેવી-વિદ્યાની દેવી દિકપાલ બ્રહ્માની પત્ની સાથે સામ્ય ધરાવે છે. જેમકે વીણુ, પુસ્તક અને અક્ષસૂત્ર સામાન્ય રીતે બંને પ્રકારની પ્રતિમામાં જણાય છે. બ્રહ્માના લક્ષણોમાં તેમનું વાહન હંસ મુખ્ય છે. દિગંબરેએ સરસ્વતીની બાબતમાં હંસવાહનને સ્થાને મયૂર વાહન આપેલું છે. સરસ્વતી બ્રાહ્મણધર્મ પ્રમાણે નદીની દેવી પણ છે. સરસ્વતી દેવીને વિશાળ જૈન સાહિત્યની અધિષ્ઠાતા દેવી ગણવામાં આવે છે. ૧. રેહિણી વિદ્યાદેવી જેનેના બંને સંપ્રદાયે પ્રમાણે આ દેવીનું વર્ણન જુદું પડે છે. વેતામ્બર પ્રમાણે તેનું વાહન ગાય છે, અને તેના હાથમાં શંખ, અક્ષસૂત્ર, ધનુષ અને બાણ ધારણ કરે છે. જ્યારે દિગંબર પ્રમાણે તેના હાથમાં કુંભ, શંખ, કમળ અને ફળ હોય છે. દિગંબર સંપ્રદાયની ઘણુ યક્ષિણ અને વિદ્યાદેવીઓનાં નામ સરખાં જણાય છે તેવી જ રીતે અજિતનાથના યક્ષ મહાયક્ષની પત્નીનું નામ રોહિણી છે. વેતાંબર ગ્રંથો પ્રમાણે રોહિણી સંગીતકલાની અધિષ્ઠાત્રી છે. દિગંબર માને છે કે આ વિદ્યાદેવી રેહિણની પૂજા કરવાથી ભક્ત સાચી દષ્ટિ (સમ્યગ દષ્ટિ) પામે છે. ૨. પ્રજ્ઞતિઃ શ્વેતાંબર પ્રમાણે પ્રજ્ઞપ્તિનું વાહન મયૂર છે. તેને વર્ણ શ્વેત છે. આચાર દિનકર પ્રમાણે તેને બે હાથ છે તેમાં તે કમળ અને શક્તિ ધારણ કરે છે. જ્યારે તાંબરના નિર્વાણકાલિકા ગ્રંથ પ્રમાણે તેના હાથમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ છે. દિગંબર ગ્રંથકારો પ્રજ્ઞપ્તિની મૂર્તિના હાથમાં તલવાર અને ચક્ર હોવાનું કહે છે. સંભવનાથ તીર્થકરની દિગંબર સંપ્રદાય પ્રમાણેની યક્ષિણીના નામ સાથે આ પ્રજ્ઞપ્તિના નામનું સામ્ય છે, તેથી એમ જણાય છે કે આ પ્રજ્ઞપ્તિએ યક્ષિણી પ્રજ્ઞપ્તિના પતિ યક્ષ ત્રિમુખ પાસેથી મયૂર વાહન અપનાવેલું હાય! વિદ્યાદેવીનું લક્ષણ પદ્મ અને મયૂર હોય છે. પ્રકૃતિ એટલે પ્રજ્ઞા = બુદ્ધિ અર્થાત્ સરસ્વતી, તેથી આ વિદ્યાદેવી પ્રજ્ઞપ્તિના નામે ઓળખાય છે. . શંખલા : કવેતાંબર ગ્રંથે પ્રમાણે વિદ્યાદેવી વજાશંખલાના બે સ્વરૂપે જાણીતાં છે. એક સ્વરૂપ પ્રમાણે તે કમલાસન ઉપર બિરાજે છે તેને વર્ણ શંખ જેવો છે. તે હાથમાં શંખલા અને ગદા ધારણ કરે છે. બીજા સ્વરૂપ પ્રમાણે તે આસન કમળ ઉપર બેઠેલી હોય છે. પણ તેને ચાર હાથ હોય છે તેમાં વરદમુદ્રા, શંખલા, કમળ અને શંખલા ધારણ કરે છે. દિગંબર ગ્રંથ પ્રમાણે Page #116 -------------------------------------------------------------------------- ________________ મૃતદેવીએ અને વિદ્યાદેવીએ આ વિદ્યાદેવીના હાથમાં માત્ર શૃંખલા જ હોય છે. આ ચાર દિનકર પ્રમાણે તેને બે હાથ છે તેમાં તે ગદા અને શક્તિ મૂકે છે. અભિનન્દન તીર્થંકરની યક્ષિણીનું નામ પણ વજેશંખલા છે છતાં પણ બંને દેવીઓમાં સામ્ય જણાતું નથી. વિદ્યાદેવી વાખલાની જેમ શ્વેતાંબર પ્રમાણે યક્ષિણીનું આસન કમળ છે. દિગંબર ગ્રંથ પ્રમાણે વજેશંખલા વિદ્યાદેવી તેના પૂજકોને શુભાશિષ અને સારી ટેવો આપે છે. ૪. વકુશા : શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથમાં વકુશા વિદ્યાદેવીના બે સ્વરૂપે જણાય છે. તેને વર્ણ સુવર્ણ સમાન છે. એકમાં તે ગજસ્વાર છે. આચાર દિનકર પ્રમાણે તેના હાથમાં તલવાર, વજ, ઢાલ અને ભાલે ધારણ કરે છે. અને બીજાં સ્વરૂપમાં પણ તે ગજસ્વાર હોય છે પરંતુ તેના હાથમાં વરદમુદ્રા, વજ, માતુલુંગ અને અંકુશ હોય છે. દિગંબર ગ્રંથકારે તેનું વાહન પુષ્પયન (પુષ્પકવિમાન) કહે છે અને તેના હાથમાં અંકુશ અને વીણા આપે છે. આ વિદ્યાદેવીના વર્ણન પ્રમાણે કવેતાંબર સંપ્રદાયમાં અનન્તનાથની યક્ષિણીનું નામ અંકુશા સાથે સામ્ય જણાય છે. તેમાં કેટલાંક પ્રતીકે કવેતાંબરનાં અને કેટલાંક દિગબરના પ્રતીક છે. જેમકે તલવાર, ભાલે, અંકુશ, વગેરે યક્ષિણને–મળતા આવે છે. હાથીનું પ્રતીક, વજંકુશા નામ એમ માનવાને પ્રેરે છે કે આ વિદ્યાદેવીને અને ઈન્દ્રને કાંઈક સંબંધ હશે. દિગંબરાએ તેના હાથમાં વીણા આપેલી છે જે માત્ર સરસ્વતીનું પ્રતીક બતાવે છે. ૫. અપ્રતિચકા અથવા જબુનદા: વેતામ્બર સંપ્રદાય પ્રમાણે અપ્રતિચકા વિદ્યાદેવીનું વાહન ગરુડ છે અને તેના ચારે હાથમાં ચક્ર હોય છે. દિગમ્બર તેને જંબુનદા તરીકે ઓળખે છે અને તેને મરવાહન આપે છે અને તેના હાથમાં ખડ્રગ અને ભાલે હોય છે. અપ્રતિચકા નામ અને પ્રતીક પ્રમાણે ઋષભનાથની યક્ષિણ ચક્રેશ્વરી સાથે સામ્ય ધરાવે છે. આ વિદ્યાદેવીને વિષ્ણુની પત્ની વૈષ્ણવી સાથે સંબંધ હોય તેમ લાગે છે જયારે જંબુનદીને કાર્તિકેયની પત્ની કૌમારી સાથેનો સંબંધ દેખાય છે. તે બંનેમાં મયુર અને ભાલે સરખા જણાય છે. ૬. પુરૂષદત્તા : શ્વેતાંબર ગ્રંથમાં વિદ્યાદેવી પુરુષદત્તાનાં બે સ્વરૂપ બતાવેલાં છે. આચાર દિનકર પ્રમાણે તેને બે હાથ હોય છે તેમાં ઢાલ અને તલવાર ધારણ કરે છે. બીજા સ્વરૂપમાં તેને વર્ણ સુવર્ણ જેવો છે. તેને ચાર હાથ હોય છે તેમાં તે વરદ, તલવાર, બિજેવું અને ઢાલ રાખે છે. તે મહિષ ઉપર સ્વારી કરે છે. દિગંબરો પ્રમાણે તેના હાથમાં વજ અને કમળ હોય છે અને તે મયૂરની સ્વારી કરે છે. સુમતિનાથ તીર્થકરના યક્ષ તું બુરૂના યક્ષિણી પત્ની પુરુષદત્તાનું વર્ણન આ પ્રકારનું છે. મહિષ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન મૂર્તિવિધાન વાહન વિદ્યાદેવીને મૂળ સંબંધ યમની પત્ની સાથે બતાવે છે. યમ હંમેશ મહિષની પીઠ ઉપર સ્વારી કરે છે. ૭. કાલી : આ વિદ્યાદેવીની દિગંબર પ્રમાણેની મૂર્તિ મૃગ ઉપર સ્વારી કરે છે. વેતાંબર કાલીનાં બે સ્વરૂપે આપે છે તે કમળ ઉપર બિરાજે છે તેને વર્ણ શ્યામ છે. આચારદિનકર તેને બે હાથમાં ગદા અને વરદ હોવાની નોંધ કરે છે. અથવા જે ચાર હાથ હોય તો તેમાં અક્ષસૂત્ર, ગદા, વજ અને અભય હેવાનું જણાવે છે. દિગંબર ગ્રંથકારોના મતે તેના બે હાથમાં દંડ તથા ખડ્રગ હોય છે. અભિનંદન તીર્થકરની શ્વેતાંબર પ્રમાણેની યક્ષિણે કાલિકાના નામ અને અમુક પ્રતીકે સાથે આ વિદ્યાદેવીને સામ્ય છે. દિગંબર દેવીને પણ સુપાર્શ્વનાથની આ જ સંપ્રદાયની યક્ષિણી (કાલી) સાથે પણ સામ્ય છે. અને તેની વાયુની પત્નીના ખ્યાલમાંથી તેની રચના થઈ હોય એમ જણાય છે કારણ આ બંનેમાં હરણ વાહન છે તેથી એ કકસ અનુમાન થઈ શકે છે. ૮. મહાકાલી : વેતાંબર પ્રમાણે આ દેવીને બે પ્રકારનાં વર્ણન મળે છે. એક પ્રમાણે તેનું નરવાહન છે આ ચાર દિનકર પ્રમાણે તે હાથમાં ફળ, અક્ષસૂત્ર, ઘંટા અને વરદમુદ્રા ધારણ કરે છે. બીજા પ્રકારમાં પણ તેનું નરવાહન છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, વજ, અભયમુદ્રા અને ઘંટા હોય છે. તેને વર્ણ તમાલવૃક્ષ સમાન કાંતિવાળે છે. મહાકાલીન દિગંબર સ્વરૂપ પ્રમાણે તે શબ ઉપર ઊભેલી હોય છે, અર્થાત તેનું વાહન શબ કહેવાય છે. અને હાથમાં ધનુષ, ખગ, ફળ અને ચક્ર ધારણ કરે છે. જૈન મૂર્તિ શાસ્ત્રમાં મહાકાલી નામની યક્ષિણી વેતાંબર સંપ્રદાય પ્રમાણે સુમતિનાથની અને દિગંબર પ્રમાણે સુવિધિનાથની મહાકાલી છે વિદ્યા દેવી મહાકાલીમાં બ્રાહ્મણધર્મની કાલીને સ્વભાવ અને ગુણ વધારે જોવામાં આવે છે. આ યક્ષિણી સાથે ગુણમાં સામ્ય નથી. તલવાર, ઘંટા, અક્ષસૂત્ર વગેરે પ્રતીકે તાંત્રિક લક્ષણે જેવાં છે. કાલીનું સાચું નિશાન દેવીના પગ આગળ રહેલું શબ છે. દિગંબર સંપ્રદાયના ગ્રંથો જણાવે છે કે આ દેવી તેના ભકતોને સમાધિ આપે છે. ૯. ગૌરી શ્વેતાંબર પ્રમાણે ગૌરીનું ગોધા (ઘે) આસન હોય છે. તેને વર્ણ સુવર્ણ સમાન કાંતિવાળો છે તેને ચાર હાથ કરવામાં આવે છે તેમાં તે વરદ, મુસલ, અક્ષસૂત્ર અને કમળ ધારણ કરે છે. દિગંબર પ્રમાણે ગૌરીનું ગેધાસન હોય છે અને તેના બે હાથમાં માત્ર કમળ ધારણ કરે છે. શ્રેયાંસનાથની દિગંબર પ્રમાણે યક્ષિણી ગૌરી છે તેનાં કેટલાક પ્રતીકે જેવાંકે કમળ, વરદ આ વિદ્યાદેવીના જેમ જ છે. ગોધાસન બ્રાહ્મણ ધર્મની ગૌરી કે દુર્ગા સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે. ગોધાસન, Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રુતદેવીએ અને વિદ્યાદેવીએ ૧૦ કુંભ અને કમળ ઉપરથી અનુમાન કરી શકાય છે, કે બ્રાહ્મણુધની ગંગાદેવ સાથે આ વિદ્યાદેવીને સંબધ હશે. ૧. ગાંધારી; વેતાંબર સંપ્રદાયની ગાંધારીનું કમલાસન છે તેને વર્ણ નીલ છે. અને તેના ચાર હાથમાં મુસલ, વર૬, વજ્ર અને અભય હાય છે અગર બે હાથમાં વજ્ર તથા વરદ હે!ય છે. દિગંબર પ્રમાણે દેવીનું વાહન ફૂ (કાચમા) હેાય છે અને તેના ખને હાથમાં ચક્ર અને તલવાર ધારણ કરે છે, તો કર નામનાથની શ્વેતાંબર પ્રમાણે યક્ષિણીનુ પણ ગાંધારી નામ છે. પરંતુ તેનું વાહન હંસ છે, તે તેને સરસ્વતીની પ્રકૃતિ આપે છે. જિન વાસુપૂજ્યની દિગ ખરા પ્રમાણે યક્ષિણી ગાંધારી મકર ઉપર સ્વારી કરે છે પરંતુ ગાંધારી વિદ્યાદેવી કૂ ઉપર સ્વારી કરે છે. કૂર્માંને કારણે યમુના સાથેના તેનેા સંબંધ વિચારી શકાય એમ છે. આ પહેલાંની વિદ્યાદેવી ગૌરી, ગંગા સાથે સંકળાઈ હોય તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. ૧૧. મહાજ્વાલા અથવા જ્વાલામાલિની : શ્વેતાંબરને ગ્રંથ આચાર દિનકર આ દેવીનું વાહન બિડાલ(ખિલાડી) જણાવે છે અગ્નિજવાળાથી જેના. બન્ને હાથ શાભે છે તેવી શ્વેત વ વાળી મહાજ્વાલા હૈાય છે. પણ તે સિવાયના ખીજાં પ્રતીકે, તેમાં દર્શાવેલાં નથી, પર ંતુ આ જ સંપ્રદાયના ખીજો ગ્રંથ નિર્વાણુકલિકા તેનું વાહન વરાહ બતાવે છે, અને તેના હાથમાં અસંખ્ય આયુધા હૈાવાનુ જણાવે છે, પણ તેનું વન તેમાં આપેલું નથી. દિગંબરની મૂર્તિઓમાં તેનું વાહન મહિષ છે અને તેના હાથમાં આયુધે! હાય છે. જેવાં કે ધનુષ, ઢાલ તલવાર અને ચક્ર ચંદ્રપ્રભ તીથ ંકરની દિગંબર પ્રમાણે. જ્વાલામાલિની યક્ષિણીનું પણ આવું જ નામ છે. શ્વેતાંબર યક્ષિણીનું વાહન બિડાલ છે જે આ વિદ્યાદેવીનું છે, જ્યારે દિગંબર ક્ષિણીનું વાહન મહિષ છે જ્વાલામાલિનીના વિચાર યમનું વાહન મહિષ, અને તેની પત્નીમાંથી ઉદ્ભવેલા જણાય છે. બ્રાહ્મણધર્માંની દેવી ષષ્ઠીનું વાહન બિડાલ છે. આ ખે– બ્રાહ્મણ કે જૈનમાંથી કયા વિચાર જૂના હરશે તે કહેવું કઠીન છે. ૧૨. માનવી : આ શ્વેતાંબરના એક ગ્રંથ પ્રમાણે આ વિદ્યાદેવી નીલવી છે તેનું આસન કમલ અને વૃક્ષની શાખા છે. શ્વેતાંબરના બીજા ગ્રંથ પ્રમાણે તે કમળ ઉપર બિરાજે છે અને તેના ચાર હાથમાં વરદ, પાશ, અસૂત્ર અને વૃક્ષની શાખા હૈાય છે દિગ་બર પ્રમાણે તે નીલવણી છે. તેનું વાહન વરાહ છે અને હાથમાં માત્ર ત્રિશૂળ ધારણ કરે છે. શ્રેયાંસનાથની શ્વેતાંબર યક્ષિણીનું નામ અને શીતલનાથની દિગંબર યક્ષિણીનું નામ આ વિદ્યાદેવીને મળતું છે. દિગંબર પ્રમાણે શીતલનાથની Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન યક્ષિણીનું નામ અને વાહન સરખાં છે, વળી આ વિદ્યાદેવીને નીલવણી કરવા ઉપર ભાર મુકવામાં આવેલે છે તેથી એમ જણાય છે કે બ્રાહ્મણધર્મની નીલસરસ્વતીને આ વિદ્યાદેવી સાથે કઇંઈક સબંધ હશે. વારાહીનું વાહન વરાહ છે તેની સાથે આ વરાહનું પ્રતીક સાંકળી શકાય એમ છે. ૧૧૦ ૧૩. વેરતી : શ્વેતાંબર ગ્રંથ પ્રમાણે આ દેવી સવાહિની છે. તે શ્યામવણી છે, અને તેના હાથમાં તલવાર, સ, ઢાલ અને સ` ધારણ કરે છે. દિગબરની વિદ્યાદેવી સિંહ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં સર્પનું પ્રતીક છે. વિમલનાથની દિગંબર યક્ષિણીનું વૈરાટી નામ છે. આ બંનેમાં તેનું (યક્ષિણી) વાહન અને પ્રતીક સ` છે. દિગંબર ગ્રંથમાં યક્ષિણીને વિદ્યાદેવી તરીકે આવાહન કરવામાં આવે છે. તેથી આ વિદ્યાદેવી અને દિગંબરની યક્ષિણીમાં સમાનતા છે. ૧૪. અચ્યુતા શ્વેતાંબર સાહિત્યમાં અચ્યુપ્તાને અશ્વ ઉપર સ્વારી કરતી બતાવેલી છે. તે વિજળી સમાન કાંતિ ધારણ કરે છે અને તેના હાથમાં ધનુષ, તલવાર, ઢાલ અને બાણુ હાય છૅ દિગંબર ગ્રંથકારો પણ આવું જ વન વિદ્યાદેવી અત્રુપ્તાનું આપે છે. પણ વિશેષમાં તેના હાથમાં માત્ર ખડ્ગ હેાવાનું સૂચવે છે. તેનુ વાહન અશ્વ છે. ૧૫. માનસી: શ્વેતાંબરની કલ્પના પ્રમાણે માનસીની મૂર્તિના બે પ્રકાર છે. એક પ્રકાર પ્રમાણે તેનું વાહન હંસ છે. તેને વહુ શ્વેત છે. આચાર દિનકર તેના હાથમાં વરદ અને વજ્ર હેાવાનુ કહે છે. ખીન્ન પ્રકાર પ્રમાણે તેનું વાહન સિંહ છે તેને ચાર હાથ હાય છે, તેમાં તે વરદમુદ્રા, વજ, અક્ષસૂત્ર અને વજ્ર ધારણ કરે છે. તેનાં હાથમાં અક્ષમાલાના કંકણુ હાય છે દિગ ંબરા શ્વેતાંબરાને મળતુ જ વષઁન રજૂ કરે છે પરંતુ વધુમાં તેના હાથમાં વાહન સપ` આપે છે. માનસી નામ, તેનું હંસવાહન, તેના પ્રતીક વજ્ર વગેરેમાં અનેક વિચારાનું મિશ્રણ જણાય છે. વાહન હંસનું પ્રતીક ખૂબ ચેાગ્ય રીતે બતાવેલું છે તેથી તે પ્રણાલીગત વિદ્યાદેવીના પ્રતીક સાથે સામ્ય ધરાવે છે. વિદ્યાની બૌદ્ધદેવી વાગીશ્વરી છે. તે સિંહસ્વાર છે અને તેનું મદિર બનારસમાં છે, છતાં પણ કેટલાંક પ્રતીકા એક ખીજા સાથે સંકળાયેલા હાય એમ જણાય છે. જેમકે વાહન સિંહ, દિગબર સંપ્રદાયની વિદ્યાદેવીનું વાહન સ` છે. તેનું કારણ માનસી અને મનસાને શાબ્દિક અર્થ એક હાવાથી શકય બને છે ૧૬, મહામાનસી : સેાળમી અને છેલ્લી અરે તેને સિંહવાહન આપે છે અને તેને વિદ્યાદેવીના વર્ણ શ્વેત છે. શ્વેતાંચાર હાથ હોય છે તેમાં તે વરદ, Page #120 -------------------------------------------------------------------------- ________________ મૃતદેવીએ અને વિદ્યાદેવીએ ૧૧૧ કમંડલું, તલવાર અને ઢાલ રાખે છે. દિગંબર ગ્રંથકારે આ વિદ્યાદેવીને હંસવાહિની કહે છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, વરદમુદ્રા, અંકુશ અને માળા હોય છે. આ વિદ્યાદેવીને ખ્યાલ વાગીશ્વરીના વિચારમાંથી ઉદ્ભવેલે જણાય છે. તેને તલવારનું પ્રતીક જિન શાન્તિનાથની દિગંબર યક્ષિણી નિર્વાણી સાથે અનુરૂપ છે. તેના હાથમાંના પ્રતીકે પુસ્તક, કમંડલુ અને પદ્મ તેની પ્રકૃતિ યક્ષિણી કરતાં વિદ્યાદેવી સાથે વધુ બંધબેસતા આવે છે. મૃતદેવી મહામાનસીને દિગંબર સંપ્રદાય પ્રમાણેને ખ્યાલ યક્ષિણ કે વિદ્યાદેવી પ્રમાણે તેના પ્રતીક જેવાં કે મયુર, હંસ, અક્ષસૂત્ર વગેરે વિદ્યાદેવી તરીકે વધુ યોગ્ય જણાયાં છે. વિદ્યાદેવીઓની સ્વતંત્ર પ્રતિમાઓ જૈન મંદિરમાં પૂજતી હોવાનું જાણમાં નથી. પણ જૈનમંદિરનાં રંગમંડપનાં ગળગુંબજના દરેક સ્તંભ ઉપર એક એક વિદ્યાદેવીને તેના આયુધ અને વાહને સાથે મૂકેલી જોવામાં આવે છે. એમાં પ્રત્યેક દેવી ઊભી, શરીર ઉપર સુંદર અલ કારયુક્ત તેમજ વસ્ત્રોથી શોભતી અને તેના વાહન સાથે કલાયુક્ત શિલ્પ અને સૌષ્ઠવસહિત શાસ્ત્રીય રીતે બનાવેલી નજરે પડે છે. ટૂંકમાં વિદ્યાદેવીઓની સેવ્યપ્રતિમાઓ મળતી નથી તો શંગારમતિઓમાંથી તેનાં સ્વરૂપ મળી આવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ અન્ય જૈનદેવતાઓ કેટલાંક દેવતાઓને સમાવેશ કાઈપણ વર્ગીમાં થઈ શકે તેમ નથી પરંતુ, જૈન મંદિરમાં અને ખડક શિલ્પામાં તેઓએ સ્થાન મેળવેલું હેાઈને આ પ્રકરણમાં ખીન્ન જૈન દેવતાઓનું વન કરવાનું ધાર્યું છે. નૈગમેષ અથવા નમેશે અને શાન્તિદેવીનું મૂળ બ્રાહ્મણુ ધનું જણાય છે. આ દેવે! જૈનધર્મમાં છે પરંતુ તે રૂપાંતરિત થયેલા જણાય છે. જૈનધર્મીના મુખ્ય સિદ્ધાંત અહિંસાને પાછળથી બૌદ્ધધર્મ એ અપનાવ્યા અને તેની સાથેાસાથ તંત્રની ગૌણુ દેવીઓને પણુ સ્વીકારી, બ્રાહ્મણધમાં સૌ પ્રથમ પૂજન ગણેશ અને લક્ષ્મીનું થાય એવા રિવાજ છે તેવી રીતે જૈને વ્યાપારી વ` સાથે આ દેવાને અગત્ય અને માન આપે છે. ૧. હરણેગમેષી અથવા નૈગમેષઃ જૈન કલામાં તેને પુરુષ તરીકે કંડારવામાં આવે છે. તેનું મસ્તક મેષ કે રિણનું હાય છે. તે ઇન્દ્રના અનુચર છે. મથુરાના પ્રાચીન શિલ્પામાં આ દેવની આકૃતિ મળી આવી છે. તેમાં આ દેવનુ મસ્તક મેષનું છે. આ દેવનાં વિવિધ નામેા કલ્પસૂત્ર, નેમિનાથરિત અને અંતગડદસાઓમાં મળી આવે છે. તે મુખ્યત્વે ઇન્દ્રના પાયળના સેનાપતિ છે. ઈન્દ્રના હુકમથી તેણે મહાવીરનેા ગર્ભ બ્રાહ્મણી દેવનન્દાના શરીરમાંથી ક્ષત્રિયાણી ત્રિશલાના શરીરમાં મૂકયો હતા, તેથી તેને સંતાન જન્મનું વરદાન આપવાની શક્તિ પ્રાપ્ત થઈ. પાછળના સાહિત્યમાં તેથી તે બાળકાનાં જન્મ સાથે સંકળાયેલા દેવ ગણાય છે. તેના બે સ્વરૂપ છે એક ઉપકારક અને ખીજું અપકારક, આ દેવના સ્વરૂપને ખ્યાલ મૌલિક જણાતા નથી. આ દેવની સાથે ત્રણ વિચારા સંકળાયેલા છે. હિરણ્મુખ, અજમુખ અને જન્મ આપવાની શક્તિ. તેથી એમ માની શકાય કે પુરાણના દક્ષ પ્રજાપતિમાંથી આ દેવની કલ્પના કરવામાં આવી હાય! પ્રજાપતિ તરીકે ઉત્પત્તિ અને જન્મેાના કાર્યો સાથે મૂળભૂત રીતે સંકળાયેલાં હાય, બ્રાહ્મણુધના પુરાણામાં શિવને એક પ્રસંગ ટાંકેલેા છે, કે પેાતાની પત્ની સતીના આત્મબલિદાનથી ખૂબ ગુસ્સે થઈને ક્ષ કે જેણે મૃગનુ સ્વરૂપ લીધું હતું તેનેા પીછા કર્યા અને આખરે તેના શિરચ્છેદ કર્યો. શિવે Page #122 -------------------------------------------------------------------------- ________________ અન્ય જૈનદેવતાએ ૧૧૩ પાછળથી તેને પુનઃજીવિત કર્યો. બીજી કથા પ્રમાણે શિવના કપાયેલા એક વાળમાંથી એક ક્રોધી રાક્ષસ પેદા થયો અને તેણે દક્ષને શિરછેદ કર્યો અને તેની ડોક ઉપર બકરાનું માથું મૂકયું. ૨. ક્ષેત્રપાલ વેતાંબર ગ્રંથમાં ક્ષેત્રપાલના સ્વરૂપના બે વર્ણન જોવા મળે છે. એક વર્ણનમાંથી આપણે જાણી શકીએ છીએ કે આયુધેયક્ત તેને વીસ હાથ હેય છે. સાથે જ હોય છે. ઉપવીત તરીકે સર્પ હોય છે અને તે કુતરાની સવારી કરે છે. તે આનંદ અને બીજા ભરોથી વીંટળાયેલા હોય છે, તેમજ તેની સાથે ચેસઠ ગિણીઓ હોય છે. બીજાં વર્ણન પ્રમાણે તેને છ હાથ હોય છે. તેમાં મુદ્દગર, પાશ, ડમરૂ, ધનુષ, અંકુશ અને ગેડિકા હોય છે. આ દેવતાની કેટલીક મૂર્તિઓ મળી આવી છે. ક્ષેત્રપાલ ભૈરવ છે અને તે ગિણીઓને અધિપતિ છે. તેનું નામ પ્રમાણે તેનું કાર્ય ખેતરોનું રક્ષણ કરવાનું છે, તેથી તેની પાસે કૂતરો હોય છે જે ખેતરની સંભાળ રાખે છે અને તેના માલિકને કોઈ પણ આક્રમકોની સામે રક્ષણ આપે છે. બ્રાહ્મણધર્મના ભેરવો જેવાં કે કાલભૈરવ અને બટુકભૈરવ હંમેશ કૂતરાની સાથે સંકળાયેલા છે. ટૂંકમાં, ક્ષેત્રપાળને બટુકભૈરવ સાથે સંબંધ જૈન ગ્રંથોમાં બતાવેલ છે. દીપાવ ગ્રંથમાં ક્ષેત્રપાલનું વર્ણન ઉપર આપેલાં વર્ણન કરતાં કાંઈક જુદું છે. દીપાવના અ. ૨૪ : લે. ૩૦-૩૧-૩૨માં ક્ષેત્રપાળનું સ્વરૂપ આ પ્રમાણે આપેલું છે? ક્ષેત્રપાળનું સ્વરૂપ મહાકાય કરવામાં આવે છે. તે ઊંચા કેશવાળા, શ્યામવર્ણના હોય છે. તેને ત્રણ પીળી (પિંગલ) આંખ હોય છે. પગમાં પાદુકા પહેરેલા ક્ષેત્રપાળ નગ્ન અને વિકૃત દાંતવાળા કરવામાં આવે છે. તેના છ હાથમાંના ડાબા હાથમાં મુગર, પાશ અને ડમરૂ તેમજ જમણા હાથમાં ચાપ, અંકુશ અને દંડ હોય છે. તે જિનપ્રભુની દક્ષિણ-જમણી બાજુ કે ઈશાન તરફ કે દક્ષિણાભિમુખે તેની સ્થાપના કરવામાં આવે છે. આ ઉપરાંત બીજુ વર્ણન ક્ષેત્રપાલનું છે તેમાં તે નગ્ન હોય છે. તેમનું સ્વરૂપ ઘંટાથી શોભતું, કરવત અને ડમરૂ જમણું બે હાથમાં તથા ડાબા હાથમાં ત્રિશલ અને પરીનું પાત્ર ધારણ કરે છે અને તેનું યજ્ઞોપવીત મુંડમાલાનું કરવામાં આવે છે. ૩. ગણેશ : ગણપતિની મૂર્તિઓમાં તેના હાથની સંખ્યા જુદી જુદી હોય છે જેમકે બે, ચાર, છ, નવ, અઢારથી એક આઠ સુધીની. આચાર દિનકરના વર્ણન પ્રમાણે ગણપતિ બંદર હોય છે અને તેના હાથમાં પરશુ, વરદ, મોદક અને અભય હોય છે. તેનું વાહન મૂષક કરવામાં આવે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિ વિધાન સામાન્ય રીતે ચાર હાથવાળા ગણપતિ પ્રમાણભૂત ગણાય છે. પ્રતી। પરશુ, માદક અને મૂષક બ્રાહ્મણુ ધર્મના ગ્રંથામાં હાય છે તેવાં જ પ્રતીકે જૈનધર્મીના ગણેશને આપવામાં આવ્યા છે. તેથી આપણે અનુમાન કરી શકીએ કે જૈનધર્મ ઘણી બાબતામાં બ્રાહ્મણુ ધર્મોના દેવાનું ઐકય સ્વીકાર્યુ તેવું જ અકથ ગણેશની મૂર્તિમાં પણ જણાય છે. છે ૧૧૪ ૪. શ્રી અથવા લક્ષ્મીઃ લક્ષ્મી અશ્વય અને સૌ ની મુખ્ય દેવી છે. ધનની દેવી શ્રીને દિગમ્બર પ્રથામાં ચાર ભુજાળી કહી છે અને તેના હાથમાં પુષ્પ અને કમળ હેાય છે. આ દેવી શ્વેતાંબર ગ્રંથ પ્રમાણે ગારૂઢા-ગજસ્વાર છે અને તેના હાથમાં કમળા ધારણ કરે છે. અન્ને સંપ્રદાયમાં જૂની માન્યતાને દૃઢપણે માનનારા જૈને લક્ષ્મીની પૂજાને મહત્ત્વનું સ્થાન આપે છે. ખાસ કરીને ધનતેરસને દિવસે લક્ષ્મીની પૂજા ખૂબ વૈભવ સાથે કરવામાં આવે છે. તે જ વિસે શ્વેતાંબર સ્ત્રીઓ તેમના અલકારાને સાફ કરે છે, તેમાં દેવી લક્ષ્મી તરફના તેમના આદર જણાય છે. જૈન લક્ષમીનુ વર્ણન જોતાં બ્રાહ્મણુધની શ્રી અથવા કમલામાં કાંઈ ફરક જણાતા નથી, પરંતુ એક મુદ્દો ધ્યાન ખેંચે તેવા છે કે જૈનલક્ષ્મી ગજસ્વારી કરે છે અને ગુજસ્વારી તે જૈનધર્મીના મૌલિક વિચાર જણાય છે. જૈનધર્મીમાં લક્ષમીને ખ્યાલ ઘણા જૂના હાય એમ લાગે છે કારણુ ત્રિશલાના સ્વપ્નામાંના એકમાં લક્ષમી છે અને તેના ઉલ્લેખ સુવિખ્યાત જૈન ગ્રંથ કલ્પસૂત્રમાંથી મળી આવે છે. ૫. શાન્તિદેવી : શ્વેતાંબર ગ્રંથેામાં શાન્તિદેવીને કમળ ઉપર બેઠેલા વર્ણવવામાં આવેલા છે અને તેના ચાર હાથ હોય છે તેમાં વરદ, અક્ષસૂત્ર, કમંડળુ અને કુંભ ધારણ કરે છે. શાન્તિદેવીને વિચાર જૈનધમ ના મૌલિક છે, બ્રાહ્મણધમ કે બૌદ્ધધર્મ માં આ વિચારને મળતી સમાન દેવી જણાતી નથી. જેના માને છે કે આ દેવીનુ કાર્ય જૈનાના ચાર પ્રકારના સંધાના શાસનની ઉન્નતિ કરવાનું છે, ચાસઠ યોગિણીએ કેટલાંક જૈન ગ્રંથોમાં યાગિણીઓના ઉલ્લેખ આવે છે, તેની સંખ્યા ચેાસાની બતાવેલી છે. તેમાંના કેટલાંક નામે આ પ્રમાણે છે : મહાયાગિની, સિદ્ધચેાગિની, યુગેશ્વરી, પ્રેતાક્ષી, ડાકિણી, કાલી, કાલરાત્રિ, નિશાચરી, કિલકારી, ભટ્ટાલી, ભૂતડામરી, કુમારિકા, ચંડિકા, વારાહી, કંકાલી, ભુવનેશ્વરી, કુણ્ડલી, લક્ષ્મી, કરાલી, વિસતી વગેરે, ખીન્ન ગ્રંથોમાં થોડાંક ફેરફાર સાથે યાગિણીઓનાં નામેાની યાદી નીચે પ્રમાણે આપેલી છેઃ દિવ્યયોગી, મહાયોગી, સિદ્ધયાગી, ગળે Page #124 -------------------------------------------------------------------------- ________________ અન્ય જૈનદેવતાએ ૧૧૫ શ્વરી, પ્રતાક્ષી, ડાકિણો, કાલી, કાલરાત્રિ, નિશાચરી, હ્રીકારી, સિદ્ધિ, વૈતાલા, કિલકારી, ભૂતડામરી, ઊર્ધ્વ કેશી, મહાકાલી, શુષ્ટાંગી, નરભેાજિની, ક્રૂત્કારી, વીરભદ્રાંશી, ધૂમ્રાક્ષી, કલહપ્રિયા, રાજસી, ધારરસ્તાક્ષી, વિરૂપાક્ષી, ભયંકરી, વૈરી, કૌમારિકા, ચંડી, કંકાલો, ભુવનેશ્વરી, કુંડલા, જાલકી (?), લક્ષ્મી, યમદૂતી, કરતાપની, કાશક,–ભક્ષણી, યક્ષ કૌમારી, યન્ત્ર-વાહિની, વિશાલા, કામકી, યક્ષિી, પ્રેતભક્ષિણી, ધૂટી, કિ કરી, કપાલા અને વિસંક્ષુલો. જૂદા જૂદા ગ્રંથેામાં આ નામાની યાદી ઘણી લાંબો છે. તેમાં કેટલાંક નામે અજાણ્યા જાય છે. છતાં પણ તેની યાદીમાં કુલ ચેસઠ નામેા જણાતા નથી. કેટલાંક નામે બ્રાહ્મણુધની ચેગિણીઓના જેવાં જ છે છતાં પણ ઘણાં નામેા જૈનધર્મમાં તદ્દન જૂદા જણાય છે. તાંત્રિક યાગિણીઓના ધર્મ જેનેામાં કેવી રીતે ચાલુ થયેા તેનું કારણુ ખણવા મળતું નથી. સામાન્ય રીતે યાગિણીએ! શિવ અથવા પાર્વતીના અનુચરા મનાય છે, પરંતુ જૈનધર્મ માં યાગિણીઓને ભૈરવાના સેનાપતિ ક્ષેત્રપાલથી ગૌણુ ગણવામાં આવે છે. આગમસારસંગ્રહમાં ચાસઢ યાગિણીના નામ આ પ્રમાણે છે : ૧. વારાહી, ૨. વામની, ૩, ગરૂડા, ૪. ઇન્દ્રાણી, ૫. આÅચી, ૬. વામ્યા, ૭. નૈઋત્યા, ૮. વારૂણી, ૯. વાયવ્યા, ૧૦. સૌમ્યા, ૧૧. ઇશાની, ૧૨. બ્રાહ્મણી, ૧૩. વૈષ્ણવી, ૧૪. માહેશ્વરી, ૧૫. વૈમાનિકા, ૧૬, શિલા, ૧૭, શિવહૂતિ, ૧૮. ચામુંડા. ૧૯. જયા, ૨૦. વિજયા, ૨૧. અજિતા, ૨૨. અપ રાજિતા ૨૩. હરસિદ્ધિ, ૨૪. કાલિકા, ૨૫. ચંડા, ૨૬. સુચંડા, ૨૭. કનકદત્તા, ૨૮. સુદતા, ૨૯. ઉમા, ૩૦. ઘંટા, ૩૧, સુધટા, ૩૨. પાંસુપ્રિયા, ૩૩. આશાપુરા ૩૪. લેાહિતા, ૩૫. અંબા, ૩૬. અસ્થિભક્ષી, ૩૭, નારાયણી, ૩૮. નારસિંહી, ૩૯. કૌમારા, ૪૦. વાનરત, ૪૧, અંગા, ૪૨. વંગા, ૪૩. દીદ ફ઼ા, ૪૪, યમદંષ્ટ્રા, ૪૫, પ્રભા, ૪૬. સુપ્રભા, ૪૭. લખા, ૪૮. લોષ્ઠિ, ૪૯. ભદ્રા, પ૦. સુભદ્રા, ૫૧. કાલિ, પર. રૌદ્રી, ૫૩. રૌદ્રમુખી, ૫૪, કરાળા, ૫૫. વિકરાળા, ૫૬. સાક્ષી, ૫૭. વિકટાક્ષી, ૫૮. તારા, ૫૯. સુતારા, ૬ છે. રંજની કરી, ૬૧. રંજના, ૬૨, શ્વેતા, ૬૩. ભદ્રકાલી, ૬૪. ક્ષમાકરી. ૬. મણિભદ્ર તીર્થંકરાના અનુચરા તરીકે યક્ષ-યક્ષિણીઆ, (શાસનદેવતા) સ્વીકારેલા છે. આ સિવાય પણ કેટલાક યક્ષાના ઉલ્લેખો જૈનધ શાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર મુખ્ય હાઈ તેને યક્ષેન્દ્ર તરીકે સંબાધવામાં આવે છે. મણિભદ્ર યક્ષની પ્રતિમાએ ગુજરાતમાંથી તેમજ સિરાહી રાજ્યના ગિરિવર, માલગામ અને મગરીવાડામાંથી પણ મળી આવે છે. દીપાવ તેનું સ્વરૂપ આ પ્રમાણે આપે છે – Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મણિભદ્ર દેવ શ્યામવર્ણના હેાય છે. તે અરાવત હાથી વરાહના જેવા મુખવાળા છે. તે દાંત ઉપર જિન ચૈત્ય ભુજાવાળા છે. તેમના જમણા હાથેામાં ઢાલ, ત્રિશૂલ, માળા હાથેામાં પાશ, અંકુશ અને શક્તિ કે તલવાર ધારણ કરે છે. જાતની કામના પૂર્ણ કરવાવાળા છે.' આ જૈનમૂર્તિવિધાન ઉપર બિરાજે છે. તે ધારણ કરે છે. તે છ હોય છે. અને ડાબા મણિભદ્ર બંધી ૭. ઘટાણુ મહાવીર : જૈન ક્રિયાવિધિમાં દેવી પૂજનના બાવનવીરમાં ઘંટાકર્ણનું નામ આવે છે તેમજ અષ્ટાત્તરી સ્તાત્રમાં પણ આગલે દિવસે રાત્રિએ ઘંટાકણું એકસે એક વાર ગણવાનું વિધાન છે. 'ચકલ્યાણુ અષ્ટભદ્રી જિન પ્રાસાદમાં તેનું સ્વરૂપ કરવાનું કહેવુ છે. તેથી ધટાક" તદ્દન અર્વાચીન જણાતા નથી. ઘંટાકર્ણનું સ્વરૂપ અઢાર હાથેાનુ છે. હમણાં ઘંટાકણું ની સ્થાપના કેટલેક સ્થળે થતી જોવા-સાંભળવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં વિશ્વપુર પાસે મહુડી ગામે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેની પહેલવહેલી સ્થાપના આશરે પાઁચાવન વર્ષ પૂર્વે કરી હતી તે તરફ શ્રદ્ધાને કારણે ખીન્ન સ્થળામાં પણ ઘઉંટાકની પટ રૂપે અથવા આકૃતિની મૂર્તિનું પણ સ્થાપન થાય છે. સામાન્ય રીતે ઘંટાકર્ણ મહાવીરને બે હાથ હોય છે અને આકૃતિ ઊભેલી હેાય છે. ઊભી ધનુષ્ય ચડાવેલ, પાછળ તીર–ભાથાના સંગ્રહ અને કેડે તલવાર લટકાવેલી અને પગ આગળ વજ્ર અને ગદા નીચે પડેલાં દેખાડવામાં આવે છે. તે પટ આકૃતિની મૂર્તિના ક્રૂરતા નિશા આદિમત્રા કાતરવામાં આવે છે. કાઈક સ્થળે તેના કાને અને હાથે ઘટિકાએ લટકાવેલી હેાય છે. અગ્નિપુરાણ અ, ૪૬માં ધટાકનું સ્વરૂપ વર્ણવેલુ છે. તે વર્ણન પ્રમાણે ઘટાક દેવ પાપ અને રાગના નાશ કરનારા છે. તેમને અઢાર ભુજાઓ છે તેમાં તે વ, તલવાર, દંડ, ચક્ર, મુશળ,અંકુશ, 'મુદ્ગર, ખાણુ, તની, ઢાલ, શક્તિ, મસ્તક, નાગપાશ, ધનુષ, ઘંટા, કુઠાર અને બે ત્રિશુલ ધારણ કરે છે. કેટલાક વિદ્વાનેાની માન્યતા છે કે ઘંટાકણું બાવન વીરમાંના એક છે. કેટલાંક તેને મહાદેવના ગણુ માને છે, તે કાઈ તેને કાર્તિક સ્વામીનું રૂપ માને છે. કેટલાંકના મતે ઘંટાકણું દેવની પ્રતિમા વિશે પ્રાચીન સાહિત્ય નથી તેમજ તેની કલ્પના પણ નથી અથવા તેની આકૃતિ દેવી બનાવવી તેના પણ ઢચાંય જૂના પાઠ મળતા નથી. તેએ એમ માને છે કે આ ઘંટાકણું દેવ મહાદેવના ગણુ કહેવાય છે તેનું સ્વરૂપ ઉપર જોયું તેમ અગ્નિપુરાણુ અધ્યાય ૪૬માં સવિસ્તર આપેલું છે, એ હાથવાળી Page #126 -------------------------------------------------------------------------- ________________ અન્ય જૈનદેવતાએ ધનુષ્ય અને બાણ ચડાવેલી આકૃતિ અર્જુન વીરની છે તે વિશે પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે રામાયણ કે મહાભારતાદિની યુદ્ધની કથાએ વહેંચાય ત્યારે સભામાં કાઈ વિધ્ન ન થાય તેથી દરવાજાના મથાળે તેવી મૂર્તિનું ચિહ્ન મૂકાતું, અને તેની ચારે તરફ ઘંટાકણું મંત્ર લખાતા. તેને આધુનિક લેાકેા ધટાક માનવા લાગ્યા એવો લૌકિક માન્યતા છે. ઘંટાકણુ ના મંત્ર જૈન વિધિમાં નીચે પ્રમાણે છે. “હું ઘંટાકણુ મહાવીર, સભૃત પ્રાણી હિતની રક્ષા કરી, ઉપસ, ભય અને દુઃખ સામે મહાબળવાન એવા તમે। અમારું રક્ષણ કરી. હું ઘંટાકણુ મહાવીર, સર્વવ્યાધિના નાશ કરે. વિસ્ફોટક ભય આદિ સામે હે મહાબળ અમારું રક્ષણ કરા.” સ્કંદપુરાણના કાશીખંડમાં બાવનવીરના નામે આપેલાં છે. ચેાસઠ ક્ષેત્રપાલ પણ બતાવેલા છે. ક્ષેત્રપાલ અને ભરવાદિ રૂપામાં કેટલીક સમાનતા છે. આ ક્ષેત્રપાલાનું સ્વરૂપ, આયુધ, વ, વાહન હજુ જોવાં મળતાં નથી. આચારદિનકરમાં બાવનવીરના માત્ર નામા આપેલાં છે. તેના આયુધાદિ તેમાં પણુ બતાવેલાં નથી. બાવનવીરના અન્ય લૌકિક નામેા પાઠ વગરના જોવામાં આવેલા છે. તેમાં કાતરિયાવીર, પારવિયાવીર, અગાશિયાવીર, કુલણિયાવીર જેવાં લૌકિક નામે છે. તેને કોઈ શાસ્ત્ર પ્રમાણુ હેાય તેમ દેખાતું નથી. તેથી તે કોઈ ગ્રામીણ તાંત્રિકાની રચના લાગે છે. ઉત્તર ગુજરાતમાં ઊઁઝા પાસે એક નાનકડા ગામડામાં બાવન વીરમાંના એકનું નાનું મંદિર છે. પાટણ નજીક સ્થાનક છે. અનાવાડા પાસે વીરનુ ૧૧૭ તેથી તેના જૈનદર્શનમાં તાંત્રિક વિદ્યા કદાચ પાછલા યુગમાં પ્રવેશ પામી હાય એ સંભવિત છે, કારણ જૈનનમાં માત્ર સાત્ત્વિક વૃત્તિ જણાય છે. પ્રાર‘ભકાળમાં તાંત્રિક વિદ્યાના પ્રવેશ થયા હાય એમ માનવા મન કાચ પામે છે. બૌદ્ધદર્શીનમાં પણ આવી જ સ્થિતિ હતી. ગૌતમબુદ્ધે પોતાની હયાતીમાં જ પેાતાની જાતની પ્રતિમાના વિરોધ કર્યા હતા. તેથી દેવદેવીઓનું સ્થાન ત્યાં સંભવી શકતું નથી. પરંતુ બૌદ્ધસંપ્રદાયમાં પાછળથી તાંત્રિક વિદ્યાને પ્રચાર એટલે બધે વધી ગયે કે દેશના અન્ય સંપ્રદાયના મુખ્ય દેવદેવીઓને ગૌણ ગણી તેમના દેહ પર પેાતાના સંપ્રદાયના દેવદેવીઓની, નૃત્યના ભાવવાળી કલ્પના મૂર્તિએ રચવામાં આવી હતી. બ્રાહ્મણધર્મ ના પ્રધાનદેવ બ્રહ્માની ચત્તી કે ધી સૂતેલી મૂર્તિ પર બૌદ્ધની તારાદેવી કે અન્યદેવ એની નૃત્ય કરતા ભાવવાળી મૂર્તિઓની રચના તાંત્રિકાએ કરી હતી. આવી અયેાગ્ય અને અન્ય સંપ્રદાયને આધાત પહે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનમૂર્તિવિધાન ચાડનારી પ્રવૃત્તિ સામે પ્રબળ વિરાધ ઊઠયો હતા જેના પરિણામે શ્રીમદ્ શંકરાચાય જેવા અવતારી પુરુષોએ બૌદ્ધ સંપ્રદાયનુ ખંડન કરવાની પ્રવૃત્તિ હાથ ધરેલી આથી બૌદ્ધ સંપ્રદાયનું પ્રાબલ્ય સમયે સમયે ઘટતું ગયું. આખરે બૌદ્ધધર્મ તે ભારતમાંથી દેશવટા લેવા પડયો. ખીજી બાજુ જૈન ધર્મના પૂર્વાચાર્યાએ પોતાના દાયાની આવા પ્રકારની લાગણી ન દુઃખાવવાનું ડહાપણ ભારતમાં આ સંપ્રદાય ફાલ્યા અને ખૂબ વિસ્તર્યા અને સુસ્થિતિમાં ટકી રહેલેા છે. સમકાલીન અન્ય સ`પ્રવાપર્યું. જેને કારણે તેથી તે આજે પણ જૈનધર્મમાં તાંત્રિક વિદ્યાના પ્રથા હશે એવું તેમના દેવદેવીઓના સ્વરૂપે તથા તેમની ધ્યાનસ્તુતિ ઉપરથી લાગે છે અને તેવી મૂર્તિએ પણ થવા લાગી. પદ્માવતી દેવી અને તેનાં સ્વરૂપે, ચેાસઠ ચાગિણી, બાવનવીર, ક્ષેત્રપાલ, ભૈરવાદિ સ્વરૂપે અને ઘંટાકણું પણ એ જ દર્શાવે છે. પદ્માવતી: “પદ્માવતી કલ્પમાં ચાર ભુયુક્ત પદ્માવતીની સ્તુતિ નીચે પ્રમાણે આપેલી છે. પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલાં છે તેને કુકડા અને સનુ વાહન છે, માથે ત્રણ કે પાંચ ક્ગુ છે. તે ત્રણ નેત્રવાળી છે. રાતા પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી અમારું રક્ષણ કરી,’ ઉપર વણ વેલી પદ્માવતીના વનથી તદ્દન જુદી ‘પદ્માવતી દંડક' (પદ્માવતી ર્દ')માંથી ધ્યાન ખેંચે તેવુ પદ્માવતીનુ' વર્ણન નીચે આપેલું છે : શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદ સેવિકા પદ્માવતી દેવી મનુષ્યના ભવના ભય હરનારી છૅ, જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવજલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણુ રક્ષા કરનારા અને દૈત્ય દાનવને ભય નાશ કરનારા છે. હંસ પર બેઠેલી આ દેવી ત્રણ લેકને મેાહિત કરનારી છે. તેણે ચે:વીશ હાથેામાં જુદા જુદા આયુધો ધારણ કરેલા છે. જમણા હાથમાં વજ્ર અને ડાબા હાથમાં અંકુશ શાભે છે. ઉપરાંત ડાબા હાથમાં કમલ, ચક્ર, છત્ર, ડમરૂ, ઢાલ, ખપ્પર, ખડ્ગ, ધનુષ, બાણુ, મુસલ, હળ અને જમણુ હાથમાં મસ્તક, તલવાર, અગ્નિજવાલા, મુડમાળા, વરદ, ત્રિશૂળ, પરશુ, નાગ, સુગર અને દંડ વગેરે છે. નાગપાશ દુનાની દુષ્ટાના નાશ કરવા માટે ધારણ કરે છે. આવી દેવીના પૂજનથી કામની ઇચ્છાવાળા મનનું અભિષ્ટ ફળ મળે છે. તેનું શરીર સાળ Page #128 -------------------------------------------------------------------------- ________________ અન્યા જનદેવતાઓ શણગારથી સર્જેલું છે. તેમનાં નેત્રા કમળના જેવાં શૈાભી રહ્યા છે. મૂળ ચંદ્રમાના શીતળ તેજથી શાભે છે તેણે રાતાં વસ્ત્રો પહેરેલાં છે. એવી પદ્માવતીના ચરણે અવિધ પ્રકારે સુવર્ણ પાત્રમાં પૂજવા. જે નરનારી, ભાવસહિત તેની પૂજા કરે છે તેને પશુ, અનાજ અને સંપત્તિ વધે છે.” ભરવ પદ્માવતી કલ્પમાં પદ્માવતીના છ પર્યાય નામે આપેલાં છેઃ ૧. તાતલા, ૨. વિરતા, ૩. નિત્યા, ૪. ત્રિપુરા, ૫. કામસાધિની અને ૬. ત્રિપુરભૈરવી, આ છ પર્યાયદેવીના સ્વરૂપે આ પ્રમાણે છેઃ ૧. તેાતલા–પાશ, વજ, ફળ અને કમળ ચાર હાથમાં ધારણ કરેલા છે, ૨. રિતા—શંખ, કમળ, અભય અને વરદ ચાર હાથમાં ધારણ કરેલાં છે સૂના જેવે વ છે. ૩. નિત્યા—પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલ ચારે હાથમાં ધારણ કરેલાં છે. હંસનુ વાહન છે, સૂર્ય જેવા વણુ છે. જટામાં ખીજનેા ચંદ્ર ધારણ કરે છે ૪. ત્રિપુરા-શૂલ, ચક્ર, કળશ (?), કમળ, ધનુષ, બાણ, ફળ અને અંકુશ એમ આઠ હાથમાં ધારણ કરેલાં છે. કંકુ વર્ણીના દેવી છે. ૧૧૩૯ પ. કામસાધિની—શંખ, કમળ, ફળ અને કમળ ચારે હાથમાં ધારણ કરેલાં છે. બંધુકના પુષ્પ જેવા વર્ણ છે. કુટ–સનુ વાહન છે. ૬. ત્રિપુરભૈરવી—પાશ, ચક્ર, ધનુષ, બાણુ, ઢાલ, તલવાર, ફળ અને કમળ એ આઠ ભુજાઓમાં ધારણ કરેલા છે. ગેપ જેવા વર્ણ છે.ત્રણ નેત્ર છે. માથા ઉપર સર્પીની ફેણાવાળો, કુટ સના વાહનવાળી, વિસ્તી રાતા કમળાના જેવા આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતી દેવીનું જપ કરનારા સત્પુરુષોએ આ ફળ દેનારી દેવીનું ધ્યાન ધરવાનુ` આ ગ્રંથમાં જણાવેલું છે છ કાર્યસિદ્ધિમાં તે દેવીના આસન અને વર્ણ પૃથકૢ પૃથક્ કહેલાં છે. (૧) આકર્ષણ સિદ્ધિમાં દંડાસન અને અરુણુવર્ણ (૨) વશ્યક માં સ્વસ્તિકાસન અને રક્તકુસુમવ (૩) શાંતિ પૌષ્ટિકર્મમાં પદ્માસન અને ચંદ્રકાંતવર્ણ. (૪) વિદેશેચાન કર્મીમાં કટાસન અને ધૂમ્રવર્ણ (૫) સ્તંભન કર્મમાં પીતવ અને વજ્રાસન (૬) નિષેધક માં કૃષ્ણવ અને ઉચ્ચભદ્રપીઠ આ રીતના છ પ્રયાગામાં સાધકના આસન અને દેવીના વર્ણ ભિન્ન ભિન્ન જણાવેલાં છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ સિદ્ધચક કે નવદેવતા : - જૈનધર્મના દરેક મંદિરમાં સિદ્ધચક્ર પૂજા માટે રાખવામાં આવે છે તે ઘણું જ માનીતું, તાંત્રિક યંત્ર છે. તેમાં પંચ પરમેષ્ઠિન અને ચાર મેક્ષ માટે જરૂરી તરો મળીને કુલ “નવપદ હેય છે. ચાંદીની કે પિત્તળની તાસકમાં પાંચ નાની આકૃતિઓ કરેલી હોય છે. આ પાંચ પરમેષ્ઠીમાં અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ હોય છે, અને ચાર તમાં ત્રિરત્ન અને તપ અર્થાત , સમ્યમ્ જ્ઞાન, સમ્યમ્ ચરિત્ર, સમ્યમ્ દર્શન અને સમ્યગ્ન તપ. શ્વેતામ્બર સંપ્રદાયમાં સિદ્ધચક્રની આકૃતિ ઘણી પ્રિય હોય છે તે સમગ્ર જૈન ધર્મના મુખ્ય પ્રાણુ છે. દિગમ્બર સંપ્રદાયમાં તેની પૂજા નવદેવતા તરીકે થાય છે. આ બંને સંપ્રદાયમાં નવપદની માન્યતા છે પરંતુ પંચ પરમેષ્ઠી સિવાયના ચાર પદ દિગમ્બરના મતે જિનમૂર્તિ અથવા ચૈત્ય, જિન-મંદિર એટલે ચૈત્યાલય, ધર્મચક્ર અને શ્રત એટલે તીર્થકરની વાણું છે. શ્વેતામ્બર પ્રમાણે સિદ્ધચક્રની આકૃતિ પૂજા માટે આઠ કમલદલની કરવામાં આવે છે. તેમાં મધ્યમાં અહંતનું સ્થાન હોય છે. તેના ઉપર સિદ્ધતેની નીચે ઉપાધ્યાય, જમણી બાજુએ આચાર્ય અને ડાબી બાજુએ સાધુનું સ્થાન હોય છે. સિદ્ધ અને આચાર્યની વચમાં સમ્યફ દર્શન મૂકવામાં આવે છે. આચાર્ય અને ઉપાધ્યાયની વચમાં સમ્યક જ્ઞાનને મંત્ર, ઉપાધ્યાય અને સાધુની વચમાં સમ્યક ચરિત્રનો મંત્ર અને છેલ્લે સાધુ અને સિદ્ધની વચમાં સમ્યફ તપને નમસ્કાર મંત્ર મૂકવામાં આવે છે. પૂજા માટેના આ મંત્રોનું માનવાકાર સ્વરૂપ હેતું નથી. અહત અને સિદ્ધની આકૃતિ પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં હોય છે. બાકીના ત્રણ પરમેષ્ઠીનું માત્ર પદ્માસનમાં હોય છે, પરંતુ તેમને ડાબો હાથ ખોળામાં અને જમણા હાથમાં વ્યાખ્યાન મુદ્રા હોય છે અને મુખ ઉપર મુહપત્તિ (મુખપટ્ટિકા) ધારણ કરે છે. તાંત્રિક પૂજા માટે પાંચ પરમેષ્ઠિનને વર્ણમાં ફરક હોય છે જેમકે અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અનુક્રમે શ્વેત, રક્ત, પીત, નીલ અને શ્યામ વર્ણના હેાય છે. નવપદમાંના બાકીને ચાર વર્ણ ધ્યાન ધરવા માટે સફેદ કહે છે. દિગમ્બર તંત્રમાં બે પ્રકારના સિદ્ધચક્ર હોય છે તે લઘુસિહચક અને બૃહત સિદ્ધચક્ર તરીકે જાણીતાં છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પરિશિષ્ટ ૧ ટૂંકમાં, સિદ્ધચક્રમાં જૈનધર્મના મહત્વનાં સૂત્રો કરેલાં હોય છે તેથી તેનું મહત્વ એટલું બધું છે કે કઈ પણ વેતામ્બરનું મંદિર સિદ્ધચક્ર વગર પૂર્ણ ગણી શકાય નહીં. વર્ષમાં બે વખત–પાનખર અને વસંત ઋતુમાં તેની આઠ પ્રકારે આઠ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ આઠ દિવસ દરમ્યાન એકાદ દિવસ જળયાત્રા કરવામાં આવે છે. આ દિવસે સિદ્ધચક્રને શહેરની પાસેના તળાવમાં લઈ જઈને વિધિપૂર્વક સ્નાન કરાવવામાં આવે છે. ખરું જોતાં આ પ્રકારના સ્નાન કરાવ્યા પછી આઠ પ્રકારની પૂજા કરાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ માણુવક સ્ત’ભ-માનસ્તંભ : જૈનમદિરાની પાસે માનસ્તંભ મૂકવાના રિવાજ હેાય છે. આ માનસ્તંભનું પ્રયેાજન તેના દર્શનમાત્રથી દકેને મદ દૂર થાય છે અને તેના મનમાં ધાર્મિક શ્રદ્ધા ઉત્પન થાય છે. ચિંતાડમાં ઈ. સ. ૧૧૦૦ માં સુંદર કાર્યાસ્ત ભ ઉભા કરવામાં આવ્યું છે જે ૮૦ ફૂટ ઊઁચે છે અને તેને આઠ માળ છે. આ સ્તંભ ગમ્બર સોંપ્રદાયના છે. સ્તંભના છેક ઉપરના મજલા ઉપર મડપ છે. જેમાં ચૌમુખા સ્મૃતિ મૂકેલી છે. જૈનશાસ્ત્રમાં આવા સ્તંભને માણવકસ્તભ કે માનસ્તંભ કહેવામાં આવે છે, સ્ત ંભના છેક નીચેના ભાગે અને છેક ઉપરના ભાગે મૂર્તિઓ મૂકવામાં આવે છે. સમવાયાંગ સૂત્રમાં માણુવકસ્તભને જિનના અસ્થિ અવશેષતે સાચવવા માટેને સ્તંભ કહે છે. રત્નજડિત મજૂધામાં અરિથ અવરોધ મૂકીને તેને લટકાવવામાં આવે છે આવા સ્તંભા જુદા જુદા ઇંદ્રોની સુધર્મા સભામાં હાય છે. ઇંદ્રએ આ ધ્વજ રાપેલા હેાવાથી તેને ઇન્દ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિપુરાણુ આવા સ્ત...ભનું વર્ણન આપે છે. આ સ્તંભ સમવસરણના પહેલા પ્રકારમાં કરવામાં આવે છે સ્ત ંભના નીચેના ભાગે ચારે બાજુમાં જિનની સાનાની ચાર મૂર્તિઓ મૂકવામાં આવે છે. સ્તંભ ઘણા ઊંચા હેાય છે અને તે ઘટા અને ચામર વગેરેથી શેાભે છે, તે ત્રણ ગોળાકાર પીઠ ઉપર હેાય છે, તેની ટાચ ઉપર ત્રિચ્છત્રા હાય છે આવા સ્તંભ કે ધ્વજ રોપવાની પદ્ધતિ ઘણી જૂની છે. વેદના સમયમાં લાકડાના સ્થૂણા કે વૈદિક યજ્ઞ વખતના યૂપની યાદ આપે છે. બેસનગરમાં જેમ વાસુદેવમ ંદિરની સામે ગરુડધ્વજ ઊભા કરવામાં આવ્યા હતા. દેવગઢમાંથી પણ આવા પ્રકારના સ્તંભ સળી આવ્યા છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર નોંધપાત્ર છે. જેમકે ટાચ ઉપર ચાર પ્રતિમાએ ઉપરાંત ચાર ગૌણુદેવતાઓ-યક્ષિણી અને ક્ષેત્રપાલ નીચેના ભાગે મૂકવામાં આવે છે. સ્તંભની ટાચ ઉપર કેટલીકવાર ગણુધર અથવા મુખ્ય આચાર્ય-જે જિનેાના સમૂહમાં હેય છે તેને મૂકવામાં આવે છે. દિગમ્બર સપ્રદાયમાં પણ આવા સ્તંભ ઘણાં જ લાતિપ્રય છે. હેમચંદ્રાચાઈ ભિધાન ચિન્તામણિ (૧-૪૭-૪૮)માં સ્તંભને માટે ધ્વજ શબ્દ વાપરે છે. તે તીર્થંકરના લાંછન તરીકે ગણવામાં આવે છે, જ્યારે પ્રતિષ્ઠાસારોદ્ધારમાં તેને જિનના કુટુંબના અમદૂત તરીકે ગણુ વે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પરિશિષ્ટ ૨ માનસ્ત ભનુ વિસ્તૃત વર્ણન આવશ્યકનિયુક્તિ આપે છે તે આ પ્રમાણે છે: વીથીઆની વચ્ચેવચ એક માનસ્તંભ હાય છે તે આકારમાં ગાળ અને તેને ચાર ગાપુરદ્વાર તથા ધ્વજ પતાકાઓ હાય છે, તેની ચારે બાજુ સુંદરવન ખંડ હાય છે તેમાં પૂર્વ દિશાના ક્રમ પ્રમાણે સેામ, યમ, વરુણુ અને કુબેર લોકપાલ હાય છે. તેઓને માટે રમણીય ક્રીડાનગર હાય છે, માનસ્તંભ ધીરે ધીરે ઉપર જતાં નાના (સાંકડા) થતા જતા હેાય છે અને તે ત્રણ ગાળાકાર પીઠ ઉપર હેાય છે. માનસ્તંભની ઊંચાઈ તીથ કરની શરીરાકૃતિથી ખાર ગણી બતલાવેલી છે માનત ભ ત્રણ ખાડામાં વિભાજિત થાય છે તેના મૂળ ભાગ વારાથી યુક્ત, મધ્ય ભાગ સ્ફટિક મણિમય વૃત્તાકાર તથા ઉપરના ભાગ વ મમય હાય છે અને તેની ચારે બાજુ ચામર, ઘંટા, કિકિણી, રત્નહાર વગેરે ધ્વજાઓથી શાભે છે. માનસ્તંભની ટાચ ઉપર (શિખર ઉપર) ચારે દિશાઓમાં આઠ આઠ પ્રતિહાર્યો સાથે એક એક જિનેન્દ્રની પ્રતિમા બિરાજે છે. પ્રતિહાર્યોના નામ અશકવૃક્ષ, દિવ્ય પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભી અને છત્ર. દરેક માનસ્તંભની પૂર્વી વગેરે ચારે દિશામાં એક એક વાપિકા હૈાય છે. પૂર્વથી શરૂ થયેલી વાર્ષિક આના નામ આ પ્રમાણે છે : નંદાત્તરા, નોંદા, નંદીમતી અને ન"દીધેાષા. દક્ષિણ માનસ્તંભની વાપિકાએ છે વિજયા, વૈજ્યન્તા, જયન્તા અને અપરાજિતા. પશ્ચિમ માનસ્તંભની વાર્ષિકાઓ છે. અશાકા, સુપ્રતિયુદ્ધા, કુમુદા અને પુંડરિકા. ઉત્તર માનસ્તંભની વાપિકાએના નામ છે ધ્યાન દા, મહાનંદા, સુપ્રતિબુદ્દા અને પ્રભ કરા, આ વાપિકા ચારે તરફ વેદિકા અને તારણાથી યુક્ત તથા જલક્રીડાને યાગ્ય દિવ્ય દ્રવ્યો અને. સેાપાનાથી યુક્ત હોય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ જૈનતીકરાના ભૂત, વત માન, અને ભાવિ ચેાવીશીઓનાં ક્રમ, નામ અને લાંછન : ક્રમ ૧. ૨. .3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. વર્તમાન ચાવીશી તીર્થ કર ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદન સુમતિનાથ પદ્મપ્રભુ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજ્ય વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રત મિનાથ મિનાથ પાર્શ્વનાથ મહાવીરપ્રભુ લાંછન પેઢિયા હાથી ઘેાડા વાંદરા કી ચપક્ષી કમળ સ્વસ્તિક ચંદ્રમા મગર શ્રીવત્સ ગે ડા પાડા વરાહ સી ચાળાપક્ષી વ હરણ બકરા નંદ્યાવત કળશ કા નીલકમલ શખ સપ સિંહ Page #134 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ક્રમ ܐ ૨. 3. ૪. ૫. . ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. અતિત: ભૂત: ચાવીથી તીર્થંકર શ્રી કેવલજ્ઞાન નિર્વાણી સાગર મહાયશ વિમલ સર્વાનુભૂતિ શ્રીધર શ્રોદત્ત દામાદર સુતા સ્વામીનાથ મુનિસુવ્રત શ્રોસુમતિ શિવતિ અસ્ત્રાગ નમિશ્ર ગ અનિલ યશેાધર કુંતા જિનેશ્વર શુદ્ધમતિ શિવ કર સ્યાન દર સપ્રતિ ૧૨૫ લાંછન સિંહ સ શંખ નીલકમલ કાચએ. કળશ નોંઘાવત બકા. હરણ વ બાજપક્ષી વરાહ પાડા ગેડ શ્રીવત્સ મગર ચક્રમા સ્વસ્તિક કમળ. કૌચપક્ષી વાંદરા. ધાડે હાથી પેાઠિયા Page #135 -------------------------------------------------------------------------- ________________ -૧૨૬ જૈન મૂતિવિધાન કમ લાંછન સિંહ અનાગત: ભાવિ: ચોવીશી તીર્થકર પાનાભ સુરદેવ સુપાર્શ્વ સ્વયં પ્રભ સર્વાનુભૂતિ સર્પ શંખ નીલકમલ કાચબે દેવશ્રુત ઉદય પેઢાલ પટ્ટીલ શતકીતિ ૧૨. ૧૩. ૧૪, ૧૧, સુત અમમ નિષ્કાય નિપુલાક નિમમ ચિત્રગુપ્ત સમાધિ સંવર યશોધર નંદાવર્ત બકરો હરણ વજ બાજપક્ષી વરાહ પાડે ગેંડો શ્રીવત્સ મગર ચંદ્રમાં સ્વસ્તિક કમળ કૌંચપક્ષી વાંદરો ઘોડો હાથી પિઠિ ૧૬. ૧૭, ૧૮.. ૧૯, વિજય મલ્લિ શ્રીદેવ અનંતવીર્ય ભદ્રકૃત ૨૩. ૨૪. Page #136 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસચિ * * * * કામ માં કરી . કથક વડષવ (પૃ. ૪૯) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જેનમૂર્તિવિધાન : :::: કે જ ન ન નનનન : hક કલિક મન મોહી નેમિનાથ (પૃ. ૬૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસૂચિ 111 સમવસરણ (પૃ. ૩૫) ૧૨૯: Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પાર્શ્વનાથ (પૃ. ૬) જૈનમૂર્તિવિધાન Page #140 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસ્થ સહસ્ત્રફણા પાર્શ્વનાથ (પૃ. ૧૬) ૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈનમૂર્તિવિધાન -કાર -- -- - - કે ::: :: કરી '' .... in હ કલાક . દિકરો . . *. તમારા વાત કરી FREE, E. * * ***** જીવંતસ્વામી (પૃ . ૬૦) Page #142 -------------------------------------------------------------------------- ________________ દક્ષત્રસૂચિ W ચક્રેશ્વરી (પૃ. ૮૩) AB Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગેામુખ (પૃ. ૭૨) જૈનસૂર્તિવિધાને Page #144 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસૂચિ અ”ખિકા (પૃ. ૯૨) ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સિદ્ધચક્ર (પૃ. ૧૨૦) જૈનમૂર્તિવિધાન Page #146 -------------------------------------------------------------------------- ________________ ચિત્રસુચિ નવદેવતા (પૃ. ૧૨૦) ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મણિવક સ્તભ (પૃ. ૧૨૨) જૈનમૂતિ વધાન Page #148 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથ સૂચિ अग्निपुराण अमिलषितार्थ चितामणि अंशुमद् भेदागम आचार दिनकर आवश्यक चूर्णि ज्ञानार्णवतत्र त्रिषष्टिशलाकापुरुषचरित्र दीपाण व वास्तुविद्या स. प्र. ओ. सोमपुरा शिल्पश्त्नाकर क्षीरार्णव (श्री विश्वकर्माप्रणित) स. प्र. ओ. सोमपुरा શ્રી ગિરિરાજ સ્પર્શના – મુનિરાજ નિત્યાનંદ વિજયજી ગુજરાતનું મૂર્તિવિધાન – ક. ભા. દવે મંદિરોનું નગર શત્રુંજય – ફુ. . દેશી જૈનતીર્થોનું વર્ણન – પ્ર. મુનિરાજ શ્રી કનકવિજ્યજી २२४५२ (५'यतीथी ) - ५. पासास प्रेमय शाख રાણપુરનાં મંદિર – પ્ર. આણંદજી કલ્યાણજી શ્રી શત્રુંજ્ય સૌરભ યાને શ્રી જિનતીર્થ દર્શન – . જયંતિલાલ પ્રભુદાસ તથા વરજીવનદાસ રેવાલાલા શંખેશ્વર મહાતીર્થ – શ્રી જયંતવિજયજી खण्डहरों का वैभव - मुनि कान्तिसागर प्राचीन भारतीय मति विज्ञान - डॉ. वासुदेव उपाध्याय मूर्ति विज्ञान (मराठी) - ग. ह. खरे श्री महावीर जैन विद्यालय सुवर्ण महोत्सव ग्रथ भारतीय संस्कृतिमे जैन धर्म का योगदान - डी. हीरालाल जैन Aspects of Jain Art and Architecture editors U.P. Shah M.A. Dhaky The Heart of Jainism by Sinclair Stevenson The Jain Iconography - B. C. Bhattacharya Jain Tirthas in India and their Architecture-Sarabhai Nawab Mahavira-His times and his philosophy of life by Dr. H. Jain Religion and culture of the jains by Dr. Jyotiprasad Jain Studies in Jaina Art - U. P. Shah Vastushastra Vol. II by D. N. Shukla Page #149 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય ડે. પ્રિયબાળાબહેન જે. શાહ ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ. એ. થયા છે ત્યારબાદ પીએચ. ડી. ની ઉપાધિ માટે લલિતકલાવિષયક મહાનિબંધ લખે. તેમની આ બંને ડિગ્રીએ મુંબઈ યુનિવર્સિટીની છે. ત્યારબાદ મ્યુઝિયમ અને લલિતકલાઓના વધુ અભ્યાસ માટે પેરિસની સોરબોન યુનિવર્સિટીની ડી. લિની ઉપાધિ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. ૧૯૫૫થી તેઓએ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં ભારતીય સંસ્કૃતિના વડા તથા પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપ્યા બાદ ૧૯૬૩માં રાજકેટની માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજનાં આચાર્યપદે નિમાયાં. રાજકોટમાં અનેક શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓમાં પણ પિતાની સેવાઓ એમણે આપી છે. લેખકનાં સત્તરેક જેટલાં સંપાદને– પ્રકાશને છે તે નીચે પ્રમાણે છે. ૧. વિષ્ણુધર્મોત્તર પુરાણ ભા. ૧ (સં.) ૨. વિષ્ણુધર્મોત્તર પુરાણ ભા. ૨ (સં.) ૩. કૃષ્ણગીતિ (સં.) ૪. શંગારહારાવલી (સં.) ૫. વસ્તરત્નકેશ (સં.) ૬. નૃત્તસંગ્રહ (સં.) ૭–૮. નૃત્યરત્નકોશ (સં.) (ભા. ૧ અને ૨) ૯. મુદ્રાવિધિવિચાર પ્રકરણ (અં) ૧૦. પ્રમાણમંજરી (સં.) ૧૧. નૃત્યાધ્યાય (સં.) ૧૨. ભારતીય પુરાતત્વવિદ્યા (અનુવાદ) ૧૩. પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય (ગુજરાતી) ૧૪. હિંદુમૂર્તિવિધાન (ગુજરાતી) ૧૫. તિબેટ (ગુજરાતી) 16-17. Descriptive Catalogue of Sanskrit manuscripts Part I & II Page #150 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય જૈનમૂતિવિધાનના પુસ્તકમાં જૈન મૂર્તિઓની એાળખ આપવામાં આવી છે. જૈનમૂતિઓ અને તેમનાં લક્ષણોને સાચા અર્થ માં અભ્યાસ થઈ શકે તે માટે જૈનધર્મનો પરિચય પણ આ પેલો છે. ઉપરાંત જૈનમૂર્તિઓમાં વિશિષ્ટ લક્ષણ લાંછનાની પણ માહિતી આપેલી છે. જે જૈમૂર્તિઓના પરિચય માટે પાયા૩૫ છે. આ ગ્રંથમાં તીર્થકરની મૂર્તિઓ ઉપરાંત યક્ષે કે શાસનદેવતાઓની મૂર્તિ એ, યક્ષિણીઓ, અષ્ટદિફ પાલે, નવગ્રહ, શ્રુતદેવીઓ અને વિદ્યાદેવીઓ તેમજ અન્ય જૈનદેવતાઓનાં લક્ષણેને ખ્યાલ આપવામાં આવ્યા છે. જેમાં હરિઘેગમેષી અથવા નગમેષ, ક્ષેત્રપાલ, ગણેશ, શ્રી અથવા લક્ષમી, શાન્તિદેવી, યોગિણુઓ, મણિભદ્ર, ઘંટાકર્ણ મહાવીર વગેરેનું લક્ષણા સહિત વર્ણન આપવામાં આવ્યું છે. પરિશિષ્ટમાં સિદ્ધચક્ર, તીર્થકરોની ચોવીસીએનાં ક્રમ, નામ અને લાંછનું જણાવવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં જરૂરી એવાં કેટલાંક ચિત્રો મૂકીને પુસ્તકની ઉપયોગિતામાં વધારો કર્યો છે. જૈનધર્મ અને તેમાં પણ મુખ્યત્વે મૂતિશાસ્ત્રને અભ્યાસ કરવા ઇરછતા જિજ્ઞ સુઓને તેમજ એમ, એ. ના ભારતીય સંસ્કૃતિના વિદ્યાર્થીઓને આ પુસ્તક લાભદાયી થશે તે નિઃશંક છે. તેથી જ આ પુસ્તકની ઉપયોગિતા વિશેષ જણાય છે. પરામર્શકશ્રીના અભિપ્રાયમાંથી આ વિષય એમ.એ. ના ભારતીય સંસ્કૃતિ વિષયમાં આવે છે, તે વિશે ગુજરાતમાં હજુ કેાઈ ગ્રંથ પ્રકાશિત થયા નથી. આ ગ્રંથ એના અભ્યાસક્રમને ઘણે અંશે આવરી લે છે. આથી એ વહેલી તકે પ્રકાશિત થાય, તે વિદ્યાર્થીઓની જરૂરિયાત સંતોષાશે. જૈનમૂર્તિવિધાન રૂ. 11=0 0