________________
૧૦૧
દિક્ષા અને પ્રતિહારે નામ દિશા કઈ બાજુ ૧ ઈદ્ર પૂર્વ દિશા ડાબી બાજુ ૨ ઈજય , જમણી બાજુ ૩ મહેન્દ્ર ક્ષણ ડાબી બાજુ ૪ વિજ્ય
જમણી બાજુ પ ધરણેન્ટ પશ્ચિમ ડાબી બાજુ ૬ પદ્મક
જમણી બાજુ ૭ સુનાભ ઉત્તર ડાબી બાજુ ૮ સુર–દુંદુભિ , જમણી બાજુ
જમણા હાથમાં ફલવજી અંકુશ-દંડ વજ–વજ ફિલ–દંડ વજ–અભય સપ–દંડ ફલ–બંસી બંસી-દંડ
ડાબા હાથમાં અંકુશ–દંડ ફિલ–વજ ફલ-દંડ વા-વજૂ સપ–દંડ વિજ–અભય બંસી–દંડ ફલ–બંસી
પ્રાચીન જૈનમંદિરમાં શાસ્ત્રીય લક્ષણયુક્ત દ્વારપાળો પ્રત્યેક દ્વારે મૂકેલા જોવામાં આવે છે. આ રીતે પ્રતિહારે દેવમંદિરમાં મુકવામાં આવે તે ગામ, નગર અને પુરના સર્વ વિધનનો નાશ થાય એવી ફલશ્રુતિ શિલ્પશાસકારો જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org