________________
સ.
ઉદરની પાસે હાય. અર્થાત્ પદ્માસનવાળીને બેઠા પછી એક હથેળી પ્રતિકૂળ આંગળી રહે તેમ રાખવાની હેાય છે. સમાધિ મુદ્રા તરીકે પણુ ઓળખાય છે. જૈનમૂર્તિ એ જણાય છે.
વરસુદ્રા ઃ વરમુદ્રા એટલે વરદમુદ્રા. અર્થાત્ વરદાન આપવાની મુદ્રા. આ અગસ્થિતિમાં આરામથી–સુખાસન-એસે છે અને હાથ ખુલા આગળ પાતા રાખવામાં આવે છે. ક્ષિણી અને વિદ્યાદેવી જેનું વન આગળ આપવામાં આવશે, તેઓ આ મુદ્રામાં હેાય છે.
Jain Education International
જૈનમૂર્તિ વિધાન
હથેળી ઉપર ખીજી આ ધ્યાન મુદ્રા કે આ આસનમાં વિશેષ
For Private & Personal Use Only
www.jainelibrary.org