SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ મણિભદ્ર દેવ શ્યામવર્ણના હેાય છે. તે અરાવત હાથી વરાહના જેવા મુખવાળા છે. તે દાંત ઉપર જિન ચૈત્ય ભુજાવાળા છે. તેમના જમણા હાથેામાં ઢાલ, ત્રિશૂલ, માળા હાથેામાં પાશ, અંકુશ અને શક્તિ કે તલવાર ધારણ કરે છે. જાતની કામના પૂર્ણ કરવાવાળા છે.' આ જૈનમૂર્તિવિધાન ઉપર બિરાજે છે. તે ધારણ કરે છે. તે છ હોય છે. અને ડાબા મણિભદ્ર બંધી ૭. ઘટાણુ મહાવીર : જૈન ક્રિયાવિધિમાં દેવી પૂજનના બાવનવીરમાં ઘંટાકર્ણનું નામ આવે છે તેમજ અષ્ટાત્તરી સ્તાત્રમાં પણ આગલે દિવસે રાત્રિએ ઘંટાકણું એકસે એક વાર ગણવાનું વિધાન છે. 'ચકલ્યાણુ અષ્ટભદ્રી જિન પ્રાસાદમાં તેનું સ્વરૂપ કરવાનું કહેવુ છે. તેથી ધટાક" તદ્દન અર્વાચીન જણાતા નથી. ઘંટાકર્ણનું સ્વરૂપ અઢાર હાથેાનુ છે. હમણાં ઘંટાકણું ની સ્થાપના કેટલેક સ્થળે થતી જોવા-સાંભળવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં વિશ્વપુર પાસે મહુડી ગામે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેની પહેલવહેલી સ્થાપના આશરે પાઁચાવન વર્ષ પૂર્વે કરી હતી તે તરફ શ્રદ્ધાને કારણે ખીન્ન સ્થળામાં પણ ઘઉંટાકની પટ રૂપે અથવા આકૃતિની મૂર્તિનું પણ સ્થાપન થાય છે. સામાન્ય રીતે ઘંટાકર્ણ મહાવીરને બે હાથ હોય છે અને આકૃતિ ઊભેલી હેાય છે. ઊભી ધનુષ્ય ચડાવેલ, પાછળ તીર–ભાથાના સંગ્રહ અને કેડે તલવાર લટકાવેલી અને પગ આગળ વજ્ર અને ગદા નીચે પડેલાં દેખાડવામાં આવે છે. તે પટ આકૃતિની મૂર્તિના ક્રૂરતા નિશા આદિમત્રા કાતરવામાં આવે છે. કાઈક સ્થળે તેના કાને અને હાથે ઘટિકાએ લટકાવેલી હેાય છે. અગ્નિપુરાણ અ, ૪૬માં ધટાકનું સ્વરૂપ વર્ણવેલુ છે. તે વર્ણન પ્રમાણે ઘટાક દેવ પાપ અને રાગના નાશ કરનારા છે. તેમને અઢાર ભુજાઓ છે તેમાં તે વ, તલવાર, દંડ, ચક્ર, મુશળ,અંકુશ, 'મુદ્ગર, ખાણુ, તની, ઢાલ, શક્તિ, મસ્તક, નાગપાશ, ધનુષ, ઘંટા, કુઠાર અને બે ત્રિશુલ ધારણ કરે છે. કેટલાક વિદ્વાનેાની માન્યતા છે કે ઘંટાકણું બાવન વીરમાંના એક છે. કેટલાંક તેને મહાદેવના ગણુ માને છે, તે કાઈ તેને કાર્તિક સ્વામીનું રૂપ માને છે. કેટલાંકના મતે ઘંટાકણું દેવની પ્રતિમા વિશે પ્રાચીન સાહિત્ય નથી તેમજ તેની કલ્પના પણ નથી અથવા તેની આકૃતિ દેવી બનાવવી તેના પણ ઢચાંય જૂના પાઠ મળતા નથી. તેએ એમ માને છે કે આ ઘંટાકણું દેવ મહાદેવના ગણુ કહેવાય છે તેનું સ્વરૂપ ઉપર જોયું તેમ અગ્નિપુરાણુ અધ્યાય ૪૬માં સવિસ્તર આપેલું છે, એ હાથવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy