________________
તીર
૧૧ શ્રેયાંસનાથ
૧૨ વાસુપૂજ્ય
૧૩ વિમલનાથ
૧૪ અનંતનાથ
૧૫ ધર્મનાથ ૧૬ શાંતિનાથ
૧૭ કુંથુનાથ
૧૮ અરનાથ
૧૯ મલ્લિનાથ
૨૦ મુનિસુવ્રત ૨૧ મિનાથ
૨૨ નેમિનાથ
૨૩ પાર્શ્વનાથ
૨૪ મહાવીર
લાંછન
ગડા
મહિષ
વરાહ
(વે.) બાજ (દિ. રીંછ)
વજ
મગ
અજ (કરા)
નન્યાવ
Jain Education International
કુંભ
ईभ
નીલેાત્પલ (દિ. અશેાકવૃક્ષ)
શખ
ણિ-સપ સિહ
જૈનમૂર્તિ વિધાન ચૈત્ય વૃક્ષ
તુમ્બર
પાટલિકવૃક્ષ (કદમ્બવૃક્ષ)
જમ્મુ
અત્ય
દધિપ (સપ્ત૭૬)
નંદીવૃક્ષ
તિલકતરૂ
આમ્રવૃક્ષ
અશેકિવૃક્ષ
ચંપકવૃક્ષ
આ ચાવીસ તીર્થંકરના વધુ કેવા હેાવા જોઈએ તે અંગે શિલ્પશાસ્ત્રના ગ્રંથા સૂચના આપે છે તે પ્રમાણે પદ્મપ્રભુ રક્તવર્ણના, વાસુપૂજ્ય પદ્મવના, ચંદ્રપ્રભ ચંદ્રના સમાન કાંતિવાળા, નૈમિનાથ નીલવર્ણીના તેમજ મલ્લિનાથ તથા પાર્શ્વનાથ વિનીલ વર્ણના કરવા જણાવેલું છે. બાકીના બધા જિન-દેવતાઓ સુવર્ણના જેવી કાંતિવાળા કરવા એવી સામાન્ય સૂચના આપેલી છે.
બકુલ
વેતસ (મહા વેણુ)
દેવદારૂ
શાલવૃક્ષ
દરેક તીથંકર ભગવાનને એક એક યક્ષ અને એક એક યક્ષિણી હાય છે. આ રીતે કુલ ચાલીસ યક્ષા અને ચાવીસ યક્ષિણીએ હાય છે. ચોવિસ યક્ષા શાસન દેવતા અને યક્ષિણી તીથ કરાની શાસનદેવીએ ગણાય છે.
તીર્થંકરની મૂર્તિઓના વક્ષસ્થળ પર શ્રીવત્સનુ ચિહ્ન હેાય છે. વળી મૂર્તિ ઉપર એક ઉપર બીજું એમ ત્રણ છત્ર હેાય છે. મૂર્તિની બંને બાજુએ ચામરધારી દેવા હાય છે. આ દેવાને તીર્થંકરના પ્રતીહાર તરીકે માનવામાં આવે છે.
For Private & Personal Use Only
આ ઉપરાંત મૂર્તિની બંને બાજુએ એટલે કે જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણી તેમજ જેની નીચે તી કરાને જ્ઞાન થયું હેાય તે અશોકવૃક્ષ અથવા બીજુ કોઈ વૃક્ષ કરવામાં આવે છે.
www.jainelibrary.org