Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ** * સારી રીતે ક ૨. ચી અનયોગ &ારસૂત્ર I શ્રી નંદીસત્ર પછી હસત્રા : પ્રથ8િ : ગ્રી આવામૉદ્ધારક ઝાંયમાના કપડવંજ (જી.ખેડા) Page #2 -------------------------------------------------------------------------- ________________ oreramerameramanarane............... ॥ श्री वर्धमानस्वामिने नमः ॥ ५२म ५०५ २छाधिपति ५. मा. श्री मारસૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાથી ધ્યાન એ 4.. પુ, આગામે દ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન. कत्थ अम्हारिसा पाणी, द्समादोसदसिया । हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमौ ॥ प्रकाशितं जिनानां -मतं सर्वनयाश्रितम । चिते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥ गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवर्म-देशकाय नमोनम : ॥ પ્રાપ્ત-ગુજરાતી-મરાઠી-સંસ્કૃત-હિંદી-અંગ્રેજી ભાષામાં * પૂ. શ્રી આગમો દ્ધારક આચાર્યદેવશ્રીની સ્તુતિ सिद्धददौ भाणुदंगे वरसुयभवणा शैलतामागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना । पक्षं पनं श्रिता ये हिततनुममता आखरीकालमेंमी, से श्रोसागरानंद मुनिपति जिन्हे. MOST GAIN ACCLOMATION सम्यक तत्वोपदेप्टारं, शास्त्रेदम्पर्यवोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् ॥ 卐 जिनाज्ञा परमो धर्मः ॐ Page #3 -------------------------------------------------------------------------- ________________ 9911S2SS2S2O | શ્રી વર્ધમાનવાસિને નમઃ | પૂજ્યશ્રી આગમા-શિરોમણિ - વાદી-વિજેતા . આગમિકતાત્વિક વ્યાખ્યાતા આગમો દ્ધારક - આચાર્યશ્રીનાં તાવિક વ્યાખ્યાને GEETS આદિન સંકલન રૂપ RIGEIGGGESTHE FI AS2525252525 UBEGGElGRE શ્રી. H & આગમ જ્યોત & 4 HZS2S2O3S ગમજ્ઞાન આત્મસ્વરૂપનમ્ II. આગમજ્ઞાને ભયભય ટળે.' ': મૂલ્ય : પાંચ રૂપિયા F પિસ્તાલીશ ભાખીયા, આગમ-જિનમતમાંહી, મનુષ્ય જન્મ પામી કરી, ભક્તિ કરે ઉછાહી. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : શ્રી આગામે દ્વા૨ક ગ્રંથમાળા હોય દલાલવાડા, મુછ કપડવંજ, પુસ્તક-પ્રાપ્તિસ્થાન : પહરગેવાદાસએસ. શાહ મી, ગુ. જૈન ઉપાશ્રય દલાલવાડે, ૦ કપડવંજ, (જિ. ખેડા) ૨૦ કડબ જ WEREDવિ. નિ. સં. ર૫૦૬ ૯ વિ. સં. ૨૦૩ ૪૩ ન મ્ર...નિ....દ...... * આગમત પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિ પાએ (ચાર અંક ભેગા) પુસ્તક રૂપે પ્રગટ થાય છે. ક વાર્ષિક લવાજમની યેજના બંધ કરી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારો તથા તત્ત્વરૂચિ-ગૃહસ્થોને ભેટ અપાય છે. એ સ્થાયી-કેશની એજના ચાલુ છે, જેમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૧ લેવાય છે. * છુટક ભેટ યોજનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે. - - - - મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી ઠક્કર પિપટલાલ ગોકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧, ટા ટલ પ્રિન્ટીંગ : દીપક પ્રિન્ટરી રાયપુર રવાના આકાર, અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધ વયે કઈ પણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ-મરણની ઝાંખી કરાવી 8% 0%B8% B $8 मागम मंदीर WS #iN આગમસમ્રા આગમતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ-સાર્વભૌમ દયાનસ્થ સ્વર્ગત પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર–સૂરીશ્વરજી મહારાજ Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ છે એ... મા...રી...વા.....ત $ શ્રી દે ગુરુકૃપાએ આગમ-પારગામી બહુશ્રુત સૂરિપુંગવા ધ્યાનસ્થ સ્વર્ગ ૧ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના વિશાળ સાહિત્ય સમુદ્રને પુસ્તકાકારે ગાગરમાં ભરવારૂપે મહદ્ભગીરથ કાર્ય સ્વ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી. માણેકસાગરસૂરિમ. ની વરદ-આશીર્વાદભરી પ્રબળ પ્રેરણા અને કૃપાથી અમારી શકિ–ગજા ઉપરાંતનું પણ કરી શકવા સમર્થ બન્યા છીએ, એ અમારા પરમ સૌભાગ્યની વાત છે. જે બધાના ઉપર કળશ ચડાવવા રૂપે હાથના લખેલ કાગળમાં વેરવિખેર અટાયેલું પૂ. આગમેદારકશ્રીનું વ્યાખ્યાન-સાહિત્ય અને બીજું પણ પરચુરણ તાત્વિક–સાહિત્ય આદિના અભૂતપૂર્વ ખજાના તુલ્ય “આગમત સૈમાસિકનું પુસ્તકાકારે પ્રકાશન અમારે માટે ખૂબ જ ગૌરવ લેવા જેવું છે. આ બધા પાછળ અમારી ગ્રંથમાળાના આદ્ય પ્રેરક પૂ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીના લધુતમ બાળ-શિષ્ય કર્મગ્રંથાદિ-સાહિત્યના અઠંગ જ્ઞાની પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. શ્રીની બહુમુખી પ્રેરણુએ કામ કર્યું છે, એમ અમારી શક્તિઓ જોતાં લાગે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવ-ગુરુની અસીમ મંગલ-કૃપાએ. પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલ-નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૫મું વાર્ષિક-પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. આના પ્રકાશનમાં, પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ કૃપાના બળની સાથે સાથે સાગર–સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવતેના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્તરુચિવાળા જેન શ્રીસંઘે તથા ગુણાનુરાગી-ધર્મપ્રેમી ગૃહસ્થાને મંગળ સહકાર અને સાંપડે છે, તે બદલ અમે અમારી જાતને ધન્ય-કૃતાર્થ માનીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક-ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા અંત ભય શ્રમ ઉઠાવનાર પૂ.પં. સૂર્યોદય સાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુદના. વળી પ્રસ્તુત-પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સવાંગ સુંદર બનાવવા પ્રયત્નશીલ. પ. પૂ. પરમ તપસ્વી શાસન જ્યોતિર્ધર-સ્વ. પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવ ભરી વંદનાંજલિ. - આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશપ્રેરણા આપનાર. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સંગ્રહસ્થ આદિની શ્રુત-ભક્તિની હાદિક સદ્ભાવના ભરી અનુમોદના. Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમાં ખાસ કરીને. પૂ. ગચ્છાધિપતિ આ. દેવશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ., પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ, પૂ. ૫. શ્રી કંચન સાગરજી મ., પૂ. પં. શ્રી દેલતસાગરજી મ., પૂ. પં. શ્રી યશોભદ્ર સાગરજી મ., પૂ. પં. શ્રા. સૌભાગ્ય સાગરજી મ., પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ., પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાન મંદિર ઉજજેનના કાર્ય વાહક શ્રી. કુંદન મલજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુવિધ શ્રી સંઘના ધર્મ પ્રેમભર્યા સહાગની કૃતજ્ઞભાવે સાદર નેંધ લઈએ છીએ. વધુમાં આ પ્રકાશન અંગે વ્યવસ્થાતંત્રમાં નિઃસ્વાર્થભાવે સેવા આપનાર શ્રી હરગેવનદાસભાઈ (પ્રધાનાધ્યાપકશ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) તેમજ સંપ દન-પ્રકાશન અંગેની ઝીણવટ. ભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂક સેવા આપનાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જિન પાઠશાળા-અમદાવાદ) મુફમેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ-અમદાવાદ), કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ, એ/ર૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ-કેપી વિગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા પ્રેસ કેપી આદિની સેવા આપનાર ભેજક ભેગીલાલ ચીમનલાલ (પાટણ) તથા પપટલાલ ગેકળદાસ ઠક્કર(શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહકે આદિ સઘળા સહયોગી મહાનુ ભાની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે આ પ્રકાશનમાં છવસ્થતાના કારણે જે કંઈ ક્ષતિએ રહી ગઈ હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુ પગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્ત્વદષ્ટિ-સંપન્ન બનાવે એજ મંગલ કામના, વીર નિ. સં. ૨પ૦૬ વિ. સં. ૨૦૩૬ ભા. સુ. ૧૩ દલાલવાડા કપડવંજ (જિ. ખેડા) નિવેદક– રમણલાલ જેચંદ શાહ | મુખ્ય કાર્યવાહક શ્રી આરામોદ્ધારક જૈન થમાળા ખાસ ધ્યાનમાં રાખવા જેવું !!! ! આગમના આરીસામાં પ્રતિબિંબ ત્રણેકના સઘળા પદાર્થોને નય સાપેક રીતે સમજવાની દૃષ્ટિ વિના યથાર્થ રીતે ઓળખી શકાય નહીં. તેથી જ્ઞાનગુરૂના ચરણોમાં વિનયપૂર્વક બેસી જિજ્ઞાસુભાવે નિશ્રા કેળવવી જરૂરી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ Multilulilite || શ્રી વર્ષમાનસ્વામિને નમઃ || .....હે.....વા.....જો......ગુ આગમિક જ્ઞાન અને તત્ત્વજ્ઞાનના ચિ ંતન વિના બુદ્ધિને રથ આત્મશુદ્ધિના પંથે ચાલી શકતે નથી. વમાનકાળે ભૌતિકવાદી-દિશા તરફ વળાંકવાળુ ખા ફંટાટોપ ભર્યુ રન ખૂબ પૂર-ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરિણામે જૈન શ્રીસંઘમાં બહુધા તત્ત્વજ્ઞાન કે આમિક ગહન પદાર્થાની ાત દનાવરણીય કર્મ-નિદ્રાના ઉદયનું સાધન બની રહેલ છે. વળી દુઃખની વાત એ બની રહે છે કે જૈન શ્રીસંધને અગ્રગણ્ય દેરવણી આપનાર શ્રમણ સંસ્થામાં પણ ટુચકાએ, વિનાદ અને દિલ મહેલાવનારા છીછરા શબ્દ-લાલિત્યના પ્રમાદભર્યાં મનેારજન કે જનરજનની દિશા તરફ ભૌતિકવાદી વલણ માટે ભાગે થઈ રહ્યું છે. દ્રવ્યાનુયોગ, ક ગ્રંથ કે પ્રકરણના પદાર્થોની યથાર્થ છણાવટ કે આજના વ્યાખ્યાનામાં મેટે ભાગે સાંભળવા નથી મળતી. આવા કપરા યુગમાં જે મડાપુરૂષે અત્યંત નાની વયે ઉચ્ચ કોટિના પવિત્ર 'સ્કારા અને પૂત્ર જન્મની આરાધના ખળે ચઢતી જવાનીમાં કંસારને લાત મારી ગુરૂ-ચરણેાની છત્રછાયા Page #12 -------------------------------------------------------------------------- ________________ માત્ર નવ મહિના પૂરતી મેળવવા છતાં અગાધ ખંતભય પ્રયત્ન પુરૂષાર્થ બળે સમસ્ત-આગમને હસ્તલિખિત અને જીર્ણ-શીર્ણ અવસ્થામાં પણ પરિશ્રમથી વાંચી-વિચારી આગમેદય સમિતિ, દેવચંદ લાલચંદ ફંડ આદિ દ્વારા મર્યાદિત સંખ્યામાં પ્રકાશિત કરાવી જાહેર આગમ-વાચનાઓ આપી આગામિક અભ્યાસને શ્રમણ-સંસ્થામાં પ્રચલિત કરાવ્યું તે પૂજય આગમોદ્રારક આચાર્યદેવશ્રીએ આગમિક-શૈલિએ તાત્વિક છણાવટ ભરી પદ્ધતિએ એકએક પદાર્થનું સૂમ ચિંતનવાળા વ્યાખ્યાનની ઝડી વરસાવી. આવા વ્યાખ્યાને, છૂટક લેખે, પ્રશ્નોત્તરે આદિના સુમધુર સંકલનરૂપ “આગમ ચેત” વૈમાસિકનું પ્રકાશન પૂજ્યપાદ કરૂણાસિંધુ સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગર સૂરીશ્વરજી ભગવંતના મંગળ વરદ આશીર્વાદથી અને મારા પરમ-તારક જીવને પકારી શાસન-તિર્ધર પૂ. સ્વ. ધર્મ સાગરજી મ. ની અપાર નિસ્ટ્રીમ કરૂણાબળે સં. ૨૦૨૨ થી થવા પામ્યું છે. તેનું આ પંદરમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરૂકૃપાએ સકલ શ્રીસંઘ સમક્ષ તાત્વિક આગમપ્રેમી મહાનુભાવોના હાથમાં મૂકતાં અતિ આનંદ અનુભવાય છે કે આવું સૂક્ષ્મ-પ્રજ્ઞાથી સમજાય તેવું તાત્વિક–બાબતેના સંગ્રહરૂપ સંપાદન દેવ-ગુરૂ કૃપાએ સફળ૫ણે થવા પામ્યું છે. કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ચ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ' અર્થાત્-પૂ. આગમજ્યતિર્ધર આગોદ્ધારક શ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભ આશીર્વાદ, તે મુખ્ય છે જ! એ નિશંક બીના છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાં મારા જીવનને અથ થી કૃતિ સુધી ઘડવામાં અજબને ફળ આપનાર મારા તારકવર્ય, પૂ. પરમારાધ્ય પરમોપકારી સ્વ. ગુરુદેવશ્રી શાસન-જ્યોતિર્ધર ઉપાધ્યાય – ભગવંતની કરૂણુને વિદિ છ સ્મરણય ફાળે છે કે જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સતે મુખ જીવન–શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શકયે છું. આ ઉપ ત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાવના ભાવ– રૂણાભય ધર્મ–સહયોગની નૈધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતા પૂર્વક લઉં છું. પરમ પૂજ્ય શાસન પ્રભાવક. પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી - જેઓએ નિર્ચાજ-ધર્મ સનેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગામે દારકશ્રીની. શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસ, સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપ્યો છે. પૂ. આ ગદ્ધારક-આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્ય રત્ન-વિટ કર્ય—પ. પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. આગમ દ્ધારક-આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મ ગ્રંથાદિ રિચ ર–ચતુર સહૃદયી–૫. પૂ ૫. શ્રી સૂર્યોદય સાગરજી. રે , પરમ પૂજ્ય ગુણગરિક ધર્મસ્નેહીં મુનિરત્ન શ્રી ગુણસાગરજી મ. - આ ઉપાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ, Page #14 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ નેહી મુનિ નિરૂપમ શ્રી સાગરજી મ. મુનિશ્રી નયશેખર સાગરજી મ, બાલ મુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુ ભાવેના સહાગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈશકર્યું છે. છેલ્લે નિવેદન એ છે કે-અથાગ્ય જાગૃતિ રાખી. પૂ. આગમોદ્ધારક-આચાર્યદેવશ્રીના આશય-વિરૂદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરૂદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિથ્યાદુકૃત દેવા સાથે પુણ્યવાન તત્વરુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતા ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ-તત્ત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પિતે પણ જિન શાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને એ મંગલ અભિલાષા !!! વીર નિ. સં. ૨૫૦૬ વિ. સં. ૨૦૩૬ ભા. સુ ૧૧ શનિ મણીયાતી પાડો પાટણ. (ઉ. ગુ.) સંપાદક શાસન જ્યોતિધર પૂ. ઉપાધ્યાશ્રી ધર્મસાગરજી મ. ચરણપાસક અભયસાગર Page #15 -------------------------------------------------------------------------- ________________ .....ત શ્રી આ................ વર્ષ-૧૫ પુસ્તક ૧-૨-૩-૪ .................દ..... અમારી વાત...................૩ કહેવા જેગું............૭ અનુક્રમણિકા...............૧૧ પુસ્તક-૧ લું પૃષ્ઠ ૧ થી ૫૨ ૦ વિનેય (શિષ્ય)ની વ્યાખ્યા. પૃષ્ઠ ૧ થી ૪ ૦ શ્રી તીર્થંકર પરમાત્મા જગતના ઉદ્ધાર માટે બધી પ્રવૃત્તિ કરે છે. ૪ થી ૮ ૦ તીર્થયાત્રા-સંઘયાત્રા, ૯ થી પર ૦ સર્વત્ર પૂજ્યતા શાથી ? ૧૨ ૦ ભક્તિથી ધરાયેલાં સાધનોથી ત્યાગીને ભોગી ન ગણાય ૧૪ ૦ દિગંબરેની એક વિચિત્ર મને દશા. ૧૭ ૦ સ્ત્રીઓ પૂજા કરી શકે તો મુકુટાદિથી વીતરાગતાને બાધ છે ? ૧૮ શાસ્ત્રપાઠાનું રહસ્ય. ઈદિ પૂજા શા માટે કરે છે ? ૦ ઈન્દ્રના કલ્પનું રહસ્ય ૦ દેવેની કરણી પણ અનુમોદનીય ગણાય. ૦ દયાના નામે લું પકોને પિકાર. - અવિરતિઓની એકાદ મનગમતી ચીજનું અનુકરણ ન કરાય ૦ દીક્ષા મહોત્સવ થાય તો મુકુટાદિને શે વાંધો ? ૦ શ્રી આચારાંગસૂત્રના પાઠને અર્થ. ૦ શ્રી જબૂદીપપ્રાપ્તિ એ સૂત્રના પાઠનું રહસ્ય. ૦ નિર્વાણ કલ્યાણકના મહોત્સવનું રહસ્ય. ૦ ધૂપની જરૂરિયાત અને ધૂપ કેવો હોય ? ૦ અક્ષતેની પૂજા અને તેનું સાર્થકપણું શામાં ? ૮ અષ્ટ મંગલિક તે શું ? તેમાં આદ્ય કોણ? તેની મહત્તા શી ! ૩૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૦ અષ્ટ મંગલિકને ક્રમ ૦ નહીં કુરિયમ ને સંબંધ કોને સંભવે? ૦ સમ્યકત્વ પ્રત્યે દ્રૌપદીનો અનન્યરાગ અને દાઢયા ૦ આરતિ મંગળદીપક શું સશાસ્ત્ર નથી ? ૦ બહુ નિર્જરા અને અલ્પ પાપ શામાં ? - ૪૨ ૪૩ થી પર છે પૃષ્ઠ ૧ થી ૩૬ ૦ અહિંસા-દયાનું રહસ્ય. ૦ શ્રી તવથાધિગમ સૂત્રનું હૃદયગ્રાહી વિવેચન. ૦ આત્માના ઉત્કર્ષ ક્યારે સધાય ? પૃ. ૧ થી ૮ ૯ થી ૩૫ પુસ્તક૩. પૃષ્ઠ ૧ થી ૨૪ ૦ દાનધર્મની મહત્તા ૦ શરીર પરના મોહની ભયંકરતા. ' ૦ દુઃખને સહન કરતાં શીખો. દીવાદાંડીના અજવાળા પૃ. ૯ થી ૨૪ ૦ આગમોની અત્યંત હિતકારિતા. ૦ સંસારમાં પરિભ્રમણ શાથી? ૦ સાધુ કોણ? wamepoosiscono પુસ્તક-૪ પૃષ્ઠ ૧ થી ૧૮ ૦ મનુષ્યભવ ઉત્તમ કેમ ? ૧ થી ૫ - હૈયાને ઝંકાર ૦ જૈન ગીતા... ૦ ધન્ય જૈનત્વ. ૦ જન્ય શત્રુંજય. • 6 ગુરુચરણમાંથી મળેલું છે ૦ શ્રી અરિહંત પરમાત્માના અંગે કેટલાક પ્ર ત્તર. છે તાવિયક પ્રશ્નોત્તરાણિ ગ્રંથને ગુર્જર અનુવા Page #17 -------------------------------------------------------------------------- ________________ કે આગાલથોતિ | ITTER રનિ.સં. 2 વિ. સં. ૨૫૦૬ હું વિનય (fશષ્યઃ) ? 8 ર૦૩૬ વર્ષ ૧પ છે વિનેય (શિષ્ય)ની વ્યાખ્યા 8. જ્ઞાન સાથ . હું પુસ્તક જૈન જનતામાં સામાન્ય રીતે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે જે યાવત્કથિક એવી અક્ષાદિકની સ્થાપના નથી હોતી એટલે, સ્થાપનાચ યે ત્યાં નથી હોતા તે પુસ્તક આદિક સ્થાપન કરવામાં આવે છે અને તે પુસ્તકાદિકની. ઈતરિક (થડા કાલની) સ્થાપના કરતાં પંચ-પરમેષ્ઠિ-નમસ્કારરૂપ શ્રી નમસ્કાર-મહામંત્ર અને ચિંદ્રિ-સંવરો સૂત્ર બેલવામાં આવે છે, એટલે મુખ્યતાએ ત્યાં આચાર્યની સ્થાપના ગણવામાં આવે છે, એટલે ગુરુ-ગુણ–ષત્રિશિકા નામના ગ્રંથમાં વિસ્તારથી વ્યાખ્યા સાથે જણાવેલ છે. અને શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રી સંબોધ-પ્રકરણમાં મૂલગાથારૂપે જણાવવામાં આવેલા ગુણે કે જે છત્રીશ-છત્રીશીના આધારે બારસે છ– થાય છે. - છત્રીસ છત્રીસીએમાંથી આ વંચિ-સંવરો વાળી છત્રીસી એટલી બધી સાધારણ છે કે જે છત્રીસી પાળવાની ફરજ આચાર્ય ભગવંતની ગણાય, તેજ છત્રીસી ઉપાધ્યાય મહારાજ અને સાધુ મહાત્માએને પણ ફરજીયાતપણે પાળવાની છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આગમત એટલે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદરૂપી ગુરુતત્ત્વને ઓળખવા માટે વંદ્રિય સૂત્ર અસાધારણ–ઉપગવાળું છે, પરંતુ સામાન્ય સાધુ કે જેને શિષ્ય તરીકે ગણવામાં આવે છે, તેને ઓળખવા માટેનું વિશેષ લક્ષણ અહોરાત્રની ક્રિયામાં જોડાયેલા કેઈ સૂત્રથી માલુમ પડે તેમ નથી. જો કે શાસ્ત્રકારો આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના એટલે પાંચ પદસ્થ સિવાયના સાધુ-વર્ગને વિનેય તરીકે ઓળખાવે છે અને તેથી જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતમાં જ વિનીતનું એટલે વિનયવાળા શિષ્યનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનમાં જણાવેલા લક્ષણનું નીચે પ્રમાણે નવનીત તરી આવે છે. ૧. જે ગુરુ મહારાજની (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, ગણધર, સ્થવિર કે જે કઈ સમુદાયને નાયક હેય તેમની) આજ્ઞા એટલે હુકમને બજાવવાવાળો હોય. ૨. ઉપર જણાવેલા ગુરુ મહારાજના નિર્દેશને અમલમાં મૂક્વાવાળે પિતાને અંગે જે કંઈ કરવાનું વિધાન સાક્ષાત્ અને વર્તમાનકાળમાં ગુરુ મહારાજજી જણાવે અને તે કાર્ય બજાવવામાં આવે તે આજ્ઞાકારી એમ ગણાય અને ભવિષ્યને માટે કે બીજા કેઈ શાસનના કાર્યને માટે ઉપર જણાવેલા ગુરુ મહારાજ જે હુકમ કરે અને તે બજાવવામાં આવે તે નિદેશકારી ગણાય. કેટલીક જગે પર આજ્ઞા અને નિર્દેશનું જુદાપણું નથી રખાતું, આને ત્યાં ગુરુ મહારાજે કરેલ આજ્ઞાને જે નિર્દેશ તેને કરનારે હોય, તે વિનીત કહેવાય, એમ જણાવવામાં આવે છે. ૩. ઉપર જણાવેલા ગુરુઓની નજીકમાં એટલે દષ્ટિમાં બેસનારે હેય (પરંતુ ગુરુમહારાજના હુકમને બજાવ પડશે એવા ભયથી ગુરુ મહારાજની દષ્ટિથી દૂર બેસનારે ન હોય) Page #19 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૪ ૪. જગતમાં કેટલાંક કાર્યો એવાં હોય છે કે જેમાં ગુરુ મહારાજને આજ્ઞા કે નિર્દેશ કરવાનું શિષ્યને અંગે ન બને તે પણ શિષ્યની વિનયને અંગે ફરજ છે કે દેશ-કાળ, અવસ્થા વગેરે ગુરુમહારાજની જે હોય તે તપાસીને ગુરુમહારાજના હકમ કે નિદેશ સિવાય પણ તે દેશાદિકને અનુસાર કાર્ય કરવાની જરૂર પડે. આ રીતે જે દેશાદિકને અનુસારે ગુરુમહારાજને અંગે વગર આજ્ઞા-નિર્દેશે યોગ્ય પ્રવૃત્તિ કરે તે વિનયવાળે કહેવાય. આવી રીતની આજ્ઞા અને નિર્દેશ વગર પણ પ્રવૃત્તિ કરવાનું તે શિષ્યથી બને કે જે ગુરુમહારાજની સૂમચેષ્ટાથી પણ તે તે દેશ, કાળ અને અવસ્થાને લાયકનાં કાર્યો કરવાનું સમજી શકે અને તે બજાવી શકે, એટલે ગુરુમહારાજની ઇગિત કિયાને સમજનારે વિનયવાળે ગણાય. ૫. ઉપર જણાવ્યા પ્રમાણે સૂફમ-ક્રિયાથી જેમ કર્તવ્યને જાણે, તેવી જ રીતે નેત્રમૂળ–મસ્તક–હસ્ત વિગેરે દ્વારા થતા આકારોથી પણ દેશ-ક્ષેત્ર, કાળ અને અવસ્થાને લાયક ગુરુમહારાજને અંગે કરવા લાયકનાં કૃત્યે જાણે અને બજાવે તે વિનયવાળે કહેવાય. જવરાદિથી જ્યારે વ્યાપેલું શરીર હોય, ચક્ષુની વેદના હોય, મસ્તકને દુઃખ હોય, જઠરને વ્યાધિ હોય, પગની વ્યથા હોય એ વિગેરે અવસ્થામાં જરૂર શરીરના તે તે અવયના આકારને ફરક પડે છે, અને તેથી ગુરુમહારાજ તેને અંગે કર્તવ્યતા બતાવે નહિ, અને સહન કરવામાં નિર્ભર છે એમ ધારી સહન કરે તે પણ શિષ્યને તે જરૂરી માલમ પડે અને તે માલમ પડવાથી પિતાનું કર્તવ્ય અવશ્ય બજાવે અને તે બજાવે તે વિનયવાળે કહેવાય, પરંતુ કેટલીક વખત ભગવાન આર્ય રક્ષિતરિજીને પિતાના પિતાને માર્ગે લાવવાની વખતે જેમ માત્ર સૂક્ષમ-ક્રિયારૂપી Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમત ઈશિત જ થયું હતું, તેવી રીતે ઇંગિત કિયા પણ ગુરુમહારાજની જે થાય તે સમજીને તે પ્રમાણે વર્તવાવાળે શિષ્ય વિનીત કહેવાય. આ ઉપર જણાવેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કથનથી વિનેય (શિષ્ય)નાં લક્ષણે સમજી શકાય તેમ છે, છતાં તે લક્ષણે વિસ્તારથી હોવાથી નીચે જણાવેલાં વિનયનાં લક્ષણે પણ ધ્યાનમાં રાખવાં. ૧ પોતાને આત્મા (મન વચન અને કાયા) ગુરૂને અર્પણ કરેલાં હેય. ૨. ગુરુના ઉપદેશને અનુસારે ચાલનારે હોય. આ બે વસ્તુ જેનામાં હોય તેને પણ વિનય એટલે શિષ્યનું લક્ષણ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય. 8 શ્રી તીર્થંકર પરમાત્મા જગતના ઉદ્ધાર માટે છે બધી પ્રવૃત્તિ કરે છે. છે ને જૈન જનતા એ વાત તે સારી રીતે સમજે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધનાથી સમગ્ર કર્મને ક્ષય. કરવા દ્વારા સ્વ-સ્વરૂપમાં અવસ્થાનરૂપી મોક્ષ મેળવી શકાય છે, અને તે સમ્યગ્દર્શન વિગેરેના આલંબન સિવાય કઈ પણ જીવ કોઈ પણ કાળે સમય કર્મને ક્ષય કરી શકતું નથી, અને સ્વસ્વરૂપાવસ્થાનરૂપી મોક્ષને મેળવી શકતું નથી. આટલી વાત ચોકકસ છતાં પણ જૈનદર્શનમાં શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવેલ પપુરૂષીમાં જે ઉત્તમ પુરૂષના બે વર્ગ (એક જે ઉત્તમ પુરુષ અને બીજા ઉત્તમોત્તમ પુરુષ એ નામના) રાખેલા છે, તે બન્ને મહાપુરૂષો ઉપર જણાવેલ સમ્યગ્દર્શનાદિક મેક્ષ માર્ગને આરાધવાવાળા ગણ્યા છે. તેઓ માત્ર સમ્યગદર્શનને પામીને મિથ્યાદર્શનશલ્યરૂપી મિથ્યાદર્શન નામના અઢારમા પાપસ્થાનકને. Page #21 -------------------------------------------------------------------------- ________________ સુતક ૧લું જે ત્રિવિધ ત્રિવિધ છોડનાર હોય તે બાકીનાં હિંસા, વિગેરે સત્તરે પાપસ્થાનકોમાંથી કેઈપણ પાપસ્થાનકની નિવૃત્તિ કરવાવાળા કદાચ ન હોય, એટલું જ નહિં, પરંતુ તેવા સંજોગે પ્રવૃત્તિ કરવાવાળા પણ હોય છે, છતાં તેને જૈનશાસ્ત્રકારોએ મેક્ષમાર્ગને આરાધક ગણેલ છે. તેમજ જેઓ માત્ર પિતાના યોગ દ્વારા કરાતી હિંસાથી નિવૃત્તિ કે જે માત્ર નિરપેક્ષ, નિરપરાધી એવા ત્રસ જીવેને જાણી જેઈને ન મારવા વિગેરે રૂ૫ કરે છે, એટલે એમ કહીએ તે ચાલે કે તેઓને પણ આરંભની અપેક્ષાએ છએ કાયની હિંસા સતત લાગેલી રહે છે, આ રીતે મૃષાવાદ વિગેરે પાપસ્થાનકેથી પણ ઘણી જ અલપ-પરિણામવાળી નિવૃત્તિ રહે છે, તેવા દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકને પણ મોક્ષમાર્ગના આરાધક તરીકે માનવામાં આવેલા છે. આ બાબતનો વિશેષ ખુલાસો જેવાની ઈચ્છાવાળાએ શ્રીઓપપાતિક સૂત્રમાં જણાવેલા ઉપપાતના અધિકારને જવાની જરૂર છે. ઉપર જણાવેલા અવિરતિ અને દેશવિરતિપણાને ધારણ કરવાવાળાને પણ જે મોક્ષમાર્ગના આરાધક ગણવામાં આવ્યા છે તેને સ્પષ્ટ મુદ્દો એ છે કે તે અવિરતિ અને દેશવિરતિવાળે કોઈ કથંચિત્ હિંસાદિવાળે છતાં પણ સાધ્ય તરીકે જે તેની દષ્ટિ કઈ પણ જગ પર નિયંત્રિત થઈ હોય તે તે માત્ર મેક્ષને માટે છે. તેથી ભાગ્યકાર મહર્ષિ ઉત્તમપુરૂષોનું લક્ષણ જણાવતાં મેક્ષાચૈવ તુ ઘટત્તે એમ કહી ઉત્તમ-પુરૂષોને પછી તે અવિરતિસમ્યગ્દષ્ટિ હોય કે દેશવિરતિ-સમકિતી હોય કે પ્રમત્તસંયતાદિ હોય, પરંતુ તે સર્વે ઉત્તમ-પુરૂષોની કટિમાં ગણાય, એમ સ્પષ્ટપણે કહે છે. અને તેનું કારણ એ કે તેઓનું સાધ્ય મેક્ષ જ હોય. Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમત મોક્ષ સિવાયની જે જે પ્રવૃત્તિ તે અવિરતિસમ્યગ્દષ્ટિ આદિકની જે કંઈ થાય તે માત્ર અંતઃકરણની પ્રીતિ વગરની હોય, આથી જૈનશાસ્ત્રકારે તેવા સમ્યગદષ્ટિ વિગેરેને નિદ્ધધર્વ એટલે નિરપેક્ષપણે પ્રવૃત્તિ થવાને સંભવ નથી એમ જણાવી પાપને અલાજ બંધ થાય એમ નિશ્ચિત કરે છે અને તેથી પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા બીજા દર્શનમાં કહેલા કાયપાતી શબ્દને તે સમ્યગષ્ટિ આદિને લાગુ કરે છે, અર્થાત સમ્યગ્દષ્ટિ વિગેરે પાપના કાર્યોમાં અંતઃકરણની પ્રીતિથી પડવાવાળો હોય નહિ. પરંતુ માત્ર. અંત:કરણની પ્રીતિ વગર કાયાથી પ્રવર્તાવાવાળે છે. આવી રીતે ઉત્તમ પુરૂષને સમ્યગ્દર્શનાદિકરૂપ મેક્ષમાર્ગની. સાધનાનું ધ્યેય જ્યારે મેક્ષ-પ્રાપ્તિ કરવી એમ હોય છે, ત્યારે ઉત્તમોત્તમ પુરૂષ તરીકે ગણાયેલા છઠ્ઠા વર્ગનું તે સાધનાનું ધ્યેય. કંઈક જુદું જ હોય છે. જો કે સમ્યગ્દર્શન ધારણ કરવાવાળા સર્વ જી જગતના જી તરફ ભાવથી પણ અનુકંપાવાળા હેઈને મુરતાં નષિ અર્થાત્ “આખું જગત પણ રાગ-દ્વેષને ક્ષય કરી મેક્ષને મેળવો' એમ ઈચ્છવાવાળા હોય છે, પરંતુ છઠ્ઠા વર્ગમાં ગણાયેલા ઉત્તમોત્તમ પુરૂષો તે જુદી જાતના ધ્યેયવાળા હોય છે, તે ઉત્તમત્તમ પુરૂષો જે વખતે વરબોધિને પામે છે, તે વખતે એક વિચારમાં તેઓ આવે છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસન સરખું સંસાર-સમુદ્રથી તરવાનું અનુપમ સાધન છતાં આ જીવે શા માટે સંસાર–સમુદ્રથી તરી જતા નથી ? આવી પરોપકાર-દષ્ટિપૂર્વકની અનુકંપા વિચારીને તેઓ એ વિચાર કરે છે કે આ જૈનશાસનની આરાધના કરવા દ્વારા હું આ જગતને. ઉદ્ધાર કરનારે થાઉં !!! Page #23 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું આવી પરોપકાર-દ્રષ્ટિના ધ્યેયથી કરાતી સાધનાને લીધે તીર્થકરગેત્ર તે મહાપુરૂષે બાંધે છે, અને તે તીર્થંકરનામશેત્રના ઉદયને લીધે તીર્થંકરના ભાવમાં પણ સ્વયંસંબુદ્ધપણું રૂપી વરાધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ઉત્તમોત્તમ મહાપુરૂષે પવિત્રતમ એવા જૈનશાસનના આલંબન વગર જન્મ, જરા, મરણથી પીડાવાપણું દેખી, તેનું નિસારપણું દેખી, તેનું અશરણપણું દેખી, તે જગના ઉદ્ધારને માટે સર્વ—સાવધને ત્યાગ કરવા રૂપ પ્રત્રજિત થાય છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ભાગ્યકાર મહર્ષિ ઉમાસ્વાતિ વાચકજીએ ભગવાન મહાવીર મહારાજના દીક્ષાના અધિકારમાં કહેલા કપને તાત્પર્યાથી સમજી શકાશે. ૧ ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનની દીક્ષા અશરણ એવા જગતના ઉદ્ધારને માટે. ૨ ત્રિલેકનાથ તીર્થંકરનું સામાયિક કાર્ય જગતના ઉદ્ધારને માટે. - ૩ ત્રિલેકનાથ તીર્થકરનું અર્થ થકી વ્રતનું આજે પણ તે પણ જગતના ઉદ્ધારને માટે. ૪ શ્રી તીર્થંકર પરમાત્માની સર્વસાવઘત્યાગરૂપી શ્રમણુતા તે પણ જગતના ઉદ્ધારને માટે. ૫ શ્રી તીર્થંકર પ્રભુનું સુધા, તૃષા વિગેરે પરિષહનું સહન કરવું તે પણ જગના ઉદ્ધારને માટે. ૬ શ્રી તીર્થંકર પ્રભુ દેવતા, તિર્યંચ અને મનુષ્ય વિગેરેના ઉપદ્રવે સહન કરે છે તે પણ જગતના ઉદ્ધારને માટે. ૭ શ્રી તીર્થંકર પ્રભુની ચારિત્રની આરાધના તે પણ જગતના ઉદ્ધારને માટે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ८ આગમજ્યાત ૮ શ્રી તીર્થંકર પ્રભુના માહાર્દિક ચારે ઘાતિકમના ક્ષય પણ જંગના ઉદ્ધારને માટે, ૯ લેાકાલેકપ્રકાશક એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ જે ત્રિલેાકનાથ તીથ કર ભગવાનને થાય તે પણ જગના ઉદ્ધારને માટે. ૧૦ લેાકાલેાકપ્રકાશક એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાં પછી પણ દ્વાદશાંગી પ્રવચન તીર્થની દેશના શ્રી તીર્થંકર પ્રભુજી જે કરે તે પણ જગના ઉદ્ઘારને માટે. ઉપર જણાવેલી વસ્તુ ખારીકદષ્ટિથી જોનારા મનુષ્ય સહેજે સમજી શકશે કે ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન તે સમ્યગ્દનાદિની આરાધના દ્વારા પોતાના આત્માને ક`મુક્ત કરે છે, છતાં તેનું ધ્યેય પાતાના આત્માને ક મુક્ત કરવા કરતાં જગના જીવાના ઉદ્ધારરૂપી હોય છે. આ કારણથી શાસ્ત્રકારા સ્થાને સ્થાને તી કરનામક ના સ્વભાવથીજ તીથ કરાની દેશના પ્રવર્તે છે, એમ જણાવી સૂના પ્રકાશનસ્વભાવને દાખલા તરીકે જણાવે છે, એટલે ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનેાની સાધના વસ્તુતાએ જગના ઉદ્ધારના ધ્યેયથી છે એ માનવામાં ઈપણ જાતના સકોચ થવાનું કારણ નથી, અને આ તથા ભવ્યની વ્યાખ્યા સમજાશે ત્યારે પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજાએ અરિહંત સિદ્ધ આદિ વીશ સ્થાનકાની આરાધનાને જે શ્રી અષ્ટકચ્છની વૃત્તિની અંદર પરાપકારની લીનતાને અંગે જણાવી છે, તે સહેજે સમજી શકાશે. ' Page #25 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું ક ' ! મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનના ખારાપાટ સમુદ્રથી - તારનારા તીર્થોની યાત્રા માટે ઉપયોગી જરૂરી વિગતને નિર્દેશતી શ્રી તીર્થ યાત્રા-સ ઘ યાત્રા (માર્મિક મહાનિબંધ) = સંઘયાત્રા 2 . 5 Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમાત. K श्री वर्धमानस्वामिने नमः મુમુક્ષુ આરાધક તત્ત્વરુચિ-પુણ્યાત્માઓ માટે અત્યંત–ઉપયોગી તાત્વિક–જન આગેમિક-પદાર્થોના તલસ્પર્શી જ્ઞાતા, વિવેચક વ્યાખ્યાતા. આગમ વાચનાદાતા આગમસમ્રા, ધ્યાનસ્થ–સ્વર્ગત પૂ. આગમેદ્વારક આચાર્યદેવશ્રી શાસનપગી અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા છતાં શાસનાનુરાગી બાળજના હિતાર્થે પિતાની દેખરેખ તળે પ્રગટ થતા “સિદ્ધચક”માં અનેક પ્રકારના ધાર્મિક-અનુષ્ઠાનના રહસ્યને સમજાવનારા નાનામોટા નિબંધ, ટૂંકા લેખે, માર્મિક પ્રશ્નોત્તરી વગેરે આમિક–રહસ્ય ભરપૂર વ્યાખ્યાનની સાથે આપતા હતા. તેમાં શ્રી સિદ્ધચક્રના છઠ્ઠા વર્ષના માસાથી “તીર્થયાત્રા અને સંઘયાત્રા” શીર્ષકથી મોટી લેખમાળા ચાલુ કરેલ. . જેમાં તીર્થોની મહત્તા કેમ? આરાધક જીવે તેને લાભ શી રીતે લઈ શકે ? તીર્થયાત્રાનું શાસ્ત્રીય-સ્વરૂપ શું? તે અંગે સંઘયાત્રાની માહિતીપૂર્ણ મહત્તા વગેરે અનેક તાવિક વ્યાવહારિક પદાથે અનેક આગમ-શાસ્ત્રોના પાઠ સાથે છણાવટપૂર્વક રજૂ થયેલ. - તે લેખમાળા જિજ્ઞાસુ અધિકારી મહાનુભાવની સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના નવમા વર્ષથી શરૂ કરી છે. તેને સાતમે હપ્ત આ વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય. છે. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાને ગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂ ભગવતનાં નિશ્ર એ વાંચી, પિશારી, તીર્થયાત્રા અને સંઘયાત્રામાં ગાડરીવા પ્રવાહથી કેટલીક આવી ગયેલી વિકૃતિઓને વર્જવા ઉપયે ગશીલ બને! Page #27 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું આગમિક-રહસ્ય-વ્યાખ્યાતા, સૂક્ષ્મતત્વકપ્રરૂપક આગમવાચનાદાતા, ધ્યાનસ્થ–સ્વર્ગત શ્રી આગદ્ધારક આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રાના શાસ્ત્રીય-રહસ્યના જિજ્ઞાસુ તત્વચિ-પુણ્યાત્માઓના આત્મ-હિતાર્થે લખેલ શ્રી તીર્થયાત્રા–સંઘયાત્રા (મહાનિબંધ) જેમાં તીર્થોની છરી પાળતા સંઘ દ્વારા કરાતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટ તત્ત્વની માર્મિક છણાવટ છે. તપાગચ્છના અજોડ, અનન્ય શાસન પ્રભાવક, આચાર્યદેવશ્રી ગીતાર્થ મૂર્ધન્ય, શાસ્ત્રરહસ્યપારગામી, શાસન-વિપક્ષવાદી વિજેતા, કરૂણ-વારિધિ, ધ્યાનસ્થ–સ્વર્ગત પૂ. આગામોદ્ધારક આચાર્ય દેવશ્રીએ જામનગરના (સં. ૧૯૯૩) ચોમાસા દરમ્યાન સ્વનામધન્ય છેઠવર્ય પોપટલાલ ધારશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોની સંઘ-યાત્રા પ્રસંગે ભાવિકને યાત્રાના તાત્વિક-સ્વરૂપની માહિતી વધુ પ્રાપ્ત થાય તે શુભ આશયથી સંઘપતિ અને તીર્થ યાત્રિકના કર્તવ્યના નિદેશથી ભરપૂર આ તાત્વિક મહાનિબંધ “સિદ્ધચક પાક્ષિક (સં. ૧૯૯૩ વર્ષ ૬ અં. ૪ થી)માં શરૂ કરેલ જે ઘણા લાંબા ગાળા. સુધી લેખમાળા ચાલુ રહેલ. અત્યંત ઉપયોગી આ મહાનિબંધ “આગમોત”ના, નવમા વર્ષના પ્ર - પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૬૪)થી હવે આગળ ચાલે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમજ્યોત સર્વત્ર પૂજ્યતા શાથી? ખરી રીતે તે ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજ્યપણું તીર્થંકર-નામકર્મના પ્રભાવથી (અવ્યાહતપણે) જન્મથી તે સિદ્ધિપદને પ્રાપ્ત થાય ત્યાં સુધી છે, અને તેથી સિદ્ધપદ પામેલા એવા ભગવાન જિનેશ્વરના શરીરને અંગે ઈદ્રઆદિક દેવતાઓ નિર્વાણ કલ્યાણકને મહોત્સવ કરે છે. દિગંબરેની માન્યતા એવી વિચિત્ર છે કે જે માન્યતાને આધારે નિર્વાણ-કલ્યાણકને મહોત્સવ વાસ્તવિક ન કરતાં કાપનિક ઠરે છે. કેટલાક તેમાં એમ માને છે કે જેવી રીતે દેવતાઓનાં વૈકિય શરીરે દીવાના ઓલવાઈ જવાની માફક ઉડી જાય છે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજનાં શરીર -ભગવાન જિનેશ્વર મહારાજનું નિર્વાણ થતાં ઉડી જાય છે. જે કે ભગવાન જિનેશ્વર મહારાજનું શરીર માતાપિતાના રૂધિર અને વીર્યથી બનેલું છે, અને ઔદારિક પુદ્ગલથી જ પ્રથમ પોષાયેલું છે, એમ તે તે દિગંબરોને પણ માનવું પડે છે, છતાં સંયમના સાધનરૂપ ઉપકરણને ન માનવાની ઘેલછાથી તેઓના મતે સાધુઓને પાત્ર રાખવાનું હેય નહિ અને કેવલજ્ઞાન પામેલા તીર્થકરો ગોચરી માટે ફરે નહિ એવી તે દિગંબરોની પણ માન્યતા હોવાથી તીર્થકર કેવલીઓને અને અમાન્ય રીતે તેમને લીધે સર્વ કેવલીઓને આહાર રહિત નવા પડ્યા. અને આહારરહિતપણે દેશનક્રોડપૂર્વ સુધી જીવન રહેવું તે ઔદારિક શરીરવાળાને માટે અસંભવિત અને અશક્ય લાગવાથી એક જુઠાણું જેમ હજાર જુઠાણાને લાવે તેવી રી દિગ પરના કદાગ્રહ કેવલીમહારાજાઓને પરમૌદારિક શરીર હે ય છે એવા કદાગ્રહને જન્મ આપે અને તે કદાગ્રહવાળી માન્યતાને પ્રતાપે જિનેશ્વર Page #29 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું મહારાજાઓના કેવલજ્ઞાન વખતે ભગવાનના શરીરને કપૂર અને દીવાની માફક ઉડી જવાનું માનવું પડયું. છતાં પણ તે દિગંબરેને નિર્વાણ-કલ્યાણક માનવાનું હોવાથી તેઓએ એવું માન્યું કે ભગવાન જિનેશ્વરનું આખું શરીર નિવણ વખતે ઉડી જાય છે. પરંતુ તેમના નખ, કેશ અને દાંત ઉડતા નથી, એટલે તે નખ, કેશ અને દાંતને લઈને ઈદ્રો ભગવાન જિનેશ્વર મહારાજનું નવું શરીર બનાવે છે અને તેમાં તે નખ, દાંત અને કેશને ગોઠવે છે અને પછી તેને નિર્વાણ કલ્યાણક સંબંધી મહે-- ત્સવ કરે છે. આવી દિગંબરની માન્યતા કેવી કદાગ્રહના ફલરૂપ છે? અને નિર્વાણ-કલ્યાણકને મહત્સવ નિર્વાણ પમાડનાર શરીર દ્વારા નહિ, પર તુ ઇદ્રોની કરેલી કાયાથી માનવ પડે છે. આ બાબતની વિશેષ હકીકત “જનસત્યપ્રકાશ”ના “દિગમ્બર મતે પતિ” નામના લેખથી જાણવી. જેઓ તીર્થકર મહારાજને તીર્થકર—નામકર્મના ઉદયને લીધે દેવ તરીકે કે પૂજ્ય તરીકે ગણતા હોય તેઓને અંગે નિર્વાણ કલ્યાણક તે શું? પરંતુ નિર્વાણ કલ્યાણકને મહેસવ પ્રસંગ પણ અનિષ્ટ થાય. કેમકે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતા અને તેમનું દેવત્વ વનકલ્યાણકથી શરૂ થાય છે. જે કે અશકાદિક આઠ પ્રાતિહાર્ય રૂપ અહંતપણાના નિયમિતભાવને અંગે તથા જગતને તારવારૂપ સાધ્યસિદ્ધિને અંગે સંગી કેવલીપણામાં જિનનામ કમને ઉદય છે, એમાં બે મત છે નહિં, પરંતુ અશકાદિક પ્રતિહાર્યો ન હોય અને જિન નામના ફલરૂપે પ્રવૃત્તિ ન હોય તે વખતે ભગવાન જિનેશ્વરનું દેવપણું કે તીર્થ. કરપણું ન માનવું કે પૂજ્યતા ન માનવી એ કેઈપણ શાને અનુસરનારા શાસનપ્રેમીથી બની શકે તેમ નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમત ભક્તિથી ધરાયેલાં સાધનથી ત્યાગીને ભેગી ન ગણાય. ભગવાન જિનેશ્વર મહારાજના કેવલીપણામાં અને સામાન્ય બીજા કેવલજ્ઞાનીઓના કેવલજ્ઞાનપણમાં કઈપણ જાતને ફરક નથી, છતાં જો મદિંતાળ એ પદમાં કેવલ તીર્થકર ભગવાને જ જે નમસ્કાર કરવામાં આવે છે તે ખરેખર તેમની અશેકાદિક આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાની મહત્તાના કારણે જ છે. હવે જેઓ “ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને કેવલ વીતરાગપણને લીધે પૂજવા ચાહતા હોય તેઓએ અરિહંત મહારાજને અગ્રપદે તે શું? પણ પૂજ્યપદે પણ લાવવા જોઈએ નહિ. કારણ કે સામાન્ય કેવલી મહારાજાઓ જ્યારે છત્ર, ચામર, ભામંડલ, સિંહાસન વિગેરે રાજ્યાદિક ચિહ્નોના આડંબર વગરના હોવાથી તે ઉન્માર્ગ–ગામિની અપેક્ષાએ પૂરેપૂરા ત્યાગી છે, ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજ તે વીતરાગ કેવલી અવસ્થામાં છતાં પણ અશકાદિક પ્રાતિહાર્યોના અને છત્રાદિક રાજ્ય ચિહ્નોના ભેગી હોવાને લીધે તે ઉન્માર્ગગામીઓને કેઈપણ રીતે પૂજ્ય માનવા લાયક કે પૂજ્યના સ્થાને સ્થાપવા લાયક નથી. કદાચ કહેવામાં આવે કે રાજા-મહારાજાઓને પોતાના છત્રા દિક ચિહ્નોમાં મમત્વ ભાવ છે અને તેથી તે રાજા-મહારાજાઓ ત્યાગી ન ગણતાં ભેગી ગણી શકાય, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજ તે અત્ નામકર્મના ઉદયના પ્રભાવે દેવતાઓએ રચેલા છત્ર-ચામરાદિકને ધારણ કરનારા છે, પણ તેમાં અંશ માત્ર પણ મમત્વ ભાવવાળા તેઓ નથી, એટલું જ નહિ પરંતુ તે કરવા ન કરવાના વિચારમાં પણ તેઓ પરેવાયેલા નથી. માટે ભગવાન અરિહંત મહારાજનું છત્ર–ચામરાદિક રાજ્યચિહ્નો છતાં પણ ત્યાગીપણું અવ્યાહતપણે છે. જગતમાં સામાન્ય રીતે સાધુ મહાત્માઓને અનેક રાજામહારાજાઓ વંદનાદિક કરે છે. છતાં તેઓને જે તે વંદનથી કે ઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું પણ પ્રકારે મહત્તા મેળવવાનું મન ન હોય તે તે મહાત્માઓ અભિમાની ગણતા નથી. તેવી જ રીતે સર્વથા વીતરાગ થયેલા કેવલી–જિનેશ્વર મહારાજની ભક્તિથી દેવતાઓ છત્ર-ચામર આદિક ઘરે તેમાં ભગવાન જિનેશ્વર મહારાજનું એક અંશે પણ ભેગીપણું ગણી શકાય નહિં. જ્યારે આ વાત દિગંબરોને અને પ્રચ્છન્ન દિગંબર એવા કેટલાક વેતાંબર નામધારીઓને પણ કબુલ છે, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિને ભક્ત એવા રાજા-મહારાજા કે સદ્ધિમાન શ્રાવકે છત્ર, ચામર, મુકુટ, કુંડળ વગેરે ભક્તિને માટે ધારણ કરાવે તેમાં ભગવાન જિનેશ્વરનું વીતરાગપણું ઊડી જાય છે અને ભેગીપણું થઈ જાય છે, એવી કલ્પના કેમ થાય છે? એ કલપના તે કેવળ કુમાર્ગની વાસનાને સૂચવનાર છે. કેટલાક ભેળા-સેકોનું એવું માનવું છે કે ભગવાન જિનેશ્વર મહારાજને જે છત્ર, ચામર, વિગેરે રાજ્યચિન્હો ધારણ કરાવવામાં આવે છે તે શરીરની સાથે લાગેલાં હતાં નથી, અને તેથી ભગવાન જિનેશ્વર–મહારાજનું વીતરાગપણું ચિંતવવામાં કોઈપણ જાતની ધ્યાન કરનારને બાધા આવતી નથી, પરંતુ મુકુટ, કુંડલ વિગેરે આભૂષણે અને ચીનાંશુક વિગેરે વસ્ત્રો ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગ ઉપર લગાડવામાં આવે છે, તે આભૂષણદિ ભગવાનની વીતરાગ-અવસ્થાનું ધ્યાન કરનારને વિદારૂપ થાય. ઉપર જણાવેલી માન્યતા ધારણ કરનારા ભદ્રિક લેકે એટલું સમજી શકતા નથી કે શું રાજા-મહારાજાઓને જે છત્ર અને ચામર રાજ્યચિન્હ તરીકે હોય છે તે શું તે રાજામહાસજાઓને શરીરે વળગેલાં હોય છે. અને રાજામહારાજાઓને જે છત્ર, ચામર, વિગેરે શરીરે નહિં વળગેલાં છતાં તે છત્ર, ચામર વિગેરેથી રાજામહારાજાઓ વીતરાગપણથી રહિત ગણાય તે પછી Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમત વળગેલા જ પદાર્થોથી વીતરાગપણું જાય છે. અને પાસે રહેલા પર્થોથી વીતરાગપણું જતું નથી. એવી માન્યતા કરવી તે કેવળ ભદ્રિતાની પરમ સીમા જ ગણાય. વળી સુવર્ણ અને મણિમય સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરાય છે, ત્યારે તે ભગવાનની પ્રતિમાઓ સુવર્ણ અને મણિમય સિંહાસને લાગેલી નથી હિતી એમ કેણ કહી શકે? અને જેમ રાજામહારાજાઓ સુવર્ણ અને મણિમય સિંહાસનેમાં બેઠેલા હોય ત્યારે તેઓ રાજ્યઋદ્ધિથી શોભતા. ગણાય, અને તેથી તેઓ વીતરાગ નથી એમ મનાય છે તે પછી સુવર્ણ અને મણિમય સિંહાસન ઉપર બેઠેલા ભગવાનને પણ વીતરાગ તરીકે માનવાનું તે ભેળા લોકોને અનુકૂલ થશે નહિં. વળી આ હકીકતમાં વિશેષે એ વિચારવાનું છે કે જન્માભિષેકની વખતે જે દૂધ અને પાણી વિગેરેથી અભિષેક કરવામાં આવે છે તે દૂધ અને પાણીનું સ્નાન વીતરાગતાને તે શું પરંતુ સામાન્ય સાધુપણાને પણ બાધ કરનારું હોવાથી તે કેમ કરાયા છે? વળી તે સ્નાનનું દૂધ અને પાણી અંગે લાગેલું હોય તે વખતે શું તે ભેળા લેકે ભગવાનનું વિતરાગપણું નથી એમ. માનવા કે કહેવા તૈયાર થશે ખરા? ધ્યાનમાં રાખવા જેવું છે કે છત્રાદિકથી વીતરાગ-રહિતપાણાની દશા તે માત્ર રાજા-મહારાજા કે શ્રેષ્ઠી આદિકને જ હેય, પરંતુ સ્નાનને અંગે અ-વીતરાગતા તે પામર લેકે અને યાવત જગતના સર્વ મનુષ્યને લાગુ થયેલી હોય છે. એટલે અભિષેક કરતી વખતે દૂધ અને પાણી શરીરને લાગેલાં હોય છતાં પણ જે ભગવાન જિનેશ્વર મહારાજનું વીતરાગપણું હેવાથી તે દૂધ અને. પાણીને પ્રક્ષાલ ભક્તજીને કરેલે ગણું ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગતાને બાધકર્તા બનતું નથી તે પછી મુશ્કેટ, કુંડલ વિગેરે આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૭ ભગવાનના અંગે લાગેલાં હોય છે, તેમાં ભગવાન જિનેશ્વર મહારાજને શું ? પિતે તે જેમ સ્નાનને ઉદ્યમ કર્યો નથી, તેમ તે મુકુટાદિ ધારણ કરવાને પણ ઉદ્યમ કર્યો નથી, પરંતુ ભક્તોએ ભક્તિથી કરાયેલા અભિષેકની માફક ભક્તિથી તે મુકુટ-કુંડલાદિ આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો ભક્તોએ ધારણ કરાવેલાં છે. ફક્ત લેકોની મહેકાવટ જે મનમાં આવી હોય તે જ દૂધ-પ:ણીના અભિષેક વિગેરે છતાં વીતરાગપણું જણાય છે, એમ માનવું થાય. અને મુકુટ-કુંડલાદિને લીધે વીતરાગપણું ચાલ્યું જાય છે, એમ માનવું થાય. દિગમ્બરેની એક વિચિત્ર મનેદશાઃ શાસ્ત્રને અનુસરતી દષ્ટિ રાખનારો તે શું પરંતુ સામાન્ય રીતે મધ્યસ્થ દષ્ટિ રાખનાર મનુષ્ય હોય તે તે પણ સ્પષ્ટપણે સમજી શકે કે ભગવાન જિનેશ્વરમહારાજની અવસ્થા તે વીતરાગપણુની છે અને આ દૂધ-પાણી વગેરેને અભિષેક અને આભૂષણવસ્ત્રોનું આરોપણ એ માત્ર ભકિતશીલએ ભક્તિને માટે યથા– યેગ્યપણે આચરિત કરેલું છે. દિગબરેએ વિચારવું જોઈએ કે, તમે વેતામ્બરભાસ એવા ખરતર ગ૭વાળાની માફક “સ્ત્રીઓએ જિન-પૂજા કરવી નહિ” એવું માનનારા નથી એ ચોક્કસ છે, અને જ્યારે દિગંબરેના મતે સ્ત્રીઓને પણ જિનેશ્વરમહારાજની પૂજાને અધિકાર છે અને સ્ત્રીઓ પણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાનું પ્રક્ષાલન અને અંગલુહણ આદિ કરે છે, તે તે વખતે શું દિગંબરની માન્યતાની અપેક્ષાએ સ્ત્રીને શરીરસ્પર્શ વીતરાગ-અવસ્થાને બાધ કરનારે ગણાતે નહિ હોય? શું દિગંબરે એમ માનવા તૈયાર છે કે અમારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ થયા હતા, છતાં તેઓને સ્ત્રીઓના સંઘને બાધ ન હતું, અને સ્ત્રીઓ વીતરાગ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવતી હતી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮. આગમત કહેવું જોઈશે કે એવી માન્યતા ધરાવનાર દિગમ્બરમાં ભૂખમાં મૂર્ખ પણ કોઈ નિકળશે નહિ. - જ્યારે દિગમ્બરોને ભગવાન જિનેશ્વર મહારાજને અંગે લાગેલા શરીરના રંગથી જુદા રંગને માટે વિભિન્ન રંગવાળાં એવા ચક્ષુએ પિતાની માન્યતામાં નડે છે, મુકુટ–કુંડળ આદિ આભૂષણો અને ચીનાંશુક આદિ વસ્ત્રો નડે છે, ત્યારે તેઓને પિતાની વાત રાગ સર્વજ્ઞ તરીકે માનેલી ભગવાનની પ્રતિમાને દૂધ-પાણી વગેરેને અભિષેક તથા સ્ત્રીઓનું અડવું અને સ્ત્રીઓએ કરાવેલું સ્નાન તેમ જ કરાતાં અંગલુહણા આદિ કેમ નડતાં નથી ? સ્ત્રીએ પૂજા કરી શકે તે મુકુટાદિથી વીતરાગતાને બાધશે? ખરેખર! જૈનશાસનને અનુસરનારાઓ અને શાસનના ધુરં ધરે ઉપર દિગમ્બરના મૂલ-પુરુષને જે ટ્રેષરૂપી દાવાનલ પ્રગટ હતું, તેમાં સાધુના ઉપકરણે તે બળી ગયાં જ, પણ તે શ્રેષ– દાવાનલે આ ભગવાનની પૂજામાં મુકુટ-કુંડલાદિ આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો જે વપરાતાં હતાં, તે પણ ભસ્મીભૂત કર્યા. પરંતુ દિગમ્બર–સંપ્રદાયમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનું કાંઈક સદ્ભાગ્ય હશે કે તે બિચારી મેક્ષ, કેવલજ્ઞાન અને ચારિત્રને માટે સહસ્ત્રમહલ દિગમ્બરથી નાલાયક ઠરાવાઈ, છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગ અને સર્વજ્ઞપણને બાધક છતાં પ્રક્ષાલન અને અંગલુહણાં આદિના કાર્યમાં નાલાયક ગણાવાઈ નહિ અને વેતામ્બરભાસ-ખરતરની સ્ત્રીઓની માફક ભગવાન્ જિનેશ્વરની પૂજાથી બે-નસીબ રહેવાને વખત તેણઓને આવ્યું નહિ. ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગ-સર્વજ્ઞતા થયા પછી તેમની નિર્વાણ-અવસ્થાની વખતે ભગવાન જિનેશ્વર મહારાજના શરીરને અંગે થયેલ વિવિધ પૂજા-સત્કાર માટે શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞમિ સૂત્રમાં નિર્વાણને. અધિકાર છે, તેમાં સ્નાન, વિલેપન કરાવવા સાથે હંસલક્ષણ પટશાટક જે પહેરાવવામાં આવે છે, તે શું વીતરાગ-દશાને દર્શાવનારું ગણી શકાશે ખરું? Page #35 -------------------------------------------------------------------------- ________________ પુરતક ૧૯ વળી શ્રી આચારાંગ સૂત્રમાં ભગવાન જિનેશ્વરેની દીક્ષા વખતે થયેલે અલંકાર વગેરેને આડંબર જણાવાયેલ છે, તે પણ શું યોગ્ય ગણાશે ! વાચકગણ તે બંને સૂત્રેના પાઠનું પર્યાચિન જ્ઞાની-ગુરૂની નિશ્રાએ કરવાથી ભગવાન જિનેશ્વર મહારાજના નિર્વાણ વખતે કરાતે આડંબર સહેતુક અને ઉપયોગી લાગશે. વધુમાં આ શાસ્ત્રપાઠને વ્યવસ્થિત રીતે વિચારનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કેશાસ્ત્ર પાઠેનું રહસ્ય : ભગવાન જિનેશ્વર મહારાજને મુખ્યતાએ તીર્થકરપણે અને વીતરાગ સર્વજ્ઞપણે માનનાર એવા ઇદ્ર મહારાજા ભગવાનની દીક્ષા વખતે કેવા અનેક પ્રકારના રન, મણિ, કનકની રચનાએ કરીને આશ્ચર્યકારક દેવછંદે વિશ્ક છે, તેમજ અનેક પ્રકારના મણિ, કનક અને રત્નની રચનાથી આશ્ચર્યકારક સિંહાસનને વિમુવી ભગવાન તીર્થંકર મહારાજને વંદન-નમસ્કાર કરવા પૂર્વક ગ્રહણ કરીને ત્યાં બેસાડે છે, બેસાડીને સહસ્ત્રપાક અને શતપાક તેથી અત્યંગન કરે છે, ગંધકાષાયી તથા શરીરને સાફ કરે છે. શુદ્ધોદકે હુવરાવે છે, અને જેનું મૂલ એક લાખ રૂપિયા છે અને જે અત્યન્ત શીતપણે વર્તવાવાળું હોય છે, એવા ગશીર્ષ ચંદનથી વિલેપન કરે છે, અને લગાર નાકના વાયરાથી પણ ઉડે, અને શ્રેષ્ઠ નગર પાટણની કારીગરીથી બનાવાયેલે, અને સારા સારા કારીગરોએ જેની પ્રશંસા કરેલી છે, તથા જે ઘોડાની લાળ જેવું કમળ છે અને ઉત્તમ કારીગરેએ સેનાનું કામ જેના છેડા ઉપર કર્યું છે. એવું હંસલક્ષણ પદ્દયુગલ ભગવાનને પહેરાવે છે, અને હાર, અહાર, વસ્ત્ર, નેપથ્ય, એકાવલી, પ્રાલંબસૂત્ર, પટકુલ, મુકુટ, રત્નમાલા વગેરે પહેરાવે છે અને ગૂંથેલા, વીંટેલા, પરવેલા અને જથે કરેલા ફૂલની માળાથી કલ્પવૃક્ષની માફક અલંકૃત કરે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦. આગમજ્યોત આ બધું દેખનારે સુજ્ઞ મનુષ્ય ભગવાન્ તીર્થંકરની દીક્ષા અવસ્થાને અંગે પૂજા માનનારે હોય તે પૂજામાં કેટલે આડંબર કરે? અને તેવી રીતે કરાતી પૂજા કેઈપણ પ્રકારે તે પૂજાના કરનારને ભાવનાની નિર્મળતા કયા સિવાય રહે નહિ, અને ભગવાન જિનેશ્વર મહારાજને એવા પ્રકારે અનેક વિધિથી પૂજન કરતાં એક પણ અંશે વીતરાગ-કેવલીપણમાં બાધ આવે નહિ એમ સ્પષ્ટ થાય છે. ઈટાદિ પૂજા શા માટે કરે છે? વાચકગણે યાદ રાખવાની જરૂર છે કે ઇંદ્ર-મહારાજાઓ ભગવાન જિનેશ્વર મહારાજાઓની જે પૂજા દ્વારા આરાધના કરે છે, તે આરાધના પિતાના આત્માના કલ્યાણને માટે કરે છે. ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરવામાં ઈ. મહારાજને કેઈપણ પ્રકારે પૌદ્ગલિક-પદાર્થોને લાભ મેળવવાને નથી, કેઈપણ પ્રકારે વિષયોના સુખની પ્રાપ્તિ મેળવવા તેમાં સંબંધ નથી, એટલે સ્પષ્ટ માલુમ પડશે કે તેઓ પોતાના આત્માના કલ્યાણને માટે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરે છે, એટલું જ નહિ પરંતુ તેઓ ભગવાન જિનેશ્વર-મહારાજની આરાધના ભક્તિ-પૂજા થાય તેને હિતકારી, સુખકારી, શાંતિ કરનાર, મોક્ષને આપનાર અને સંસ્કાર દ્વારા ભવભવને વિષે પ્રાપ્ત થનાર તરીકે ઉત્તમ માને છે, અને એ વાત તે ચેકકસ છે કે ઈંદ્ર મહારાજા સમ્યગ્દષ્ટિ છે અને તેઓની માન્યતા યથાસ્થિત. હેય. તેથી તેઓએ ધર્મને ધર્મ માન્ય છે, પરંતુ અંશે પણ અધર્મને ધર્મ તેઓએ સ્વીકાર્યો નથી. એટલે દરેક સમ્યગ્દષ્ટિએ ભગવાન જિનેશ્વર મહારાજની વિધવિધ પૂજામાં ધર્મને ઉદય માને તે જ આવશ્યક છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું ઈંદ્રના કપનું રહસ્ય : વળી એક જ વખતના એક જ ઇંદ્ર આવી રીતે પિતાના આત્માના કલ્યાણને માટે ભગવાન તીર્થકર મહારાજની આરાધના કરે છે એમ નથી, પરંતુ અતીત, અનાગત અને વર્તમાનકાલના સર્વ ઇંદ્રિો ભગવાન તીર્થંકર મહારાજની પૂજા અને પ્રભાવના દ્વારા અતીત, અનાગત અને વર્તમાનકાલમાં આરાધના કરતા હતા, કરે છે અને કરશે. તથા એ કારણથી ઇંદ્ર મહારાજા જાહેર કરે છે કે આવી રીતે જન્માભિષેકાદિ મહોત્સવ કરવા તે અતીત, અનાગત અને વર્તમાનકાલના સર્વ ઈદ્રોને અવશ્ય-કલ્પ છે. એટલે જેમ સર્વકાળના સાધુએને મહાવતે ધારણ કરવાને કલ્પ છે અને તે ક૫ ફક્ત આત્માની મુક્તિને માટે છે, તેવી રીતે સકલકાલના ઈંદ્રોને પણ મુક્તિ માટે કલ્પ છે કે તેઓએ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા-પ્રભાવના દ્વારા આરાધના કરવી. દેવેની કરણું પણ અનુમોદનીય ગણાય ? આ સ્થાને કેટલાક પ્રતિમા અને પૂજાના લેપકે પૂજાને અંગે શંકા કરે છે કે દેવતાઓ અવિરતિ–દશામાં છે, અને તેથી તેની કરણી અનુદવા લાયક ગણાય? તેમ જ અનુકરણ કરવા લાયક પણ ગણાય ખરી? આવું બેલનારાઓ એટલું નથી વિચારી શકતા કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના અધિકારમાં પૂજાને માટે વિશેષ શક્તિ અને સમૃદ્ધિ ધરાવનારાએની મુખ્યતા લેવામાં આવે છે. આ કારણથી ધર્મમાં હંમેશાં જેઓનું મન હોય છે તેવાઓની પૂજ્યતાના સ્થાને શ્રી શય્યભવસૂરિજીએ “વા વિ તં મંમંતિ ” એ પદ સ્પષ્ટપણે જણાવ્યું છે, વળી શ્રુત ધર્મના મહિમાને અંગે પણ “મુરબારિ હિ#– ” જણાવતાં દેવતાના સમુદાયને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જિનેશ્વર Page #38 -------------------------------------------------------------------------- ________________ આગમજાત મહારાજના શાસનની મહત્તા જણાવતાં પણ “ફેર્વેળા સુથારિસ્સ મૂગમ રિવ” એમ કહીને સદ્ભૂતભાવથી દેવતાઓની પૂજ્યતા જૈન-મતને અંગે જણાવવામાં આવી છે. - શ્રી નંદીસૂત્ર અને શ્રી અતુગદ્વાર વિગેરેમાં પણ દ્વારા ના પ્રરૂપણ કરનાર તરીકે ભગવાન જિનેશ્વરનું વર્ણન કરતાં પણ દેવતાઓથી પૂજ્યપણું જણાવી તીર્થકરને મહિમા જણાવવામાં આવે છે. પૂજાના લેપકેએ ભગવાન જિનેશ્વર મહારાજની જે પ્રતિમા પૂજાયેલી છે, તેને તે અનુકરણીય નથી ગણું, અને સારી પણ ગણી નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજની દીક્ષાને અંગે જે કંઈ આડંબર કરે છે, તે બધે અનુકરણ્ય ગણને તે દક્ષને આડંબર તે મહા આરંભમય છતાં પણ હંમેશા અમલમાં રાખી મૂકે છે. દયાના નામે લુંપકને પોકાર : આ વસ્તુને જાણનાર મનુષ્ય સમજી શકશે કે પ્રતિમા અને પૂજાના લેપકે એવા લુંપકોને દયા દયા એમ કરીને કરાતે પિકાર એ કેવલ ભગવાન જિનેશ્વરની પ્રતિમા અને પૂજાને ઉઠાવવાને બકવાસ માત્ર છે. કેમ કે જે એમ ન હોત અને ખરેખર દયાના માર્ગ ઉપર જ ધોરણ રાખીને તેમને દયા–દયાને પોકાર હતી તે પછી ઇંદ્ર મહારાજ કે કૃષ્ણ મહારાજ સરખા અવિરતિ=સમ્યગ્દષ્ટિએ કરેલા દીક્ષા-મહોત્સવનું અનુકરણ કરીને દીક્ષાના મહેસ થવા દેતા નહીં. સામાન્ય મનુષ્ય પણ આ ઉપરથી સમજી શકશે કે તે દયાના દેવાળીયાઓએ પિતાની પૂજ્યતા, માન્યતા કે મહત્તાની આગળ દયાને દરિયાપાર નાંખી દીધી છે અને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા અને પ્રતિમાના વિષયમાં દયાના નામે દ્વારે દઈ દીધેલાં છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૯ ૩ યાદ રાખવું કે ઇંદ્ર મહારાજે ભગવાન જિનેશ્વર મહારાજની કરેલી દીક્ષાના અંગેની પ્રભાવનાના અનુકરણી શ્રી શ્ય મહારાજ વિગેરે એ દીક્ષાના મહેત્સ કરી લાભ મેળવ્યા છે, એટલે દેવતા અવિરતિ હોવાથી તેની કરણીનું અનુકરણ થથ નહિં એમ કહેવાનું છે તે લંપકૅ માટે સ્થાન નથી. અવિરતિઓની એકાદ મનગમતી ચીજનું અનુકરણ ન કરાય ? વિશેષે વિચારવા જેવું તે એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા દેવતાઓએ આડંબરથી કરી છે, છતાં તેને ઉઠાવવા માટે દેવતાનું અવિરતપણું કે મે-ધમી પણું આગળ કરવામાં આવે છે. તે પછી ભગવાન જિનેશ્વર મહારાજને દીક્ષા મહોત્સવ ને –ધમ કે અવિરતિ તરીકે ગણાતા ઈંદ્ર મહારાજે કર્યો છે અને જે કૃષ્ણ મહારાજે દીક્ષા મહોત્સવ કર્યો છે, તે કૃષ્ણ મહારાજ પણ અવિરતિ હતા, અને દેવતાને નિષ્ફર વચન ન કહેવાની અપેક્ષાએ જ માત્ર દેવતાને અધમી નહિ કહેતાં નેધમી કહેવા પડે, પરંતુ શ્રીકૃષ્ણ મહારાજ તે મનુષ્ય હોવાને લીધે તેમને અંગે સર્વવિરતિરૂપ ધર્મને જ ધર્મ ગણીને અધમી કહેવામાં નિષ્ફરવચન ગણાય નહિં, તે પછી તે અધમીની કરેલી દીક્ષામાં મહોત્સવની પ્રભાવનાનું અનુકરણ પ્રતિમાના શત્રુઓ કઈ રીતે કરી શકે ? લું કે પોતાના સૂત્રમાંથી બાર-વ્રતને ધારણ કરનારા કેઈપણ શ્રાવકે કૃષ્ણ મહારાજની માફક દીક્ષિત થનારના જોખમને વહેરીને દીક્ષા મહોત્સવ કરેલું હોય એમ બતાવી શકે તેમ નથી, તે પછી પોતાને ફાવત એ દીક્ષા મહોત્સવ તે અવિરતિઓએ કરેલે છતાં પણ અનુકરણમાં લેવો અને ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાનું અનુકરણ ન કવું, એ ઘેલીના ઘેલા જેવું જ શરણાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ આગમજાત દુખી જીવેને બચાવનાર અગર મરતા જીવનું રક્ષણ કરનાર કે કરાવનાર શ્રાવક અઢારે પાપને બાંધે છે, એવું માનનાર દયાના દુશ્મને અને ભીષણ કર્મવાળા ભીખામજીના ભડકાથી સળગેલાએ ગૃહસ્થની સર્વ ક્રિયાઓને અધર્મ માનવા તૈયાર થાય, છે છતાં પણ પિતાના માનેલા ગુરુઓના નિષેધના અભાવને લીધે દીક્ષાના મહોત્સવે તે ઘણા આડંબર અને ઠાઠમાઠથી કરે છે, તે તેઓની આંખ પણ ઉપર જણાવેલી વસ્તુઓ વિચારતાં જરૂર ઉઘડી જશે. દીક્ષા-મહત્સવ થાય તે મુકુટાદિને શું વાંધ! : ઉપર જણાવેલી હકીકતને અંગે કેટલાક ભદ્રિક કે ભગવાન જિનેશ્વર-મહારાજની ઉત્તમતાને અંગે અને તીર્થ પ્રવર્તનના ઉપકારને અંગે ઉપર જણાવેલી પૂજ્યતા અને માન્યતા છે, એ વસ્તુને ન વિચારતાં ભગવાન જિનેશ્વર-મહારાજની અવસ્થાનો જ માત્ર વિચાર કરી એમ બોલવા તૈયાર થાય છે કે જન્મ કે દિક્ષા મહોત્સવની વખતે ભગવાન જિનેશ્વર મહારાજાઓ સર્વવિરતિવાળા કે વીતરાગ-કેવલીપણામાં વર્તવાવાળા નથી, માટે તે વખતની અપેક્ષાએ જે પૂજા, સાકાર, સન્માન કરવામાં આવેલાં છે, તેમાં કઈપણ જાતનો બાધ નથી આવું કહેનારાઓએ વિચારવું જોઈએ કે જે ભવિષ્યકાળમાં વીતરાગપણું અને સર્વજ્ઞપણું મેળવશે તથા જગતના ઉદ્ધારને માટે તીર્થની સ્થાપના કરશે એ ઉત્તમત્તમ ગુણે અને ઉપકારને અંગે જે પૂજા-સત્કારાદિ કરવામાં આવે તેમાં જે લાભ હેય તે પછી જેઓ ઉત્તમત્તમ ગુણેને પ્રાપ્ત કરી જગતના ઉદ્ધારને માટે શાસનને સ્થાપી ગયા તેવા ભગવાન જિનેશ્વર મહારાજાનાં પૂજા-સકારાદિમાં લાભ હેય તેમાં આશ્ચર્ય જ શું ? પ્રતિમાના શત્રુઓ અને દયાના દુશ્મને તે વળી અવિરતિના કરેલા દરેક કાર્યને અધર્મ માને છે, છતાં શ્રીકૃષ્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું ૨૫ મહારાજે ઈંદ્રનું અનુકરણ કરીને કરેલા જિનેશ્વર કે ગણધર સિવાયના પણ દીક્ષા-મહોત્સવથી તીર્થંકર—નામત્ર બાંધ્યું તેમ માને છે, તે પછી શું તે દયાના દુશ્મને અને પ્રતિમાના શત્રુઓ તીર્થકર—નામત્ર બાંધવાનું કારણ અધર્મ છે એમ માને છે ખરા? તેઓને કબૂલ કરવું પડશે કે કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિઓમાં તીર્થંકર-નામકર્મની પ્રકૃતિ હેતુએ, સ્વરૂપે અને ફળ કરીને શુદ્ધ હોય છે, કેમ કે અરિહંતાદિકની આરાધના રૂપ હેતુથી બંધાવવાવાળી છે, એટલે “અવિરતિની સર્વકરણી અધર્મરૂપ છે કે દેશવિરતિરૂપ સર્વકરણ અધર્મરૂપ છે એમ કહેવાવાળાની ઉપર જૈનશાસનની છાયા પણ પડી હોય એમ લાગતું નથી. શાસ્ત્રકારે પણ સ્થાને-સ્થાને અણગાર-ધર્મની માફક અગાર-ધર્મ પણ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીઆચારાંગ સૂત્રતા પાઠને અર્થ : પ્રાસંગિક આટલું જણાવીને ચાલુ અધિકારમાં એટલું જણાવવાનું કે ભગવાન જિનેશ્વર મહારાજના દેવપણું અને વીતરાગપણને ઉદ્દેશીને ઇંદ્ર મહારાજાઓએ દીક્ષા-કલ્યાણકને પણ મહોત્સવ કર્યો હતો અને તેમાં શ્રી આચારાંગ સૂત્રના પાઠ પ્રમાણે વસ્ત્ર-આભૂષણ વિગેરેથી કેવલ આત્મકલ્યાણને માટે સત્કાર કર્યો હતો, અને તે પ્રતિમાના લેપકે કોઈ પણ સૂત્રમાં “જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજનમાં કે શ્રી જિનેશ્વર ભગવાનના ચૈત્યમાં પ્રવૃત્તિ કરતાં પાપ બંધાય છે અગર તેમાં બંધાયેલા પાપથી અમુક જીવને હેરાન થવું પડયું છે. ” એવું દેખાડી શકયા નથી, દેખાડી શક્તા પણ નથી અને દેખાડી શકે એમ પણ નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ આગ મમત ઉપરના શ્રીઆચારાંગ સૂત્રવાળા પાઠને દેખીને ભગવાન તીર્થંકર મહારાજના વસ્ત્ર-આભૂષણ આદિ સત્કારોથી પૂજન માનવાની જ્યારે શાસ્ત્રપ્રમાણ માનનારાઓથી ના પાડી શકાતી. નથી, ત્યારે તેઓ દીક્ષા વખતે પણ તીર્થંકરપણાને અંગે કરાતી પૂજાની સ્થિતિને ધ્યાનમાં ન લેતાં એ લવારે કરવાને તૈયાર થાય છે. ભગવાનની તે વખતની અવસ્થા તે સરાગપણની, ગૃહસ્થ પણની અને છઘસ્થપણાની છે, પરંતુ કેવલી પણામાં આવ્યા પછી ભગવાન તીર્થંકર-મહારાજનું પૂજન આભૂષણ અને વસ્ત્રાદિકથી થઈ શકે નહિ. કેમ કે વીતરાગ-સર્વજ્ઞપણામાં તેઓ સર્વથા ત્યાગી છે. આવું માનનારા દિગમ્બરોએ તે સ્ત્રીઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરે અને અડે એવું માનવામાં ભૂલ કરેલી જ ગણાય, કારણ કે સામાન્ય સાધુપણુમાં પણ સ્ત્રીને સંઘો ન હોય તે પછી કેવલીપણામાં તે સ્ત્રીને સંગ્રહ કે તેનું અડવું વિગેરે તે હોય જ શાનું? આશ્ચર્યની વાત છે કે ભગવાન જિનેશ્વરની મૂર્તિને કપડું કે આભૂષણ અડે તે સર્વજ્ઞાપણું અને વિતરાગપણું ચાલ્યું જાય, પરંતુ બાયડીઓના થેકે શેક ભગવાન જિનેશ્વરની મૂર્તિને અડે. સ્નાન કરાવે તે પણ તે દિગમ્બરની વીતરાગ-અવસ્થામાં આ સ્થળે વધે આવતું નથી. ભગવાન જિનેશ્વર મહારાજનું સર્વજ્ઞવીતરાગપણું થયા પછી પણ નિર્વાણ મહોત્સવની વખતે તેમના ખુદ શરીરને અંગે કેવી રીતે વસાદિથી સત્કાર કરવામાં આવે છે? તે જાણવા માટે શ્રી જબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રનો નિર્વાણ સંબંધી અધિકારનો પાઠ ખૂબ જ ઉપગી છે. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ સૂત્રના પાઠનું રહસ્ય : શ્રી જમૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં જણાવેલ ભગવાન જિનેશ્વર મહારાજના નિર્વાણ-કલ્યાણકના અધિકારમાં ઈદ્ર મહારાજે ભગવાન Page #43 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક જિનેશ્વર મહારાજની અભિષેક, ચંદન અને અલંકારથી કરેલી પૂજાને ધ્યાનમાં લેનારે મનુષ્ય જે શ્રદ્ધાવાળો હશે અને શાસ્ત્રને માનનારે હશે તે સ્વપ્ન પણ એમ નહિ માની શકે કે કહી શકે કે “વીતરાગ-સર્વજ્ઞની પૂજા અભિષેક, વિલેપન વસ્ત્ર, અલંકારાદિથી થઈ શકે નહિ.” પૂજાના દ્રોહીઓ તરફથી કદાચ એમ કહેવામાં આવે છે નિર્વાણ-મહોત્સવની વખતે કે વીતરાગ-પરમાત્માનું શરીર છે. અને ગણધર મહારાજા વિગેરેની હાજરીમાં તે બધે સત્કાર વિગેરે થાય છે, પરંતુ એ સવર્ડ ઈંદ્ર મહારાજે કરેલ છે. કઈ શ્રાવકે કરેલ નથી, તે દીક્ષા મહોત્સવ પણ ઇંદ્ર કે શ્રીકૃષ્ણ કરે છે, દીક્ષા મહોત્સવને કોઈ શ્રાવક કે શ્રાવિકાએ સત્કાર કર્યો નથી. વળી આ કહેનારે સમજવું જોઈએ કે પૂજા કરવાને લાયકની ઉત્કૃષ્ટ સામગ્રી જે જે ક્ષેત્રાંતના ચંદને, ક્ષેત્રમંતરનાં પુષ્પ અને ક્ષેત્રમાંતરોની ઔષધિઓ વિગેરે જે ઉત્કૃષ્ટરૂપે હોય અને જે ઉત્કૃષ્ટ-સામગ્રીની ભગવાન તીર્થંકર મહારાજની પૂજામાં ઉપગિતા ગણાય છે, તે સામગ્રી ભેગી કરવાની શક્તિ મનુષ્યમાં હોતી નથી, પરંતુ તે દેવામાં જ હોય છે. માટે તેવી સામગ્રીથી તીર્થકરની પૂજ્યતા જણાવવામાં દેવતાને અધિકાર હોઈ શકે એ સ્વાભાવિક છે, અને આ કારણથી સર્વ સ્થાને જિનેશ્વરને મહિમા જણાવતાં નો હેવાવિ દેવો વિગેરે કહી દેવપૂજ્ય પણું જણાવે છે, અને એથી શ્રાવક-શ્રાવિકારૂપ *નુષ્યએ તે પૂ»વા લાયકપણું સ્વભાવતઃ આવી જાય છે. શાસ્ત્રકારે ભગવાન જિનેશ્વરને ઉત્તમત્તમ પુરુષ તરીકે સ્થિતિમાં વર્ણવતાં સપષ્ટ શબ્દોમાં કહે છે કે, સામાન્ય ઋષિ અને મનુષ્ય દેવતા અને મૂર્તિની પૂજા કરે અને તેવા સામાન્ય મનુષ્યથી પૂજાયેલા એવા અને મોટા ઋષિઓથી પણ જેઓ પૂજાને પામે છે, તેવા તીર્થંકરે ઉત્તમત્તમ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમત આ વાતને ધ્યાનમાં લેનારે મનુષ્ય દેવતા અને ઇંદ્રોએ કરેલી પૂજા દેખીને ભગવાન તીર્થંકર મહારાજનું મનુષ્યોથી અ-પૂજ્યપણું છે. એમ કદાપિ નહિ ધારી શકે, પરંતુ શ્રાવકશ્રાવિકારૂપ મનુષ્યોથી તે ભગવાન જિનેશ્વર મહારાજાએ અત્યંત પૂજ્યતમ છે એમ જ ધારી શકે. શું રેવંના, કેવળ વિગેરે પાઠ દેખીને અને જો હેવાવિ વિગેરે પાઠો દેખીને મૂર્ખ મનુષ્ય પણ એવી કલ્પના કરે ખરે કે-“ભગવાન જિનેશ્વર મહારાજને ધર્મ, ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન અને ભગવાન જિનેશ્વર મહારાજ ભાત્ર દેવતાઓને જ પૂજ્ય છે, પરંતુ તે ત્રણ મહાપદાર્થો શ્રાવક-શ્રાવિકાઓને પૂજ્ય નથી.” અર્થાત્ મૂર્ખતમ મનુષ્ય પણ દેવતાથી પૂજ્યપણું દેખીને મનુષ્યથી અ-પૂજ્યપણું છે એમ કહેવાને શક્તિમાન થાય નહિ નિર્વાણ કલ્યાણકના મહત્સવનું રહસ્ય? વળી કેટલાક તરફથી એમ કહેવામાં આવે કે નિર્વાણ કલ્યાણકની વખતે ઇંદ્ર મહારાજે અભિષેકથી કરેલી પૂજા અચેતન એવા વીતરાગ પ્રભુની છે. તે એવા થનના સમાધાનમાં સમજવાનું કે એ વીતરાગ પ્રભુનું શરીર જ્યારે શાસકાના જણાવવા મુજબ અને સમ્યગદષ્ટિએના ધારવા મુજબ દ્રવ્યવીતરાગ અને દ્રવ્યસર્વજ્ઞ રૂપ છે. અને તેમના અભિષેકાદિકથી પૂજા થઈ શકે છે અને તેવી અભિષેક દિકથી ભગવાન જિનેશ્વર મહારાજના ખુદ શરીરની ગણધર દિ ભગવાનેની હાજરીમાં પૂજા કરવામાં આવે છે. અને તે પૂજાથી જ્યારે ભગવાન જિનશ્વર મહારાજનું ભેગીપણું થઈ જતું નથી, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજના સ્થાપના નિક્ષેપારૂપ ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાથી, આભૂષણ કે વસ્ત્રો ચઢાવવાથી ભગવાનનું ભેગી પણું થાય છે એમ બોલનાર મનુષ્ય જે દારૂ પીનાર હોય તે જ ભી શકે? પરંતુ સુજ્ઞ અને સમ્યગ્દષ્ટિ મનુષ્યને એવું બોલવું સ્વપ્ન પણ શોભી શકે નહિ. વસ્ત્ર અને આભૂષણની પૂજાને અંગે લેકેની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પુસ્તક ૧લું શંકા નિવારવા માટે એટલું પ્રકરણ જણાવી હવે શ્રાદ્ધહિનકૃત્યકારે કહેલા પૂજાના અધિકારમાં આગળ શી રીતે પૂજા વિધિ. જણાવે છે તે જોઈએ. ધૂપની જરૂરિયાત અને ધૂપ કેવું હોય? આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી ચીનાંશુકાદિ વસ્ત્રો દ્વારા પૂજા કરવાનું જણાવ્યા પછી ગંધ એટલે સુગન્ધી-ચૂએ કરીને પૂજા કરવાનું જણાવતાં ફરમાવે છે કે, અત્યંત શ્રેષ્ઠ હોવા જોઈએ. આ જગે પર ધ્યાન રાખવાનું છે કે કેટલાક ભદ્રિક શ્રાવકે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં ધૂપદહનની આવશ્યક્તા છે, એટલું તે સમજે છે, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજની. આગળ ધૂપનું દહન કરવું શાને માટે છે? એને વિચાર કરતા નથી. અને તેથી જે અગરબત્તીઓ સામાન્ય રીતે સુગન્ધવાળી ન હેય એટલું જ નહિ, પરંતુ જે અગરબત્તી સળગાવવામાં આવ્યા હોવા છતાં સુગન્ધને વેશ ધરાવતી ન હોય, તેમજ જેને ધૂમાડો સુગન્ધિપણાના અંશથી પણ રહિત તેવી અગરબત્તીઓ સળગાવવામાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે આ ધૂપદહન સુગન્ધિપૂજાને માટે છે અને તેથી તે અગરબત્તીમાં અને તેના ધૂમાડામાં જરૂર સુગન્ધિ હોવી જોઈએ. વળી કેટલાક ભાવિક લેકે અજ્ઞાનતાને લીધે ધ્રુપદહન જાણે ભગવાનની અંગપૂજા હેય નહિ, તેવી રીતે સળગતી અગરબત્તીઓ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના મુખ આગળ સુધી લઈ જાય છે અને તેને પરિણામે કેટલીક વખત અગરબત્તીને મગરે અગર તણુ ભગવાનની પ્રતિમા ઉપર પણ પડે છે, અગર.. તે ગળતી અગરબત્તી ભગવાનના મુખને અગર શરીરને લાગી જાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આગમોત આવી અજ્ઞાનતા ભક્તિભાવ ધરાવનારાઓએ સર્વથા દૂર કરવા જેવી છે. ધ્યાન રાખવું કે ગન્ધપૂજાનો જે અધિકાર શાસ્ત્રોમાં ચાલ્યા છે, તેને અંગે દહન કરવામાં આવતા ધૂપ તુરૂક સિહક આદિ ઉત્તમ ગધવાળા દ્રવ્યથી હોય, યાવત્ શાસ્ત્રકાર એટલા સુધી કહે છે કે ધૂપ એટલી બધી ગન્ધવાળા હોય કે જાણે ગન્ધની જ વાટ હેય નહિ તેવા લાગે. અર્થાત્ આવા સુગન્ધવાળા ધૂપોનું જે દહન થતું હોય તે ગન્ધમાત્ર ભગવાનની આગળ જ નહિ. એકલા ગભારામાં નહિ, પરંતુ આખા મંદિરની અંદર જે ધૂપના દહનથી થયેલી સુગન્ધ હોય તે વ્યાપ્ત હેવી જોઈએ. કેટલેક સ્થાને તે ધૂપના દહનની શાસ્ત્રકારે એટલી બધી તીવ્રતા જણાવે છે કે શ્રી જિનેશ્વર ભગવાનના મંદિરમાં કરાતા ધૂપદહનના ધૂમાડાની શિખાને અંગે મયૂરને વાદળનો વહેમ પડે અને તેથી કેકારવ કરવા લાગી જાય. આવી રીતે ઊંચા અને સારા સુગંધી ધૂપથી ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ, અને તેને માટે પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી “પ્રવર એવું વિશેષણ સ્પષ્ટપણે આપે છે. એટલે શ્રેષ્ઠ એવા સુંગધને દહનથી હૃદયને આનંદ દેવાવાળા અને ત્રણ ભુવનથી પૂજાયેલા એવા ભગવાન જિનેશ્વર મહારાજનું -ભક્તિથી ભલે એ શ્રાવક પૂજન કરે. અક્ષાની પૂજા અને તેનું સાર્થકપણું શામાં? ધૂપના પૂજન પછી અક્ષત-પૂજાને જણાવતાં શાસકારે કહે છે કે શંખ અને કુંદના કુલ જેવા શુદ્ધ નિર્મળ એવા અક્ષતથી અષ્ટમંગલનું આલેખન કરવું જોઈએ. તે અષ્ટમંગલના આલેખનમાં લેવાતા અક્ષતે અખંડિત અને અસ્ફટિત હોવા જોઈએ. કેટલાક -ભદ્રિક લેકે ભગવાન જિનેશ્વર મહારાજની આગળ સાથીયા માટે Page #47 -------------------------------------------------------------------------- ________________ કે અષ્ટમંગલિક માટે લઈ જવાતા અક્ષતેને અંગે હદ બહારની - સેવે છે. તેઓને એ વસ્તુ તે ખ્યાલમાં જ નથી હોતી કે ભગવાન જિનેશ્વર મહારાજને જે દ્રવ્ય ચઢાવવામાં આવે તે ઉત્તમોત્તમ હેવું જોઈએ. કઈ પણ પ્રકારે જિનેધર-ભગવાનની પૂજામાં અનુત્તમતા કે અધમતા ન હોવી જોઈએ, છતાં જે કંઈ પણ મનુષ્ય સાધનની ખામીને લીધે નહિ, પરંતુ માત્ર અજ્ઞનાતાને લીધે પોતાને ઉપભેગને માટે અખંડ ચોખા રાખી દહેરાસર માટે ખંડિત ચેખા એટલે જેને કણકી કહેવામાં આવે છે તે ઉપયોગમાં લેવાનું કરે, તે કેટલું બધુ હલકું છે ? અને આત્માને કેટલું બધું નુકશાન કરનારું છે, તે સામાન્ય રીતે શાસ્ત્રોના વાકયને વિચારનાર શ્રાવક સમજી શકે તેમ છે. ધ્યાન રાખવું કે સામગ્રીની ખામીને લીધે પૂજાના સાધનોમાં થતી ન્યૂનતા સંતવ્ય બને છે, એટલું જ નહિ, પણ પૂજાથી થતા ફળને ન્યૂન કરનાર કે બાધા કરનાર પણ નથી, પરંતુ કંજૂસાઈને લીધે થતી પૂજાના સાધનોની ન્યૂનતા તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના અનાદરમાં જ જાય છે. કંજૂસાઈથી થતે અનાદર આત્માને મલિન કરનારે જેવી રીતે પોતાના ઉપભેગને માટે ઉત્તમ સાધને રાખવા અને તેવાં ઉત્તમ સાધનોની પૂજામાં સામગ્રી ન મેળવવી તે ઓછું નુકશાનકારક નથી. પરંતુ તેના કરતાં સાધન-સામગ્રી પણ જેઓની પાસે છે, વળી જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતાને અગ્ર પદ આપનારા પણ છે, છતાં માત્ર ચેખા અને કણકીમાં શરીરના પિષણમાં ફેર નહિ છતાં માત્ર અજ્ઞાનતાને લીધે ખાવા માટે અખંડ ચેખાઓ રાખી દહેરાસરમાં સ્વસ્વિક કે અષ્ટમંગલિક માટે કણકી એટલે ખંડિત રેખાઓ ધરાવે તેઓની અજ્ઞાનતાનું કેટલું કટક પરિણામ છે? તેને વિચાર તે ભદ્રિક અજ્ઞાનીઓએ કરે છે આવશ્યક નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમોત જો કે સ્વસ્તિક, નંદાવર્ત કે અષ્ટમંગલિક માટે અમુક જાતના જ ચેખા જોઈએ એ નિયમ નથી, પરંતુ પિતાને જે પ્રમાણે સાધન મળેલું હોય તે પ્રમાણે પૂજામાં ઉત્તમ દ્રવ્યોને ઉપયોગ કરતાં તંદુલાદિકથી પણ સ્વસ્તિક અને અષ્ટમંગલિક આલેખી શકાય છે. અષ્ટમંગલિક તે શું? તેમાં આદ્ય કેણુ? તેની મહત્તા શી? - સામાન્ય રીતે અષ્ટમંગલ નામથી જૈન પ્રજાને મોટે ભાગ તે પરિચિત છે જ, પરંતુ અષ્ટમંગલમાંના પ્રત્યેક મંગલને જાણવા માટે ઘણે એ છે વર્ગ તૈયાર થયેલું હોય છે. આ જાણવામાં આવતા અષ્ટમંગલે જગતની સામાન્ય-સ્થિતિની અપેક્ષાએ સ્વયં આકારથી મંગલ તરીકે ગણાયેલા છે. હજાર વર્ષ પહેલાંના શિલાલેખમાં પણ લેખની આદિમાં જે સ્વસ્તિક દેખવામાં આવે છે, તે પણ એ જ વસ્તુ પુરવાર કરે છે કે સ્વસ્તિકનું આલેખન આકાર તરીકે હંમેશા મંગલ તરીકે ગણવામાં આવ્યું છે. વર્તમાનકાળમાં જોકે અમુક પ્રજાએ સ્વસ્તિકને પોતાનું રાષ્ટ્રચિન્હ બનાવેલું છે, પરંતુ આર્ય–સંસકૃતિને ધારણ કરનારાઓએ સ્વસ્તિકને ઉપયોગ રાષ્ટ્રચિન્હ તરીકે નહિ, પરંતુ સ્વયે મંગલિક છે, એમ ગણીને કરતા હતા. અને આ કારણથી હજારો વર્ષના શિલાલેખમાં જે જે શિલાલેખે ધાર્મિક-વિષયના હોય છે તેમાં જ મુખ્યત્વે સ્વસ્તિકનું ચિન્હ હોય છે, પરંતુ દુનિયાદારી સંબંધી જે જે શિલાલેખે છે, અગર રાજા-મહારાજા શ્રેષ્ઠી-શાહુકારની કીતિને માટે કરવામાં આવેલા શિલાલેખેને વિષે સ્વસ્તિકને સ્થાન મળેલું નથી, એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે સ્વસ્તિક એ કોઈ પણ દેશ, રાજ્ય કે પ્રજાનું ચિન્હ નથી, પરંતુ કેવળ તેના સ્વાભાવિક મંગલિકપણને લીધે ધર્મસ્થાનમાં અને ધર્મકાર્યમાં કોતરવામાં કે આલેખવામાં આવેલા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું જો કે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અષ્ટમંગલના નામે ગણાવતાં દર્પણને પ્રથમ અષ્ટમંગલ તરીકે ગણાવે છે. પરંતુ મૂળ સૂત્રમાં ઘણે સ્થાને અષ્ટમંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને સ્થાન આપવામાં આવ્યું છે. આ અષ્ટમંગલનું આકાર–માત્રથી એટલું બધું ઉત્તમપણું જગતમાં વ્યાપ્ત હતું કે જેને લીધે રાજા-મહારાજાઓ જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજ વગેરેને વંદન કરવા જતા. ત્યારે ત્યારે તે અષ્ટમંગલના જુદા જુદા આલેખને ધારણ કરનારાં પાટીયાં અગર તેવી રીતે કેતરીને બનાવેલા આલેખેને લઈને અનેક પુરુષે તે વંદનના વરઘોડાની આગળ આગળ ચાલતા હતા. વૈમાનિક દેવતાઓમાં ઉત્પન્ન થયેલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે તે સૂર્યાભદેવતાએ પણ પિતાના વિમાનમાં રહેલા સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન કર્યું છે. તિષ્ઠલેકની અંદર પણ વિજયદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં પણ અષ્ટમંગલનું આલેખન થતું, એમ શ્રી જીવાભિગમ સત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. . . આ બધી હકીકત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગલરૂપ ગણવામાં આવ્યું છે અને આ કારણથી આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુજી શ્રી વિશેષાવશ્યકભાષ્યની Page #50 -------------------------------------------------------------------------- ________________ આગમત અદર સ્થાપના-મંગલ તરીકે સ્વસ્તિક આદિ અષ્ટમંગલની સ્થાપનાને જણાવે છે. એટલે હારે વર્ષથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ ગણાયેલી છે, એ માનવામાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી છે કે આ અષ્ટમંગલને આકાર માત્ર પૂજાના સાધનરૂપ છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું જણાવવામાં આવેલું છે, પરંતુ મંગલની અધિકતા ગણીને તેની ઉપર પુષ્પ વિખેરવામાં આવે તે તેટલા માત્રથી અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું થઈ જતું નથી. અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને તંદુલ વિગેરે સાધનને ઉપયોગ કરવાનું ઉપર જણાવવામાં આવ્યું છે તેથી અષ્ટમંગલને અભિષેકદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક છે, પરંતુ તે ચેખા આદિના અષ્ટમંગલ ઉપર ફૂલે વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે, તેમાં કંઈ આશ્ચર્ય નથી ? અષ્ટમંગલિકને કેમ ? જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં આવ્યું છે તે અષ્ટમંગલેને કેમ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આ પ્રમાણે જણાવે છે. ૧ દર્પણ ૨ ભદ્રાસન ૩ વર્ધમાન ૪ શ્રીવલ્સ ૫ મત્સ્યયુગ ૬ શ્રેષ્ઠકલશ ૭ સ્વસ્તિક ૮ નંદાવર્ત ઉપર પ્રમાણે જણાવેલા આક મંગલમાં પણ પદાર્થ તરીકે મંગળ ગણવામાં આવ્યું નથી, પરંતુ દણના આકારને અષ્ટમંગહના પદાર્થ તરીકે ગણવામાં આવ્યું છે, અને આ દર્પણના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પુસ્તક ૧લું , મસ્યયુગલ આદિ મંગલે પણ પદાર્થ તરીકે મંગલરૂપ નથી, પરંતુ તેના આકારે જ મંગલરૂપ છે. સામાન્ય સમજણને ધરાવનાર મનુષ્ય પણ સમજી શકે છે કે ડાબા કે જમણું અંગુઠે રહેલા જવના આંકારે જે મનુષ્યની ભાગ્યવત્તાને સૂચવનાર છે, પરંતુ અંગુઠે ચેડી દીધેલા જ ભાગ્યવત્તાને સૂચવનાર નથી. એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગુઠામાં રહેલા જવના આકારે મંગલ તરીકે ગણાય છે, વળી મત્સ્યનું ચિહ્ન ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું સામુદ્રિક શાસ્ત્રમાં નિશ્ચિત છતાં હાથમાં માછલાં રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી એ સ્પષ્ટ છે. એટલે સામુદ્રિકશાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને મત્સ્યની પદાર્થ દ્વારા ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે, તેવી રીતે અત્રે પૂજન આદિ અધિકારમાં પણ દર્પણાદિકની સ્વયં ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે અને તેથી સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન પૂજાવિધિમાં જણાવ્યું છે અને શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ અષ્ટમંગલનું આલેખન જણાવેલું છે. કેમ કે, ધ્યાન રાખવું કે સૂત્રકાર મહારાજ કે શ્રી દેવેન્દ્રસૂરિજી એ અષ્ટમંગલને ધરાવવાનું કે ચઢાવવાનું જણાવેલું નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર મંગલરૂપ છે અને એ અષ્ટ-મંગલમાંના કેઈ પણ દર્પણ કે મસ્યયુગલ જેવા મૂલપદાર્થની સાથે કેઈપણ જાતને મંગલપણને સંબંધ નથી. . . . . . વાચકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ દિવસને અષ્ટાક્ષિકા મહોત્સવ હોય છે, અને આઠ દિવસની અઠ્ઠઈ હોય છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠાઈ મહેસવ તરીકે અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે આ સ્વસ્તિકારિક કે Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમત દણાદિક તરીકે આલેખના આઠે આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના અનેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે. તેથી સૂત્રોમાં અને ગ્રંથમાં અષ્ટમંગલના ચલાવવામાં તથા આલેખવામાં મHIT૦ એમ કહી ગાષ્ટમં નિ એમ જણવવામાં આવે છે. એટલે તે આઠેના સમુદાયમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા છે, તેવી જ રીતે તેના સ્વસ્તિકાદિ એકેકમાં પણ અષ્ટમંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે, અથવા તે આઠ અષ્ટમંગલ ઓળખવાનું પણ હોય તે નવાઈ જેવું નથી. કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથી તે એક મંગલની અષ્ટ સંજ્ઞા, નથી તે આઠ વખત અષ્ટમંગલ આલેખવાનું કિંતુ દરેક મંગલની અષ્ટાક્ટ સંજ્ઞા છે. સુજ્ઞ મનુષ્ય તે તે મંગલેની આકૃતિ દેખશે અને તે યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથમાં દેખાડેલી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તે દરેકમાં આઠ આઠ ખૂણા અગર આઠ આઠ એક જાતના ગેળ વિગેરે આકાર જોઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાક્ટ સંજ્ઞા હોય તે નવાઈ જેવું નથી. અષ્ટમંગલનું આલેખન કર્યા પછી પાંચે રંગના ફૂલેથી તેને પૂજોપચાર કરે અને તે અષ્ટ-મંગળને પડખે કેસરથી મિશ્ર એવા ચંદનથી થાપા દે, એવી રીતે અષ્ટ-મંગળનું આલેખન કર્યા પછી જિનેશ્વર ભગવાનનું પૂજન કરવામાં કુશળ શ્રાવક ચીડા નામનું સુંગધી દ્રવ્ય, સિલ્લક નામનું સુંગધી દ્રવ્ય એ વિગેરે સુગંધી દ્રવ્યોથી બનેલ અને અગર તથા કપૂરથી મિશ્રિત. થયેલા એવા ધૂપનું ભગવાન જિનેશ્વર-મહારાજની આગળ દહન કરે. (પહેલાં આવેલા ધૂપ સંબંધી વિધિ ગભારાની અંદર અંદર હતી અને આ ધૂપની વિધિ ગભારાની બહાર ચૈત્યવંદન કરતાં અષ્ટમંગળ આલેખતી વખતની હેવાથી સ્પષ્ટપણે જુદી છે.) Page #53 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જે આ ભગવાન જિનેશ્વરની પૂજા વિધિ દેખાડ્યો છે તે વિધિને સૂત્ર-સિદ્ધપણે જણાવવા માટે તેઓ રાજપ્રશ્રીય ઉપાંગના પાઠની ભલામણ આપે છે. (કેટલાક સંઘના વ્યવહારથી દૂર થયેલા અને સ્વચ્છેદ કલ્પનાઓ કરી સૂત્ર પાઠને તે શું ? પણ સૂત્રોના નામે સુદ્ધાંને પણ પલટાવવાની પરાકાષ્ઠાએ પહોંચેલા તરફથી કહેવામાં આવે છે કે જે સૂત્રોમાં સૂર્યાભદેવતા અને તેની પૂજાને અધિકાર છે, તે સૂત્ર પ્રદેશ રાજાના પ્રશ્નોને અંગે આચાર્યો એ રાજપ્રશ્નીય અથવા રાજપ્રશ્નકૃત વિગેરે સંસ્કૃત નામેથી જે કરેલ છે અને પ્રાકૃતમાં રાયપણુઈ જજ શબ્દથી કહેવામાં આવે છે, તે યથાસ્થિત નથી. પરંતુ એનું વાસ્તવિક નામ રાયપણુઈ એ જ હોય તેના કારણમાં તેઓ જણાવે છે કે પ્રદેશ રાજાના પિતાનું નામ પ્રસેનજીત હતું અને તેથી આ સૂત્રનું નામ રાયપણુઈ એમ હોવું જોઈએ. પરંતુ તેઓ એક પણ પાઠ સાક્ષીને એ આપી શકતા નથી કે જે દ્વારા આ રાયપાસેણુઈ સૂત્રમાં રાજા પ્રસેનજીતને અધિકાર કે નામ માત્ર પણ હોય, એટલું જ નહિ પરંતુ વાચના ભેદને નામે તેઓ બચવા માગતા હોય તે કેઈપણ સેંકડે અને હજારો વર્ષોની લખેલી ઉપલબ્ધ થતી પ્રતમાંથી એક પણ પ્રતને પાઠ પ્રસેનજીતના ઉલ્લેખવાળે દેખાડી શકતા નથી. શ્રી ભગવતીજી વિગેરે સૂત્રમાં રાયપાસેઈજ એવા ચક્ખા પાડે છે અને શ્રી મલયગિરિજી વિગેરે વ્યાખ્યાકારોએ રાજપ્રશ્રીય કે રાજપ્રશ્નકૃત એ બે નામને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે, છતાં મૂલસૂત્ર અને ટીકાના ગ્રંથને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમત સ્વછંદી–કલ્પનાથી અપ્રામાણિક ઠરાવવા કે અવિચારિત–લખાણ વાળા કરાવવા એ અજ્ઞાનીએ સિવાય બીજાને તે શેભે નહિં. વ્યાકરણને સમજનાર દરેક સૂઝ મનુષ્ય સમજી શકે છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે કહેલા પ્રાકૃત સૂત્રના નિયમ કરતાં આર્ષના પ્રાગે જુદી રીતના પણ હોય છે, અને તેને માટે શ્રી હેમચંદ્ર મહારાજને “મા” એ સૂત્ર જુદું જ કરવું પડ્યું છે અને મારા વિગેરે શબ્દો પ્રાકૃત વ્યાકરણના નિયમોથી સિદ્ધ નહીં થવાવાળા છતાં એ શબ્દને મરિન શબ્દથી સિદ્ધ થયેલ માનીને એ પ્રયોગને સાથે ગણવામાં આવ્યું છે. તે પછી પ્રશ્નનું પસણ એવું રૂપ સ્પષ્ટપણે પ્રાકૃતમાં બને છે અને પછી તેમાં ઈજજ તદ્ધિતપ્રત્યયને અંગે પસીણમાંના ઈને એકાર કરી પસેણુ ઈજજ તરીકે પ્રયોગ કરવામાં આવે તે સમજાય તેવું છતાં અજ્ઞાનવશ ઉથલાવવાની દૃષ્ટિ હોવાથી તેઓને અક્ષમ્ય કે અપ્રગ લાગે તેમાં આશ્ચર્ય નથી. જો કે કેટલાકની હવે દષ્ટિ ખુલી હોય એમ જણાય છે, કેમકે એમ ન હેત તે ભગવતીજીનું ભાષાંતર વિગેરે પિતાના લખાણમાં રાજપ્રશ્રીય અને રાજપ્રશ્નકૃત એવા સંસ્કૃત શબ્દો અને રાયપાસેણુઈ જજ એ પ્રાકૃત શબ્દ કેમ રહેવા દેત અગર લખત? તે અજ્ઞાની રાયપાસેણુનીની પ્રસ્તાવનામાં લખાયેલી હકીકતમાં ચર્ચાના અને શાસ્ત્રથી વિરૂદ્ધ બાબતે સ્થાને સ્થાને હોવાથી તે ચર્ચવાનું આ સ્થાન નથી, એમ ગણને તેમ જ શાસનને સારો પ્રેમ ધરાવનારા તેના તે પ્રસ્તાવના સંબંધી લખાણ ઉપર એગ્ય પ્રતિકાર કરશે એમ ધારી આ વિષય આટલેથી જ સમાપ્ત કરવામાં આવે છે. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી પોતે જણાવેલી પૂજાવિધિ “સૂવથી ઉત્તીર્ણ કે સૂત્રથી વિરૂદ્ધ નથી” એમ Page #55 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું જણાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે–“આ પ્રમાણેના પૂજાવિધિ શ્રી રાયપણી સૂત્રમાં પણ કહેવામાં આવેલ છે.” શ્રી રાયપાસેણી સૂત્રમાં ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા જે સૂર્યાભદેવતાએ કરી હતી તે જણાવેલ છે, પરંતુ તેવી દેવતાઈ રદ્ધિ નહિ પામેલા મનુષ્ય પણ ભગવાન જિનેશ્વર મહારાજની વિસ્તારથી પૂજા કરવા માટે ઉદ્યમવાળા હોય છે, છતાં તેઓને દેવતાઓની માફક દેવતાઈ મંદિરની શોભા કરવાવાળી વસ્તુઓનું પ્રક્ષાલન વિગેરે કરવાનું હતું નથી, તેને માટે રાયપાસેથી જુદા રૂપે શ્રી જ્ઞાતાધર્મકથામાં કહેલે પાઠ ધ્યાનમાં લેવા જેવું છે. વાચકગણે શ્રી જ્ઞાતાસૂત્રના પાઠથી બે વાતોને નિશ્ચય કરવાને છે. એક તો જે સૂર્યાભદેવતા સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળો હતે અને જેના સમ્યગ્દર્શન માટે ભગવાન મહાવીર મહારાજે ખાતરી આપી છે, તેવા સૂર્યદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાને અતિદેશ અહીં કરવામાં આવ્યા છે અને તેને અંગે ન સૂરિલા એમ કહેવામાં આવ્યું છે. ન હૂમે ને સંબંધ કેને. સંભવે ? આ સ્થળે સ્પષ્ટ રીતિએ આહ્વાન કરીને કહી શકાય તેમ છે કે પ્રતિમાના લેપકે અને ઉત્થાપકે બત્રીસ સૂત્રો કે પીસ્તાલીસ આગમેમાંના મિથ્યાષ્ટિ દેવતાની પૂજા કરવાની વખતે સૂર્યાભ દેવતાની ભલામણ કરી હોય તો જાહેર કરે. જ્યાં જ્યાં મિથ્યાદષ્ટિ દેવતાની પૂજાને અધિકાર સૂત્રોમાં કે આગામાં આવે છે, ત્યાં ત્યાં સર્વ સ્થાને કાં તો તે પૂજાની વિધિનું વર્ણન હોય છે અને કાં તે નવ૦ શબ્દ કહીને ભલામણ કરેલી હોય છે, પરંતુ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમોત કોઈપણ જગે પર મિથ્યાદષ્ટિ દેવતા કે મનુષ્ય કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા સિવાયની પૂજામાં ના રિમે એમ લખાયેલું જ નથી. એટલે સ્પષ્ટપણે વાચકવૃંદે માનવું પડશે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે દ્વિપદી સમ્યકત્વવાળી જ છે, અને તેથી જ નંદ કુરિમે એમ કહી સૂત્રકાર મહારાજે નિશ્ચિત સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભની ભલામણ કરી છે. | નિયાણું કરવાના પ્રભાવે સમ્યગ્દર્શન ન મળતું હોય એ જે નિયમ માનવામાં આવે તે વાસુદેવ વિગેરેને સમ્યકત્વવાળા માનવાની મુશ્કેલી પડે અને વાસુદેવ પણું મળવથી તે કરેલા નિયાણાનું વિક્ત રહેતું નથી, એમ માનવા તરફ દોરાઈ જવાય તે બ્રહ્મદત્તને ચક્રવર્તીપણું મળ્યા પછી પણ સમ્યકત્વ પામવામાં નિયાણુથી બાંધેલાં કર્મો આડે આવવાવાળાં હેત નહીં. આ હકીકત ધ્યાનમાં રાખનારે મનુષ્ય-“નિયાણુથી સમકિત રેકાય જ છે.” એમ માનવાને કદાપિ તૈયાર થઈ શકે નહિં. વળી શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નિયામાનાં બધાં નિયાણ સમ્યકત્વને ઘાત કરનારાં હોઈ તે નિયાણ કરનારાને બીજે ભવે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય એવા નિશ્ચયન જણાવનારા નથી, એ વાત તે સૂત્રના વાચકેથી અજાણ નથી. વળી દ્રપદી કે જે નારદષિને પરમ બ્રહ્મચર્યવાળા છે એમ માનવાવાળી અને જાણવાવાળી છતાં અસંયત અને અવિરત હેવા માત્રથી અભ્યસ્થાન અને સત્કારાદિને ગ્ય ન ગણ્યા અને તેથી અભ્યસ્થાનાદિ ન કર્યા. યાદવકુલમાં અને વિશેષે કૃષ્ણ મહારાજના રાજદરબારમાં નહિં, પરંતુ ખુદ પાંડના કુલમાં પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૯ ૪૧ અત્યંત માનપાત્ર થઈ પડેલા એવા નારદષિનું અસંતપશુદિને લીધે અમ્યુત્થાનાદિ ન કરે તે કેટલી બધી દઢ સમ્યફત્વવાળી હોવી જોઈએ? સમ્યક્ત્વ પ્રત્યે દ્રૌપદીને અનન્ય રાગ અને દાય વાચકવૃંદને યાદ હશે કે–ગણાભિયોગ અને બલાભિયોગપદથી અન્યતીય દેવતાઓ અને ગુરૂઓને પણ બલના અભિ ગની વખતે માનવાની છૂટ રહે છે, છતાં જે દ્રૌપદીએ કુલ અને રાજ્યમાં સારી રીતે મનાયેલા અને સ્થાને સ્થાને કજીયાનાં બી રેપવાવાળા નારદજીને માત્ર અસંતપણાને લીધે અભ્યસ્થાનાદિ સાકાર કર્યો નથી તેવી તે દ્રૌપદીને જે સમ્યફ વાળી ન માનવી તે કેવલ પ્રતિમ-લપકપણુની અને નિબુદ્ધિપણાની પરાકાષ્ઠા કહેવાય બીજી વાત આ પાઠની ધ્યાનમાં લેવા જેવી છે કે સૂર્યાભદેવતાની પૂજાની સામાન્ય રીતે અહીં ભલામણ કરવામાં આવ્યા છતાં જિનેશ્વર મહારાજના દર્શનમાં પ્રણામ કરવાની વિધિ શરૂ થયા પછીની વિધિ માટે જ ભલામણ કરવામાં આવી છે એટલું નહીં, પરંતુ નહીં રામે નિષમાગો સરૂ તહેવ માળિયળ્યું એમ કહી પિતાને અભિષેક વિગેરેમાં થતે વિધિ અને રંગ મંડપમાં કરાયેલી ક્રિયા વિગેરે સર્વને છોડી દઈ માત્ર સૂર્યાભદેવે કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાની વિધિની જ ભાવ મણ કરવામાં આવી છે. આવી રીતે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ રાયપાસેણુઈ અને જ્ઞાતાધર્મકથાની અંદર કહેલ પૂજા વિધિની સાક્ષી આપી પૂજાના બાકીના વિધાનને જણાવવા કહે છે કે આરાત્રિક સુધીને બધે વિધિ કરે, અને આદિ શબ્દથી Page #58 -------------------------------------------------------------------------- ________________ આગમ મંગલદીવા વિગેરેનું કાર્ય કરવું એમ આચાર્ય મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. આરતિ મંગલદીપક શું સ-શાસ્ત્ર નથી? ઉપરની વિધિમાં આરતિ અને મંગલ દી કરવાનું જણાવવાથી જેને આજકાલના કેટલાક અજ્ઞાની ભદ્રિકલેકે અથવા તે પ્રચ્છન્ન-લુંપકે વનસ્પતિના છની વિરાધનાને નામે ભગવાનની પુષ્પપૂજા વિગેરેમાં ભ્રમ ઉત્પન્ન કરી વિM ઉત્પન્ન કરનારા થાય છે, તેવી રીતે આચાર્ય શ્રીદેવેદ્રસૂરિજી મહારાજના વખતે પણ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિકની આવશ્યક્તાને નહિ સમજનારની માફક આરતિ અને મંગલદીવાની વિધિને નહિ સમજનાર અગર નહિ માનનાર કેટલાક અજ્ઞાની ભદ્રિક લેકે હતા, અગર જેના મતનું અત્યારે પ્રાબલ્ય નથી તે આરતિ અને મંગલદીવાને ઉડાવનાર મત હતા અને તે તરફથી પૂરતા જોશમાં ભ્રમ પેદા કરવામાં આવતું હતું, તેને અંગે આચાર્ય મહારાજ આરતિમંગલદીવાને અંગે શંકા જણાવી સમાધાન કરે છે. શંકાકાર કહે છે કે-આરાત્રિક-પૂજાનું કરવું કઈ પણ રીતે ઉચિત નથી. કેમકે તે આરતિમાં પ્રત્યક્ષપણે ત્રસ અને સ્થાવર જેને વધ થતું હોવાથી દોષ લાગે છે. આવી શંકાના સમાધાનમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે અભિષેક, પુષ્પ, ધૂપ, દીપ, ચામર એ સર્વ દ્રવ્યસ્તવમાં જે કે ત્રસ અને સ્થાવર જીની પ્રત્યક્ષ વિરાધના. છે, છતાં જેમ સાધુ-મહાત્મા સંયમના સાધનને માટે પ્રત્યક્ષ ત્રસ અને સ્થાવર જીવોની વિરાધના છતાં અને છ કાયની હિંસાને ત્યાગ છતાં નદીમાં ઉતરે છે, પરંતુ તે નદીમાં ઉતરવામાં મહાત્માઓને યતનાથી પ્રવર્તવું એજ ખરું આલંબન રહે છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પુસ્તક ૧લું - તેવી રીતે અભિષેકઆદિ દ્રવ્ય-પૂજામાં પણ દ્રવ્ય-પૂજાના ઉપયોગમાં આવતા પદાર્થ સિવાય બીજા જની યતન કરવાનું શ્રાવકને આવશ્યક છે, અને તેથી પ્રક્ષાલન કરવા પહેલાં મેર પીંછીથી પ્રમાર્જન કરવામાં આવે છે. કીટકાદિકે સહિત કુલ કે. ફલે ધરાવવાને નિષેધ કરવામાં આવે છે. “તેથી જયણાપૂર્વક દ્રવ્ય સ્તવમાં પ્રવર્તવાવાળાને કઈ પણ પ્રકારે પાપને બંધ થતું નથી. પરંતુ મુખ્યતાએ નિર્જરા જ થાય છે. અને કથંચિત પુણ્યબંધ પણ થાય છે.” આ સ્થાને કેટલાક શાસ્ત્રથી વિરુદ્ધ પદાર્થને માનનારા તથા બોલનારા ત્રિપાદે હોય છે, તેઓ એમ બેલે છે કે – દ્રવ્ય-પૂજામાં તે પૂજા કરનારને અ૫ તે પાપને બંધ હોય છે. આવું કહેનારે કઈ પણ પ્રકારે શાસ્ત્રને વિચાર કર્યો નથી, કારણ કે પૂ૦ ૦ શ્રી હરિભદ્રસૂરિજી આવશ્યક વૃત્તિમાં અહંઐયસ્તવની ટીકા કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે – દ્રવ્યસ્તવની અંદર અસંયમ થતાં બંધાયેલું કર્મ અને બીજું પણ કમ તે પૂજાના પરિણામથી નાશ પામે છે.” જુઓ તે પાઠ– “एव दव्वत्थय ए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुदी हवइ जाए असंजमोवज्जियं अण्णं च णिरवसेसखबेइत्ति" બહુ નિર્જરા અને અ૫ પાપ શામાં? આ પાઠ જેનારે મનુષ્ય જે શ્રદ્ધાવાળો હશે તે કોઈ દિવસ પણ એવું નહિ માને અગર બેલે કે “ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં અપ પણ પાપને બંધ થાય છે. તે અલા અને બંને કહેનારા એટલું પણ વિચારી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમજ્યાત શકતા નથી કે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં અલ્પ પણ જો પાપના મધ હાય તા પછી ત્રિવિધ ત્રિવિધ પાપના વ્યાપારથી વિરમેલા સાધુ મહાત્માએથી ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાના ઉપદેશ કેમ દઇ શકાય ? શુ સાધુ મહાત્માએને અલ્પ પણ પાપના કાર્યના ઉપદેશ દેવાની છૂટ હાઈ શકે ખરી ? જો કદાચ શાસ્રને કારાણે રાખીને તે વાત કબુલ કરવામાં આવે તે પછી સાધુ-મહારાજાઓને આધાકમી આહાર-પાણી દેવુ જોઇએ. તેવી પ્રરૂપણા પણ કરવામાં વાંધે! લેવાય નહીં. કારણ કે સાધુ-મહાત્માઓને બેતાલીસ દ્વેષાએ રહિત એવા આહાર-પાણી વહેરાવવામાં એકાંત નિરા છે, પરંતુ આધાકમ આદિષવાળુ આહાર પાણી જો સાધુ-મહાત્માએકને વહેરાવવામાં આવે ના તેમાં શસ્રારા ફરમાવે છે કે હુ નિરા છે ખરી પણ અલ્પ પાપ મધ પણ છે એટલે ભગવાન જિનેશ્વરની પૂજામાં અલ્પ પાપ મન્યા છતાં જો તે કરવાના ઉપદેશ દેવામાં સાધુ-મડ઼ાત્માએને અચણુ ન ાય તે આધાકમી આદિ આહા પાણી દેવાના ઉપદેશ આપવામાં પણ અડચણ લેવી જોઈ નહિ. રંતુ સુજ્ઞ-મનુષ્યે સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે શું ? પર ંતુ તે શાસ્ત્રાર-મહુારાજાએ “ શાસ્ત્ર-વિરૂદ્ધ એલન રાખે રણ એ નથ હેત કે શ્રાવકે એ સાધુ મહાત્માઓને આધાકમી આદિ દોષવાળા આહાર આપવા. ,, આ બધી હકીકત વિચારતા સુજ્ઞ-મનુષ્યને સ્હેજે માલમ પડશે કે ભગવાન જિન્ધર મહારાજની પૂજાને ઉપદેશ શસ્ત્ર કારી આપે છે, તેમ શસ્ત્રનુ રહસ્ય નહિ' સમજનારા તથા શાસ્ત્રન પરમાથી વિરૂદ્ધ પ્રરૂષણાએ કરનારાએ પણ જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાના ઉપદેશ આપે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧લું ૪૫ એટલે જે પૂજા કરવામાં અલ્પ પણ પાપને બંધ ભવાંતરે ભેગવવાને થતું હોય તે અશુદ્ધ આહારને દેવાના ઉપદેશની માફક શાસ્ત્રકાર – મહારાજથી કે તે શાસ્ત્રવિરૂદ્ધ બેલનારાઓથી તે પૂજાને ઉપદેશ આપી શકાય નહિં. વાચકવૃંદ સહેજે સમજી શકશે કે સાધુ મહાત્માઓને અશુદ્ધ આહાર-પા દેવાને ઉપદેશ નહિં આપવામાં શાસ્ત્રકારમહારાજાઓ અને તે નવીનમતીઓને પણ એમ લાગે છે કે તે અલ્પ પાપ અને બહુ નિર્જરાવાળા કાર્યને ઉપદેશ દેવાથી પિતાની ત્રિવિધ–ત્રિવિધ વિરતિને બાધ આવે, જે પૂજાની. અંદર પણ અલ્પ પાપ અને બહુ નિજા હોય તે તે પૂજાને ઉપદેશ આપતાં પણ અલ્પ પાપ અને બહુ નિર્જરાની અનુમોદના થતાં તે અ૫–પાપની અનુમંદનાને લીધે પિતાની ત્રિવિધત્રિવિધ વિરતિને બાધ કેમ નહિ આવે ? આ વસ્તુ બારીક દૃષ્ટિથી વિચારવામાં આવશે તે સ્પષ્ટ માલમ પડશે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં ભવાંતરે વેદવું પડે તેવું અગર કાલાંતરમાં ટકે તેવું અલ્પ પણ પાપ છે એમ માની શકાય નહિં. તે નવીન–પંથીઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે બેંતાલીસ દશે શુદ્ધ એવાં આહાર–પાણી જે મહાત્માઓને આપવામાં આવે છે તે એકાંત નિર્જરી કરાવનાર છે, છતાં તે અશનાદિકની ઉત્પત્તિ નિરારંભપણાથી તે નથી. શું સાધુને આશ્રયીને આહાર-પાણી નિષ્પાદન કરવામાં આવે, તેમાં જ ગૃહસ્થને આરંભ લાગે છે અને તેથી અલ્પ પાપ બંધાય છે તથા પિતાને નિમિત્તે ઉત્પન્ન કરવામાં આવતા અશિનાદિમાં આરંભ થાય છે, છતાં તેમાં કંઈ પણ પાપ બંધાતું Page #62 -------------------------------------------------------------------------- ________________ આગમત નથી? એમ માનવા કોઈ તૈયાર છે? કહેવું જોઈએ કે ૨હાય તે સાધુ-નિમિતે અશનાદિ તૈયાર કરવામાં આવે અગર પિતાને માટે કે પિતાના કુટુંબાદિકને માટે અનાદિ તૈયાર કરવામાં આવે પણ તે બંનેમાં અગ્નિ આદિ છએ કાયાને આરંભ તે સરખે જ છે, છતાં સાધુને નિમિત્તે અનાદિ બનાવીને દાન દેનારાને ભવાંતરમાં વેદવું પડે તેવું અલ૫ પાપ શાસ્ત્રકારોએ જણાવ્યું અને પોતાને કે પિતાના કુટુંબને માટે આરંભ કરીને પણ નિપજાવેલા અશનાદિકનું સાધુ–મહાત્માને દાન દેવાથી અલ્પ પાપ જણાવવામાં આવ્યું છે તે દાનાદિકને માટે સાધુને ઉદ્દેશીને અશનાદિ તૈયાર કરવામાં આવે છે, તેમાં થતા આરંભાદિકને અંગે નથી, પરંતુ સંયમની શુદ્ધતા અને મલિનતાને ખ્યાલ જે અશુદ્ધ દાન દેનારે રાખે નહીં, તેથી જ તેને અહ૫ પાપ બાંધવાનો વખત આવ્યો? - આ હકીકત વિચારીશું ત્યારે શાસ્ત્રકારોએ જણાવેલા આતુર અને લુબ્ધકના દાંતને આહાર-પાણીના દાનના વિષયમાં ગોઠવેલું ગ્ય ગણી શકીશું, એટલું જ નહિ, પરંતુ ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિએ એ સૂત્રનું વિવેચન કરતાં ગુણવાન પાત્રને અશુદ્ધ દેવાને પ્રસંગ આવે તે પણ તે કથંચિત ઈષ્ટ ગણેલે છે, તથા તેજના અદંપર્યના કથનમાં દાતારના આત્માની પરિણામદશાને પ્રામાણિક ગણીને ઉરિણામિયં મા એવી શાસ્ત્ર-સાક્ષીની સાથે ઉપસંહારમાં જે જણાવ્યું છે તે ગ્ય ગણાશે. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેવા નિરતિચાર ચારિત્ર અને શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારા તથા યથાખ્યાતચારિત્રથી અલંકૃત તથા વારાષભનારાચ સંઘયણના માલિક હોવાને લીધે આત્મા અને શરીરના સામર્થ્યમાં કિંચિત્માત્ર પણ સંતિ આવે તેવું તું, છતાં તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના લેહખંડ નામના રોગના ઉપચાર માટે રેવતી - w Page #63 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૯ ૪૭ શ્રાવિકાએ ખુદ ભગવાનને ઉદ્દેશીને જ પાક તૈયાર કર્યાં હતા. છતાં તેથી રવતી શ્રાવિકાને અલ્પ પણ ભવાંતરમાં વેઢવા લાયક પાપના થયેા હતા કે થાય એમ શાસ્ત્રના વચનેાથી જણાતું નથી. એટલું જ નહિ, પરંતુ જે શુદ્ધતમ પરિણતિને અંગે તીર્થંકર ગાત્ર અધાય છે, તેવું તીથ કર ગેાત્ર તે રેવતી શ્રાવિકાએ તા માંધેલું છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ કહેવુ. જોઈશે કે અનેષણીય કે અપ્રાસુક એવું દાન દેવામાં જે અલ્પ પાપ છે, તે સચમની શુદ્દતાની નિરપેક્ષતાને લીધે છે. એટલા જ માટે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાના ઉપદેશ દરેક શાસ્ત્રકારો આપે છે અને અશુદ્ધ દાન દેવાના ઉપદેશ વ્યવહારથી પશુ સયમની નિરપેક્ષતાવાળા હાવાથી અપાતા નથી. તે માટે વ્યવહારથી પણુ અશુદ્ધ અને અપ્રાસુક દાનમાં ભવાંતરે વેઠવા લાયક એવા અલ્પ પાપના બંધ માનીએ, તેપણુ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં તેવા અલ્પ પણુ પાપના અધ સમ્યગ્દષ્ટિ સુજ્ઞ મનુષ્ય કદાપિ માની શકે નહિ. ' આ સ્થાને કદાચ એમ કહેવામાં આવે કે પૂ આ શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટક નામના પ્રકરણની અંદર દ્રવ્ય-પૂજાને જણાવતાં સ્પષ્ટપણે જણાવ્યુ. સીને ત્રા સ્વÒળ અર્થાત્ ભગવાન જિનેશ્વર-મહારાજની અષ્ટપુષ્પીરૂપી દ્રવ્ય-પૂજા સ્વરૂપ-હિંસાએ કરીને મિશ્રિત થયેલી છે, એમ મૂલમાં જણાવાયેલું છે અને ટીકાકાર મહારાજ શ્રી જિનેશ્વરસૂરિજી તથા તે ટીકાને શોધનાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ તે પુષ્પ પૂજા વિગેરે દ્રવ્યસ્તવના વખતમાં સ્વરૂપથી હિંસા જ્યારે કબૂલ પણ કરે છે, તે પછી જિનેશ્વર-ભગવાનની પૂજામાં અલ્પ પાપ કેમ નહિ માનવું ? * આવું કહેનાર દીર્ઘદૃષ્ટિ રાખીને વિચારવુ જોઈ એ કે સવ - સાવધને ત્યાગ કરીને સાધુપણું લેનારા સાધુ-મહાત્માએ પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમત જ્યારે વિહારના પ્રસંગે નદી ઉતરે છે, ત્યારે તેઓને પણ અપકાયાદિને અંગે સ્વરૂપહિંસા રહેલી છે કે કેમ ! અને સ્વરૂપ-હિંસાથી નદી ઉતરનાર સાધુને ભવાંતરમાં વેદવું પડે એવું અલ્પ પાપ તે નદી ઉતરનાર સાધુ–મહાત્માને બંધાય છે, એમ મનાય ખરું? સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે સાધુમહાત્મા મહાવ્રતધારી થઈને નદી ઉતરે, ત્યારે નદી ઉતરવાને અંગે તેઓને સ્વરૂપહિંસા છતાં ભવાંતરે વેદવું પડે તેવું અ૫. પાપ બંધાય છે એમ માની શકાય નહિં. વળી જે તેવી રીતે સ્વરૂપ-હિંસાને અંગે ભવાંતરે વેદવું પડે તેવું અ૫ પાપ માનવામાં આવે તે હૃદ, નદી અને સમુદ્ર જેવા જલાશમાં સિદ્ધિપદ મેળવવાનું જે શાસ્ત્રકાર ફરમાવે છે તે માની શકાય નહિં, અને જે તે ઉતરવાથી અલપ પણ પાપ ભવાંતરે વેદવા લાયક બંધાતું હોય તો ભગવાન જિનેશ્વર મહારાજ તેઓને નદી ઉતરવાની આજ્ઞા આપે નહિં. તથા ખુદ ભગવાન જિનેશ્વર મહારાજ જે નદી ઉતર્યા તે ઉતરત નહિં. માટે નિઃશંકપણે માનવું જ જોઈએ કે “સ્વરૂપ હિંસાથી અલ્પ પણ ભવાંતરે વેદવા લાયક પાપ બંધાય છે,” એમ કહેવાય નહિં. વળી પૂ. આ. શ્રી હરિભસૂરિજી તથા શ્રી આવશ્યક ચૂર્ણિકાર મહારાજા શ્રી આવશ્યકની વૃત્તિ અને શૂર્ણિમાં પષ્ટ શબ્દોથી જણાવે છે કે જિનેશ્વર મહારાજની પુષ્પાદિ-દ્રવ્યપૂજામાં થયેલા અસંજમથી જે કર્મ ઉત્પન્ન થાય તે બધું કર્મ અને બીજું પણ કર્મ પૂજાના અધ્યવસાય એટલે પરિણામથી જ નાશ પામે છે.” આ વસ્તુ વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પૂજામાં થયેલી વિરાધના કે જે સ્વરૂપ હિંસારૂપ છે, તેનાથી ભવાંતરે વેદવું પડે તેવું પાપકર્મ અંશે પણ બંધાતું નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ક પુસ્તક ૧૯ આ સ્થાને શાસ્ત્રના રહસ્યને નહિં સમજનારા કેટલાક મહાનુભાવો શ્રી પંચાશકસૂત્ર અને શ્રી સ્થાનાંગજીની ટીકાને આધાર લઈને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં સવરૂપહિંસાને લીધે પણ ભવાંતરમાં વેચવા લાયક અલપ પાપ પણ બંધાય છે, એમ માનવા અને પ્રરૂપવા તૈયાર થાય છે પરંતુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે શ્રી સ્થાનાગજી, શ્રી ભગવતીજી અને શ્રી પંચાશક વિગેરેની ટીકાઓમાં તે અ૫ પાપને બાંધનાર પાપનું વર્ણન કરતાં જિનેશ્વર મહારાજના ગુણમાં પક્ષપાતી હેય એમ જણાવ્યું છે. અર્થાત્ ગુણાનુરાગીપણું જે નિજેરાનું આવશ્યક અંગ છે ત્યાં તે લેવામાં આવ્યું નથી, તેમ જ ત્યાં જલ કે પુષ્પ વિગેરેની થતી હિંસા નહિં લેતાં પૂજામાં ઉપયોગી નહિં એવી પૃથ્વીકાયાદિની હિંસા લીધી છે. એટલે કહેવું જોઈએ કે યથાસ્થિત જેનપણને કે જૈનધર્મને નહિં સમજનાર એ ભદ્રિક શ્રાવક માત્ર પોતાના જેનપણાને આગળ કરીને પૂજામાં ઉપયેગી નહીં એવી પૃથ્વી આદિ કાર્યોની યતના અને વિવેક-રહિતપણાને અંગે થતી હિંસાની અપેક્ષાએ તેમ જ જુડા દસ્તાવેજો, જુઠી સાક્ષીએ આદિ અનર્થો મૃષાવાદ સંબંધીના કરીને યાવત્ ચેરી કરીને, લુંટ કરીને કે ધાડ પાડીને પણ મેળવેલું ધન છે પૂજાના ઉપયોગમાં લેવામાં આવે તો તેવાઓને પણ ભવાંતરે વેદવા લાયક માત્ર અલ જ પાપ બંધાય, પણ નિર્જરા ધણ થાય, અગર શુભ જ અપાયુષ્ય બાંધે એમ એફખું છે. - આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા કરાવવામાં દેરાસર કરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં દ્રવ્યની શુદ્ધિની વાતને સ્વાશયવૃદ્ધિને નામે મોટું સ્થાન કેમ આપ્યું છે? તે સમજાશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉપરની બધી હકીકત વિચારનારે મનુષ્ય સંગવાન જિનેશ્વર મહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં સ્વરૂપથી જે કે વિશધના થાય છે એમ માનશે છતાં સાધુઓને નદી ઉતરતાં થતી વિરાધનાની માફક માત્ર સ્વરૂપથી જ હિંસા છે એમ માનીને ભગવાનની પુષ્પાદિ પૂજામાં અંશે પણ પરભવે વેદવું પડે એવા પાપને બંધ તો માનશે, નહિ, અને જેઓ તેવું અ૫ પાપ બંધાય છે એમ કહેનારા હોય તેઓને પોતાના વચનથી મહાવ્રતને ખંડન કરનારા માનવા સાથે સૂત્રથી વિરૂદ્ધ બોલનારા અને માનનારા માનીને તેઓના સંસર્ગને વિવિધ ત્રિવિધ સરાવી દેશે. 2 ચાલુ અધિકારમાં ઉપરની હકીકત ધ્યાનમાં લેનારા મનુષ્યને યતના પૂર્વક થતી દ્રવ્યપૂજા શાસ્ત્રમાં જણાવેલા કૂવાના દષ્ટાંતથી શ્રાવકને હિત કરનારી છે એ સ્પષ્ટ માલમ પડશે. આ માટે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આરતિ અને મંગલદીવાને જતુ-વિરાધના આદિ દોષાના નામે અયુક્ત માનનારાઓ પ્રત્યે કહે છે કે પુષ્પપૂજાદિકરૂપી બધી દ્રવ્યસ્તવમાં યતનાપૂર્વક પ્રવર્તાવાવાળા શ્રાવકને કુવાના દષ્ટાંતથી પ્રવર્તાવાનું હોય છે. અર્થાત્ કુવે ખેદતાં શરીર અને લુગડાં મેલા થાય છે. અને ખેડવાના શ્રમથી તરસ વિગેરે પણ લાગે છે, છતાં તે દેલા કુવામાંથી નીકળેલા પાણીને ઉપયોગ કરવાથી શરીર અને લુગડાં મૂલથી મેલાં હોય તે પણ ચકખાં થાય છે, અને ખોદવાથી લાગેલી તૃષા પણ તેના પાણીથી જ શાંત થાય છે. સામાન્ય રીતે કેટલાક શાસ્ત્રકારે જ્યારે આવી રીતે કુવે દવાના ઉદાહરણને જોડે છે, ત્યારે કેટલાક મહાનુભાવે તો નદી આદિ પાણીના વહનના પરિશ્રમ કરતાં કુવાના પરિશ્રમમાં વિશિષ્ટતા માનીને એ કુ દવાના ઉદાહરણને એવી રીતે જોડવા તૈયાર થાય છે કે જેમ કે ખેતીને પાણી કહાડતાં તે ખેડનારની તૃષા અને મલ વિગેરે જેમ દૂર થાય છે, તેવી Page #67 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧૯ જ રીતે બી પણ મનુષ્યની તૃષા અને મલ તે કુવાના જલથી દૂર થાય તે સ્વાભાવિક છે, અને તે ક દવાને અંગે રહેલું લેકદષ્ટિએ જે સ્વ અને પરને ઉપકારીપણું છે, તેનું જોડવાનું આ દષ્ટાંતથી લે છે, અને જણાવે છે કે જેમ કુ દવાથી પિતાના ઉપદ્રવનો નાશ થવા સાથે પિતાને અને પરને ઉપકાર થાય છે. તેવી રીતે આ દ્રવ્યસ્તવથી તે દ્રવ્યસ્તવને કરનારા આત્માને તથા તે દ્રવ્યસ્તવને દેખનારા મહાનુભાવેના આત્માઓને પણ નિર્મલ કરનારા થાય છે. જો કે કેટલીક જગપર શાસ્ત્રકાર દ્રવ્યસ્તવના કરનાર જે આત્માઓ હોય તેઓને અંગે વિરાધનાના પરિહારમાં આ કુવાનું દષ્ટાંત જોડે છે, પરંતુ તે તે સ્થળે દ્રવ્યસ્તવ કરનાર આત્માને લાગેલી વિરાધનાના જવાબને પ્રસંગ હોવાથી તે કુવાના દષ્ટાંતને માત્ર દ્રવ્યસ્તવ કરનારના આત્માની સાથે વિરાધનના પરિહારમાં જોડવું પડે તેમાં આશ્ચર્ય નથી ? - આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી પણ એ દ્રવ્યસ્તવને અંગે દેવાતા કુવાના દષ્ટાંતને સાક્ષાત્ નહીં પણ અથપત્તિથી પરોપકારને અંગે જોડે છે અને તેથી જણાવે છે કે યતનાપૂર્વક કરાતો તે દ્રવ્યસ્તવ શ્રાવકને ઘણી જ પવિત્રતાનું એટલે પુણ્યબંધનું અને નિજાનું કારણ છે અને તેથી જ દ્રવ્યસ્તવમાં આરતિ મંગલદી આદિ કરવાં તે એગ્ય જ છે. ઉપર જણાવેલી પવિત્રતાના હેતુ તરીકે આચાર્ય મહારાજ બે વસ્તુ જણાવે છે અને તે એ કે એક તો તે દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના આત્માને અત્યંત હર્ષ થાય. એ એક હેતુની સાથે બીજો હેતુ એ પણ સ્પષ્ટપણે જણાવે છે કે શાસનની ઉન્નતિ વિગેરેને કરનાર તે દ્રવ્યસ્તવ થાય, અને તેથી તે દ્રવ્યસ્તવના કરનારને ઘણી પવિત્રતાનું સ્થાન ગણે છે. [માટે તે દ્રવ્યસ્તવ શ્રાવકોને કર યોગ્ય છે.] Page #68 -------------------------------------------------------------------------- ________________ પર આગમજ્યોત. - ઘણી પવિત્રતાના કારણ તરીકે આરતિ મંગળદીવાની ચોગ્યતા જણાવ્યા પછી બીજા હેતુ તરીકે જણાવે છે કે અત્યંત પ્રસિદ્ધ એવા પૂર્વધર વિગેરે મહાપુરુષોએ અવિરુદ્ધપણે આ " મંગલદીપ આદિ દ્રવ્યસ્તવનું આચરણ કરેલું છે માટે તે છે. આ સ્થાને આચાર્ય ભગવંત આચરણની અંદર જે બે વિશેષણે આપે છે તે ખરેખર વિચારવા જેવાં છે. તેઓ એક વિશેષણ તે બહુખ્યાત એમ કહીને આપે છે અને બીજું વિશેષણ અવિરુદ્ધ એમ કહીને આપે છે. અર્થાત્ આચરવા લાયક એ આચરણાનો વિષય તે જ ગણાય કે જે બહુ પ્રસિદ્ધ પુરુષ તરફથી આચરાયેલું હોય, તથા પ્રવર્તે હેય, અને જે વિષયની શાસનના ધુરંધરેએ વિરોધ કરેલ ન હોય. (ક્રમશ:) ' મોક્ષ એ મહેલાત તરીકે છે, અને ધર્મ એ તે એ મહેલાતમાં જવા માટેના વાહન તરીકે છે. એટલા જ માટે તમારે સમજવાનું છે કે, શ્રીમાન તીર્થંકર દેવોને મેઢે, ગુરૂદેવોને મઢે, શાસ્ત્રો દ્વારા ધર્મની જે વાત થાય છે, તે બીજા કશા માટે નહિ, પરંતુ એક મહા મહેલાતમાં પહોંચવા માટે છે. જ્યાં તમે મહેલાતમાં પહોંચી ગયા કે તે પછી તમોને એની જરૂર રહેવા પામતી નથી. તીર્થકર ભગવાનને આપણે નમસ્કાર કરીએ, તેનું કારણ પણ એ જ છે કે, તેઓશ્રી આપણને મોક્ષ માર્ગ બતાવે છે. છે. જે તેને મોક્ષ માર્ગના શોધક, પ્રરૂપક અને પ્રચારક ન હેત તો આપણે તેમને નમત ખરા ? * તેઓ તીર્થકરના પૂર્વ સમયમાં રાજકુમારો હતા, અથવા સમૃદ્ધિશાળી હતા તે માટે કદી નમસકાર ન કરત. તેમને નમસ્કાર કરવાનું કારણ એ છે, કે તેમણે આપણને ધર્મ અને મેક્ષ બતાવ્યું છે. જેમ તીર્થંકર ભગવાને આપણને ધર્મ અને મેક્ષ બતાવે છે તે જ પ્રમાણે ગુરુઓ પણ એજ વસ્તુ બતાવવાવાળા છે. ગુરુઓ જનતાને મોક્ષમાર્ગે પ્રવેશ કરવામાં મદદ કરવાવાળા હોય છે, તેથી [ જ આપણે શ્રીમાન જૈન ગુરુદેવને પણ આરાધવાના છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ આગણોતિ : ક વીર નિ. સં. ૨૦૦૬ છે ૨૦૩૬ વર્ષ છે છે અહિંસા-દયાનું રહસ્ય પુસ્તક 3 પ્રાણાતિપાત વિરતિ કેમ? જૈનજનતામાં એ વાત તે સ્પષ્ટપણે જાણીતી છે કે અનાદિકાળથી પ્રવત્તી રહેલા જૈનધર્મમાં સાધુઓની ફરજ તરીકે પ્રાણુંતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત અને રાત્રિભેજનની વિરતિ સાથે લઈએ તે છ વ્રતે ગણવામાં આવે છે. જો કે અન્યદર્શનકારે અને મતવાળાએ હિંસા આતિથી નિવૃત્તિના આ પંચકને યમશબ્દથી, શિક્ષાશબ્દથી કે એવા જ સારા શબ્દથી નવાજીને હિંસાદિકથી સર્વથા નિવૃત્તિને સાધુધર્મને માટે ઈષ્ટ તરીકે ગણે છે, પરંતુ ત્રિકાલાબાધિત અખંડ પ્રભાવ શાળી જૈનશાસનમાં એ પાંચેને મહાવ્રત તરીકે ઓળખાવવા સાથે પહેલા મહાવ્રતની વિશિષ્ટતા ગણવામાં આવી છે. જૈનશાસને પ્રાણાતિપાતવિરતિ એ નામનું પહેલું વ્રત માનેલું છે. બીજા દર્શનકારોએ જ્યારે હિંસાની નિવૃત્તિરૂપે કે અહિંસારૂપે પહેલું વ્રત માનેલું છે, તે પછી જૈનદર્શનમાં પ્રાણ Page #70 -------------------------------------------------------------------------- ________________ આગમત તિપાત વિરમણને પહેલા મહાવ્રત તરીકે માનવામાં વિશિષ્ટતા કઈ છે? તે સમજવું જોઈએ. જૈનદર્શનને જાણનાર વર્ગ સારી પેઠે સમજી શકે છે કે સર્વસાવદને ત્યાગ કરનાર સાધુવર્ગ સર્વ જીના પ્રાણાતિપાતની વિરતિ કરી શકે, પરંતુ ગૃહસ્થપણામાં રહેલે ખેતીઆદિકના આરંભથી અને પશુના પાલનઆદિથી કે કુટુંબની સંભાળથી ગુંચવાયેલે હેઈને સર્વ જીના પ્રાણના અતિપાતથી બચી શકે નહિ. અર્થાત્ તે ધર્મપરાયણ ગૃહસ્થવર્ગ ત્રસજના પ્રાણોના અતિપાતથી બચવાનું વ્રત લઈ શકે. એટલે સર્વ—જેના પ્રણેના અતિપાતથી બચવું અને ત્રસજીના પ્રાણના અતિપાતથી બચવું એ બે વિભાગ પ્રાણતિપાતશબ્દ રાખવાથી બની શકે છે. સાધુ-મહાત્માની તે પ્રતિજ્ઞાને મહાવ્રત કહેવામાં આવે છે. અને ગૃહસ્થની પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞાને આણુવ્રત તરીકે કહેવામાં આવે છે. જે કે પૃથ્વીકાય-અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયને જેવા સ્પર્શેન્દ્રિય-કાયબળ-શ્વાસેવાસ અને આયુષ્ય એવા ચાર પ્રાણે હોય છે, તેવા ચાર પ્રાણે બેઇદ્રિય–તેઇંદ્રિયચહરિદ્રિય અને પચંદ્રિય તરીકે ગણાતા છે કે જે છ-સાતઆઠ અને દસ પ્રાણોને ધારણ કરનારા છે, તેઓને પણ તે (સ્પર્શેન્દ્રિય આદિ ચાર પ્રાણે તે એકેન્દ્રિયાદિની માફક) ચાર . પ્રાણ હોય છે, એટલે કહેવું જોઈએ કે એકેન્દ્રિયને મળેલા શરીરાદિક જે ચાર પ્રણેની વિરતિ વકે ન કરી તે ચાર પ્રાણેના નાશની વિરતિ બેદ્રિયાકિની અપેશને અવશ્ય કરે અને કરવી જોઈએ. એટલે પ્રાણના નાશથી વિરતિ કરવા રૂપ વ્રત રાખવાથી સર્વવિરતિ અને દેશવિરતિ અથવા મહેટી વિરતિ, ન્હાની વિરતિ જેવા વિભાગો થઈ શકે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ પ્રાણુના નાશનું પાપ કેવું ? આ જગો પર એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જૈનશાસ્ત્રકારે સ્પર્શેન્દ્રિયાદિ પ્રાણેના નાશને લીધે થવાવાળા પાપોની તીવ્રતા કે મંદતા કેવલ પ્રાણાના નાશ ઉપર નથી રાખતા, પરંતુ તે પ્રાણને ધારણ કરનારા પ્રાણીની મહત્તા અને અલપતા ઉપર તેના પ્રાણના નાશની મહત્તા અને અલપતા રાખે છે. આ વસ્તુ સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શાસ્ત્રકારોએ પંચેન્દ્રિયના વધમાં અને માંસ કે જે ત્રસજીના શરીરરૂપ છે, તેના ભક્ષણમાં નરકે જવા જેટલું પાપ કેમ બતાવ્યું છે? શાસ્ત્રકારોએ જ જગો પર નરકના કારણેને દેખાડતાં પંચેન્દ્રિયજીવની હિંસા અને માંસાહારને જણાવ્યાં છે કે જે કોઈ કાળે પણ અનંતજીવ તે શું ? અસંખ્યાત જીવતે શું? પરંતુ સંખ્યાત છએ બનાવેલા શરીર રૂપ પણ હોતા નથી, છતાં તેના ફલ તરીકે નરકમાં ભોગવવા લાયક ઘેર પાપ બાંધવાનું જણાવ્યું છે, પરંતુ અસંખ્યાતજીએ બનાવેલા શરીરેથી દશ્યપણું પામનારા, સંખ્યાતજીએ બનાવેલા શરીરથી દશ્યપણું પામનારા અને યાવત્ અનંતજીએ બનાવેલા શરીરથી દશ્યપણું પામનારાં એવા અસંખ્યાત જીવવાળા સંખ્યાત જીવવાળા અને અનંત જીવવાળા એકેન્દ્રિય જીને પચ્ચકખાણ કરવા તૈયાર થાય અને માંસાહાર ચાલુ રાખે તે સાધુ મુનિઓ તે મનુષ્યને કહેવા પ્રમાણે પચ્ચકખાણ આપી દેશે કે અનાદિકની છુટી રાખે તેપણ માંસના જ પચ્ચકખાણ આપવા માટે તૈયાર કરશે ? શાસ્ત્રકારોએ પણ તેની વ્યાખ્યા કરતાં ત્રસજના વધની નિવૃત્તિનેજ પ્રથમ સ્થાન આવેલું છે. કેઈ પણ શાસ્ત્રકારે એવી વાતને સ્થાન આપ્યું નથી કે રસ-જીના વધની નિવૃત્તિ Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમત સિવાય સ્થાવર-જીના વર્ષની નિવૃત્તિથી દેશવિરતિ કે વિરતિ થાય. વળી મનુષ્ય માંસનું કુલ-રિવાજથી ભક્ષણ કરતા હોય તેઓ માંસની નિવૃત્તિ કરે અર્થાત્ અન્ન-વનસ્પતિ આદિના ભક્ષણ કરનારા થાય ત્યારે પણ તેને શાસ્ત્રકારો ભાગ્યશાળી ગણે છે અને ધર્મિષ્ઠો પણ તેને ભાગ્યશાળી ગણે છે. એવો કોઈ પણ જૈન મનુષ્ય નહિ હોય કે જે મનુષ્ય માંસભક્ષણની નિવૃત્તિ કરનાર બનીને અનાજ ખાનારે બન્યું હોય તો તેવા મનુષ્યને ઉત્તમ ગણ્યા સિવાય રહી શકે. આ બધી હકીક્ત વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ત્રસ-જીને નાશ બચાવવા માટે કે રક્ષણ કરવા માટે સ્થાવર જીવેની વિરાધના પણ થાય છે તે અધર્મનું કારણ છે કે દુર્ગતિનું કારણ છે એમ કહી શકાય નહિ. સ્વાભાવિક–રીતિએ જ્યારે જીવન-નિર્વાહમાં સ્થાવરોના ભેગે પણ ત્રસને કરવામાં આવતે બચાવ દુર્ગતિને નિવારવાવાળે અને સદ્ગતિને આપનારે થાય તે પછી જેમાં ભક્ષણ આદિ કઈ પણ પ્રકારને સ્વાર્થ નથી તેવા રસના બચાવ માટે પ્રયત્ન કરતાં થતી સ્થાવરની વિરાધનાને સદ્ગતિનું કારણ ન કહેતાં દુર્ગતિનું કારણું કહેનારો મનુષ્ય જૈનનામને તે શું? પરંતુ આર્યનામને પણ ધારણ કરી શકે નહિ? પરન્તુ જૈનશાસ્ત્ર તે શું? પણ અન્ય કોઈ પણ દર્શનકારના શાસ્ત્રોએ વનસ્પતિઆહારી કરતાં માંસાહારીને ઉત્તમ માન્યા નથી, અને હોય પણ નહિ. એટલે વનસ્પતિ–આહારી કરતાં માંસાહારીને અલ્પ જીવ-વિરાધનાને નામે તાત્પર્યથી ઉત્તમ માનનાર વ્યક્તિ આર્યભૂમિ ઉપર પણ રહેવાને લાયક નથી. બહુ વિરાધના વર્જવા અ૫ની કર્તવ્યતા ખુદ સાધુઆચારની અપેક્ષાએ પણ વિચારીએ તે પ્રાણાતિપાતની સર્વથા વિરતિરૂપ દયાના પાલનને માટે ગ્રામનુગ્રામ વિહાર કરવાનું થાય છે અને તે શાસ્ત્રકારોએ પણ ૩વપસંજ્ઞાનિ માત્ર નહિ કહેતાં વનિતા વિદરામ એમ કહીને Page #73 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ સ્પષ્ટપણે કહેલું છે, અર્થાત્ પ્રાણાતિપાતની વિરતિને અંગીકાર કરીને માસકાદિકમર્યાદાએ વિહાર કરે તે જ મહાવ્રતના અંગીકારની પ્રતિજ્ઞાનું તત્ત્વ છે. એ ઉપરથી સ્પષ્ટ થશે કે અધિક વિરાધના વજેવા માટે અ૫–વિરાધનાની કર્તવ્યતા મહાવ્રતધારીને પણ ગ્ય ગણાઈ છે અને તે શાસ્ત્રકારોએ કરવા લાયક પણ ફરમાવી છે. એ વાત તે એકખી છે કે રામાનુગ્રામ વિહાર કરનારને ઈરિયાવહિયાસૂત્રમાં જણાવ્યા મુજબ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ઇવેના અભિવાતાદિ દશ પ્રકારોએ વિરાધના થવાનો સંભવ છે, છતાં તે સર્વજીની અભિઘાતાદિ વિરાધનાના સંભવવાળો એ પણ વિહાર શાસ્ત્રકારોએ સાધુપણાના આચારના બચાવ માટે ફરજીયાત ગણેલે છે. આ વાત ન વિચારીએ તે મહાવ્રતને અંગીકાર કરવા સાથે આહાર-વિહારાદિ છોડીને અનશન કરવું જોઈએ અને શાસ્ત્રકારોએ પણ આ અપેક્ષાએ તત્કાળ અનશન કરનારને મહાવ્રત લેવાની આજ્ઞા આપવી જોઈએ. વળી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વચમાં જે નદીનાળાં આવે તેને પણ ઉતરીને કે નાવ વિગેરે દ્વારા ઉતરીને પણ આ અપેક્ષાએ જવાની આજ્ઞા જે શાસકારોએ આપી છે, તે પણ અગ્ય ગણાય, પરંતુ વિહાર નહિ કરવાને લીધે એકસ્થાને રહેતાં થતી ષકાયની વિરાધનાના પ્રસંગને ટાળવા માટે જ્યારે શાસ્ત્રકારોએ નદી આદિ ઉતરીને પણ વિહાર કરવાની સાધુ–મહાત્માઓને આજ્ઞા ફરમાવી, એટલું નહિ, પણ વિહાર કરે એ જ આચાર છે અને મર્યાદા પ્રમાણે વિહાર ન કરે એ અનાચાર છે, એમ જણાવ્યું છે એ ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે સાધુ-મહાત્માઓને પણ ઘણુ જીવેની ઘણી વિરાધના વજેવા . માટે અલ્પજીની અલ્પવિરાધના કરવાને પ્રસંગ આવે તે પણ તે પરિહરવા લાયક નથી, પણ બાદરવા લાયક છે. અર્થાત Page #74 -------------------------------------------------------------------------- ________________ આગમત વિહારની વિરાધનાને નામે-તે નદી-નાળાં ઉતરવાને નામે હિંસાને હાઉ આગળ કરીને મહાવ્રતધારીઓને સ્થિર થવું એટલે એકજ ગામમાં રહેવાવાળા થવું તે નથી તે શાસ્ત્રકારોએ ફરમાવ્યું અને નથી તે કલ્યાણકારક તરીકે ગણવામાં આવ્યું. શું આ કુતકવાદીએ એ મુનિઓના વિહાર રૂપ ગમનાગમનને એકન્દ્રિયાદિ જીની વિરાધનાની સંભાવનાએ રહિતપણે થાય એમ માને છે? અથવા શું નદી નાળામાં ઉતરતા સાધુઓના શરીરે પાણીદિકના જીની વિરાધના નથી થતી એમ માને છે? અને જો તે કુતર્કવાદીએ વિહારમાં અને નદી નાળાં ઉતરવામાં એકન્દ્રિયાદિ જીની વિરાધનાને પ્રસંગ અને નિશ્ચય માને છે તે પછી તે વિરાધના કરવાને તૈયાર કેમ થાય છે અને તેમાં શાસ્ત્રજ્ઞા કેમ માને છે? કદાચ કહેવામાં આવે કે જે વિહાર કરવામાં ન આવે તે નિત્યવાસ થવાથી અનેક પ્રકારની વિરાધનાઓ થાય અને સંજમને બાધા પહોંચે માટે તે સંયમની બાધા કરવાવાળી વિરાધનાને વજવા માટે વિહારની સંભવિત વિરાધના અને નદીનાળાની નિશ્ચિત વિરાધના કરવાનું સાધુઓને પણ ફરજીયાત થાય છે, તે પછી સ્પષ્ટપણે તેઓએ કબુલ કરવું જોઈએ કે અધિકવિરાધનાને જવા માટે અપવિરાધનાને પ્રસંગ અગર અલપવિરાધનાની કર્તવ્યતા સાધુઓને પણ છે, અને ભગવાન જિનેશ્વર દેએ પણ તેને આચાર તરીકે ગણવેલી છે. આ વાત વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે અજ્ઞાની- ને ભરમાવવા માટે માર્ગથી પતિત થયેલા લેકે જે એમ બેલે છે કે “હિંસાના પ્રસંગમાં અને હિંસાના કર્તવ્યમાં ભગવાન જિનેશ્વરમહારાજની આજ્ઞા હોય નહિ અગર સાધુઓને આચાર રહે નહિ.” એ કેવલ તે માર્ગશ્વને બકવાદ છે Page #75 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ ખરી રીતે તે ભગવાન જિનેશ્વરમહારાજને માર્ગ સ્વાદવાદરૂપ છે, પરંતુ એકાન્તરૂપ નથી, અને તેથી અધિકચ્છની વિરાધના અને અધિક સંયમ-વિરાધના વર્જવા માટે અલ્પજીની વિરાધના અને અલ્પ સંયમની વિરાધનાને અપરિહાર્ય તરીકે જણાવે છે. એટલું જ નહિ, પરંતુ તેના પ્રસંગને આચાર તરીકે જણાવે છે, અને તેમાં આશ્ચર્ય નથી. શું કુતર્કવાદીઓ એમ કહી શકે તેમ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓએ સાધુઓને માસકમ્પાદિમર્યાદાઓ વિહાર કરવાની આજ્ઞા કરી નથી અથવા નદી-નાળાં આદિ ઉતરવાનું જણાવ્યું નથી. શાસ્ત્રોમાં અનેક સ્થાને સાધુમહાત્માઓને વિહાર કરવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે અને નદીનાળાં વિગેરે ઉતરવાની આજ્ઞા તથાવિધિ પણ જણાવેલી જ છે. એટલે શાસ્ત્રને અનુસારનારાઓને તે એમ માન્યા સિવાય છુટકે નથી કે બહુ વિરાધના વર્જવા માટે અ૫વિરાધનાના સંભવવાળે કે અલ્પ વિરાધનાને નિશ્ચયવાળે માર્ગ પણ આચરે તે ભગવાન્ જિનેશ્વરમહારાજાની આજ્ઞારૂપ છે, એટલું જ નહિ, પરંતુ તે સંયમના અથએને અવશ્ય કર્તાવ્યરૂપ છે. જીવના બચાવ સારૂ કિયા બીજી બાજુ છદ્મસ્થની કોઈપણ ક્રિયા અધિકરણ અને પ્રઢષ વગરની હોય એમ બનતું નથી અને શાસ્ત્રકારોએ માન્યું પણ નથી. એટલે છઘસ્થ એ કરાતી ધર્મ દેશના, પડિલેહણ, પડિક્કમણું, ગુરૂવંદન વિગેરે ધર્મક્રિયાઓ પણ સાંપરાયિક કર્મ–બંધનની ક્રિયારૂપ છે. તે શું કઈપણ જૈનધમી મનુષ્ય તે ક્રિયાનું સાંપરાવિકપણું એટલે સંસારમાં રખડાવનાર કમેના બંધ કરાવનારી ક્રિયા આદિપણને લીધે તે પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અકર્તવ્ય છે, એમ માનવા અગર અકર્તવ્ય માનીને તેને પરિહાર કરવા તૈયાર થશે ખરો? કદાચ કહેવામાં આવે કે અધિક વિરાધનાથી બચવારૂપ Page #76 -------------------------------------------------------------------------- ________________ આગમન સંયમને માટે અને પૂર્વકાળના કરેલા કર્મના ક્ષયરૂપ નિજેરાને માટે તે સાંપરાયિકપણાવાળી વન્દન-પ્રતિક્રમણદિકની પણ ક્રિયા શાસ્ત્રદષ્ટિએ કર્તવ્ય છે, એમ માનવા સાથે શાસ્ત્રાનુસારીઓને કર્તવ્ય છે, તે એટલેથી સ્પષ્ટ થયું કે અધિક વિરાધના વર્જવા માટે અનન્ય ઉપાયરૂપ સ્વલ્પ-વિરાધનાવાળી ક્રિયા પણ કરવામાં આવે તે તે પણ કરનારે અધમ નહિ, પણ ધર્મિષ્ટ ગણાય. જે એમ ન માનીએ તે ધર્મદેશના–વન્દન-પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરનારા સાધુઓ વધારે સાંપરાયિક-ક્રિયામાં સંડેવાય અને તેથી આવું માનનારાઓ અધમ તે શું? પણ અધમીઓની ટોચે પહોંચેલા ગણાય. એટલું જ નહિ, પરંતુ વિહાર અને વન્દન વિગેરે ક્રિયાઓ અધિક વિરાધનાને વજેવારૂપ અને સંયમને પાલનરૂપ જે ધર્મ તેને માટે થતી હોવાથી તે વિરાધના ધર્મને માટે જીવહિંસાવાળી ગણાય અને જિનેશ્વરમહારાજના આગમને તાવિક રીતિએ નહિ સમજનારા મનુષ્ય તે તેવી રીતના તે વિહાર અને વન્દનાદિકને કરવાવાળા ધર્મિષ્ટ જીવોને ધર્મિષ્ટ તે ન માને, પરંતુ દક્ષિણદિશામાં નારકી થવા લાયક એ જ છે એમ માને, પરન્તુ શાસ્ત્રકારની આજ્ઞા અને જિનશાસનને માર્ગ સમજનારા લોકે તે તે વિહાર-મર્યાદા અને પડિલેહણ આદિ સામાચારીને આચરનારાઓને આસનમોક્ષગામી અને ધર્મિષ્ટ માને. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્ચિીતત્વાર્થાધિગમ-સૂત્રની ) કે હદયંગમ વાંચના . હS વિવેચનકાર છે - કપૂર-આગમોહારક શ્રી આચાર્યદેવ . આગમૈદે પર્યબાધક શ્રી દેવસૂર-તપાગચ૭–સામાચારી સંરક્ષક પ્રવરવાદિવિજેતા શ્રી શેલાણાનરેશપ્રતિબોધક પૂ આગમેતારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૯૮ ને પાલીતાણું પન્નાલાલ બાબુની ધર્મશાળાના ચોમાસામાં તરુચિ પુણ્યાત્મા જિજ્ઞાસુઓના લોભ થે શ્રી તત્ત્વાર્થસૂત્ર જેવા ગહન ગંભીર સૂત્ર ઉપર વાચના બરે ફરમાવતા. જેની નેધ તે વખતે પૂ. આ. શ્રી વિજય ધર્મ સૂરીશ્વરજી મ. શ્રીએ ટૂંકમાં કરેલ, તેના ઉપરથી અને પિતે કરેલી ઘના આધારે સહુદયતાનિધિ પૂ આ. શ્રી હેમસાગરસૂરીશ્વર શ્રીએ વ્યવસ્થિત સુધારા-વધારા કરી વ્યવસ્થિત પ્રેસ-કેપીરૂપે વાચનાનું સળંગ લખાણ તૈયાર કરેલ. પરમસૌજન્યનિધિ પૂ. આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વરજીમશ્રીએ શ્રી આગમત” માં પ્રકાશનાથે પરમકરૂણા કરી સં ૨૯ ના વૈશાખ મહિને પાલીતાણામાં મલી. *. જેને કે ભાષાકીય ઘણા સંશોધને પેરા પાડવા આદિ સુધારાથી વ્યવસ્થિત “આગમ ચેત” માં વર્ષ ૯ પુસ્તક રથી આપવાની શરૂઆત કરેલ. છ હપ્તા આવી ચુક્યા છે. ચોથા હપ્તથી પાંચમા અધ્યાય વાચના શરૂ થઈ છે. તેના નવમા સૂત્ર સુધી વિવેચન આવી ગયું છે, હવે તેથી આગળની વાચનાને ભાગ શરૂ થાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમોત પુણ્યવાન વિવેકી આત્માઓ જ્ઞાની ગુરૂના ચરણમાં બેસી ખૂબ જ ગંભીરતાથી વાંચે-વિચારે અને તત્વની સમજુતી મેળવે એવી શુભકામન છે. સં.] શ્રી તત્ત્વાર્થ સૂવની વાચના सूत्रम्- स ख्येयास ख्येयाश्च पुद्गलानाम् ।।स-१०॥ . સૂવાથ– પુદ્ગલેના સંખ્યાતા અસંખ્યાતા અને ર થી અનંત પ્રદેશ છે.. ટાર્થ– પુરાવું અને ગળવું તે પરિણામથી પુત્ર એવી જે સંજ્ઞા જેઓને પ્રાપ્ત થયેલી છે, તેવા તેમ જ પરમ શુથી પ્રારંભીને અચિત્ત-મહાત્કંધ સુધીના ચિત્ર-વિચિત્ર રૂપાદિ પરિણામવાળા જે પુદ્ગલે તેના યથાસંભવ સંખ્યાતથી પ્રારંભીને અસંખ્યાત અને અનત પ્રદેશ છે, અર્થાત્ સંખ્યાતપ્રદેશી પુદ્ગલ-સકના સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ પુદ્ગલ-કંધના અસંખ્યાત પ્રદેશ અને અનંત-પ્રદેશી મુદ્દગલસ્કંધના અનંત પ્રદેશ છે. સૂત્રમાં નહિ ગ્રહણ કરેલ અનંત પ્રદેશના પ્રથમના સૂત્રમાંથી લાવવા માટે ર શબ્દને પ્રયોગ છે. તે જ અર્થ જણાવવા માટે ભાષ્યકાર કહે છેभाष्यम्-संख्येया असंख्येया भनन्ताश्च पुद्गलानां भवन्ति, अनंता इति वर्तन्ते । ભાષ્યાર્થ– સ પેય, અસંખ્યય અને અનંત સંખ્યા પ્રમાણ પુદ્ગલેના પ્રદેશ છે. સૂત્રમાં અનંત નથી, માટે મરાયાનન્તાર એ સૂત્રમાંથી આ સૂત્રમાં કહેલ = શબ્દ વડે અનંતાની અનુવૃત્તિ લવાય છે. ટીકાથે તાત્પર્ય એ છે કે વિધાન કરવા ગ્ય પદોની અનુવૃત્તિ થાય છે, પરંતુ તે એમને એમ પણ થાય છે, અથવા તે કોઈ તેવા પ્રકારના પદના પ્રયત્નથી પણ થાય છે તે અહીં Page #79 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ કેવી રીતે અનંત પદની અનુવૃત્તિ થયેલ છે, તે કહે છે કે ૧ ના પ્રયત્ન વડે થયેલ છે. શંકા - પુદ્ગલ શબ્દ વડે અણુનું (પરમાણુનું) પણ ગ્રહણ થાય છે, પુદગલને અર્થ પુરાવું અને ગળવું એ પ્રથમ જ તમેએ કરેલ છે. એવા પરમાણુરૂપ પુગલના આ અનંત સૂત્ર વડે જણાવ્યા પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત પ્રદેશોમાંથી કઈ પણ એક પ્રકારની સંખ્યાવાળા પુદ્ગલે હોવા જોઈએ. જે ત્રણમાંથી એકપણ સંખ્યાવાળા પ્રદેશે પરમાણુ-પુદ્ગલના ન હોય તે તે પરમાણુને પુદ્ગલ પણ કહી શકાય નહિ. અને જે સંખ્યાતાદિ કેઈ પણ સંખ્યાવાળા પ્રદેશ છે, એમ કહો તે ઘટાદિ દ્રવ્યની માફક પરમાણુ ન કહી શકાય. કહે કે પરમાણુ એક–પ્રદેશી છે તે ઉપર જણાવેલ સંખ્યામાંથી કેઈપણ સંખ્યાવાળા પ્રદેશે જેમાં હોય તેને જ પુદ્ગલ કહેવાય. એ લક્ષણથી જે પુદ્ગલમાં તે સંખ્યામાંથી કોઈપણ સંખ્યાવાળા પ્રદેશ નથી એ વસ્તુ જ આકાશ કુસુમની માફક અસત્ છે. ઉત્તર પ્રદેશે બે પ્રકારના છે. દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ. યદ્યપિ દ્રવ્યરૂપ પ્રદેશે પરમાણુઓમાં નથી, તે પણ પર્યાયરૂપ પ્રદેશે પરમાણુઓમાં છે. પર્યાયસ્વભાવી પ્રદેશ રૂપાદિ છે. અને તે પર્યાયસ્વભાવ પ્રદેશના ગ્રહણથી પરમાણુ સહદેશી છે. ૧૦ હવે જે પ્રમાણે દ્રવ્યપ્રદેશ વડે ઘટ સપ્રદેશી છે. તે પ્રમાણે પરમાણુ પણ દ્રવ્યપ્રદેશોથી સપ્રદેશી છે, એમ કહેનારાએની ઉક્તિમાં અસિદ્ધ દોષ આવે છે તે જણાવવા માટે સૂત્રમ્ નાનો છેવ-II પરમાણુને (દ્રવ્ય) પ્રદેશ નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ આગમત - માધ્યમ–મળઃ પ્રવેશ ન મવન્તિ | પરમાણુને દ્રવ્ય પ્રદેશ હેતા નથી. ટીકાથ– સ્કંધને બનાવવામાં જેમ પ્રદેશે પરિણામી કારણના ભાવને ભજવે છે, તે પ્રમાણે પરમાણુને પુરવાવાળા પરિણામી કારણના ભાવને ભજવાવાળા દ્રવ્યરૂપ પ્રદેશ હેતા નથી, જેઓ સંપ્રદેશપણા વડે પરમાણુપણાને અભાવ સાધે છે. તેઓના મત પ્રમાણે તે જે અંત્ય પ્રદેશ તે પરમાણુ નથી. એમ કહેવું તે પ્રતીતિ-વિરોધ છે. કારણ કે અંત્ય પ્રદેશ કહે છે અને તે તે પરમાણુ કહે નથી એ કેમ બને? પરમાણુ ન કહે હેય તે તેને અંત્ય પ્રદેશ પણ ન કહી શકાય. વળી પરમાણુમાં જે સપ્રદેશપણું કહેવું છે તે અવ્યાપક અને અસિદ્ધ બે દોષવાળું છે, એટલે જેમ વનસ્પતિમાં ચૈતન્યગુણની સિદ્ધિ માટે જાવંતી રીસામણી નામની વનસ્પતિને અંગુલી વિગેરેમાં સ્પર્શથી થતી લજજા હોય (રૂપ હેતુ) બીજી વનસ્પતિઓના ચૈતન્ય-ગુણની સિદ્ધિ માટે અવ્યાપક તેમજ અસિદ્ધ છે. તે પ્રમાણે પરમાણુમાં સપ્રદેશીપણું એ પણ અવ્યાપક અને અસિદ્ધ દોષયુક્ત છે. કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચાર પ્રકારના પરમાણુરૂપ પક્ષમાં દરેક ઠેકાણે સપ્રદેશીપણું છે નહિ. ફક્ત (પર્યાયની અપેક્ષાએ) દ્રવ્ય પરમાણુમાં જ સપ્રદેશપણું છે. વળી જે એમ માને છે કે જે દ્રવ્યમાં મધ્ય તથા વિભાગ ન હોય એ આકાશ-પુરુષની માફક અસત્ છે (વસ્તુ જ નથી) અને જે મધ્ય તથા વિભાગ યુક્ત છે. તે તે મધ્ય તથા વિભાગ યુક્ત ઘટ દ્રવ્યની માફક આણુ નથી. : તેવાઓના મન્તવ્ય મુજબ તેમણે માનેલ વિજ્ઞાનક્ષણમાં અનેકાન્ત દેવ આવે છે. એટલે કે જે વિજ્ઞાન-ક્ષણને તમારે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુસ્તક રજુ સૂક્ષ્મ નિરવયવ માને છે. તેમાં મધ્ય અને વિભાગ છે કે નહિ. જે નથી તે તમારા કહેવા પ્રમાણે તે વિજ્ઞાનક્ષણ નામની વસ્તુ નથી. જે મધ્ય અને વિભાગ છે, તે સાવયવ હોવાથી ક્ષણ નહિ કહેવાય. માટે તમારી માન્યતાથી જ તમારે શિરે વિરોધ દોષ આવતું હોવાથી તે કલ્પના કરવી અયુક્ત છે. પરમાણુને સાત આકાશ પ્રદેશની અથવા દશ દિશાની સ્પર્શના છે. એમ માની તેમાં વિભાગની કલ્પના કરનારાઓની માન્યતા પણ ઉપરના જવાબથી દૂર થાય છે. પાછળના એટલે મધ્ય અને વિભાગ હોય તેમાં ઘટની માફક અણુત્વ નથી, તે પ્રગમાં હેત્વસિદ્ધપણું દૂર કરવા માટે ભાષ્યકાર મહારાજા જણાવે છે. " भाष्यन्-अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ॥ ભાષાર્થ–પરમાણુ અનાદિ (આદિ વિનાને) અમધ્ય (મધ્ય વિનાનો) અને અપ્રદેશી (પ્રદેશ વિનાને) છે. . ટીકાર્ય–આદિ, મધ્ય, અન્ય પ્રદેશ વડે ન્યૂન (રહિત) હોય તે પરમાણુ કહેવાય. શકા–ભાષ્યમાં આદિ મધ્ય શબ્દ છે. પણ અનન્ય શબ્દ નથી તે તે કયાંથી લાવ્યા ? તે કહે છે કે પ્રદેશના ગ્રહણથી અન્યનું ગ્રહણ થાય છે. કારણ કે વિભાગ કરતાં કરતાં છેલ્લે જે નિરવયવ વિભાગ તે પ્રદેશ કહેવાય. અથવા આદિ અને મધ્યના ગ્રહણથી ઉપલક્ષણથી જ અન્યનું ગ્રહણ થાય છે, કારણ કે આદિ અને મધ્ય હોય ત્યાં અન્ય હોય જ છે. * * Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આગમત આ પક્ષમાં અ–પ્રદેશને અર્થ દ્રવ્ય અને ક્ષેત્ર રૂપ વિશિષ્ટ પ્રદેશને વ્યિવચ્છેદ થવામાં સમજાવે અર્થાત્ પરમાણુ કાળથી તેમજ ભાવથી સપ્રદેશ છે. પરંતુ દ્રવ્ય અને ક્ષેત્રથી અપ્રદેશી છે. એટલે આદિ મધ્ય અને અન્ય પ્રદેશ વડે અપ્રદેશી છે અને રૂપાદિ પર્યાયે વડે સપ્રદેશી છે. શંકા–જે દ્રવ્યમાં આદિ મધ્ય અને અન્ય વિભાગ ન હોય તે સત્વ (વસ્તુત્વ) શી રીતે સંભવી શકે? તે તેને સમાધાનમાં જણાવે છે જે વસ્તુની સત્તામાં આદિ મધ્ય અને અન્ય વિભાગે પ્રદેશે. કારણ નથી. કારણ કે આદિ મધ્ય અને અંત્ય વિભાગ વિના પણ તમે વિજ્ઞાનક્ષણને વિચાર કરે જ છે. શક–જ્યારે પરમાણુ એ દ્રવ્ય છે તે પટાદિ દ્રવ્યની માફક અથવા દ્વિપ્રદેશી અનંત પ્રદેશી સ્કની માફક આકાશમાં તે પરમાણુને પ્રવેશ થ ન જોઈએ અને જે પ્રવેશ સ્વીકારીએ તે અમુક અવયવ (વિભાગ) ને આકાશમાં પ્રવેશ પ્રથમ થયે. અને અમુક વિભાગમાં પછી થયે. એમ કહેવાથી પ્રદેશનું સાવયવપણું સિદ્ધ થશે? એમ જે કહેતા હો તે ઉત્તરમાં જણાવે છે. - જે પૂર્વોક્તરીતિએ પરમાણુમાં અવિભાગપણું સિદ્ધ હોવાથી આકાશમાં પરમાણુની અનુપ્રવેશ સંબધી માન્યતા પણ દૂર થાય છે, કારણ કે જેટલું પરમાણુનું ક્ષેત્ર છે તેટલું જ આકાશ પ્રદેશનું પરિમાણુ છે જે બંનેના ક્ષેત્રનું વિષમ અથવા આદિમધ્યાન્ત-વિભાગવાળું પરિમાણ હોય તે અનુક્રમે જ થાય એ બરાબર છે, પરંતુ પરમાણુ અવિભાગ હેવાથી અનુપ્રવેશે પરમાણુનું રહેવાપણું કહેવું તે અગ્ય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ આ પ્રમાણે કહેવાથી આકાશના સર્વવ્યાપીપણામાં વ્યાઘાત આવતું નથી. કારણ બૌદ્ધોની માન્યતા પ્રમાણે પ્રસિદ્ધ એવે જે વિજ્ઞાન ક્ષણ છે, તે જેમ આદિ–મધ્યાન્ત વિભાગ વિનાને હોવા છતાં સર્વ વસ્તુની સાથે સંબંધવાળે છે, તે પ્રમાણે પરમાણુને પણ આકાશને સંબંધ હેઈ (આકાશ સર્વમૂર્ત દ્રવ્યસંગી હાઈ) આકાશ સર્વગત છે, એ નિઃસંશય છે. માટે પ્રદેશ પોતે જ પ્રદેશરૂપ છે, પરંતુ તે પ્રદેશને બીજા દ્રવ્યપ્રદેશ નથી. એ પ્રમાણે યથાર્થ ગુરૂ-વચનનું આરાધન કરતું નથી તેવા બૌદ્ધ વિગેરે અન્યવાહી વડે કહેવાતાં જે કુવરને છે તે સર્વનું દ્રવ્યાસ્તિક તેમ જ પર્યાયાસ્તિક ઉભયનયના સદુભાવ વડે સ્યાદ્વાદમતના આલંબનપૂર્વક આગમ અને યુક્તિથી નિરાકરણ કરવું એગ્ય છે. હવે ઉપર જણાવેલા ધમસ્તિકાય અધમસ્તિકાય પુદ્ગલ અને જીવાસ્તિકાય એ દ્રવ્ય આકાશ-દ્રવ્યની માફક આત્મપ્રતિષ્ઠ . (એ પિતે જ પિતાના આધારે રહેલી છે કે પાણી વિગેરે દ્રની માફક અન્ય દ્રવ્યના આધારે રહેલ છે. ઉત્તર- નિશ્ચયનયના અભિપ્રાયથી દરેક વસ્તુ આકાશ માફક સ્વપ્રતિષ્ઠ છે. એટલે પુદ્ગલ પુદ્ગલમાં, જીવ છવામાં સ્વપ્રતિષ્ઠ છે, પરંતુ વ્યવહારનયના અભિપ્રાયથી ધર્મ અધર્મ પુદ્ગલ અને જીનું સ્વરૂપ જણાવે છે. સૂર- રોમરોડવા. કાકાશમાં અવગાહ છે. મધ્ય- મહીનામવાદો વારો મવતિ | અવગાદા ધમતિ દ્રવ્યોને અવગાહ કાકાશમાં છે. ટીકાથ– અનુપ્રવેશવાળા એવા જે પુદ્ગલાદિ દ્રવ્ય છે તે દ્રવ્યોને અવગાહ ધમધર્મ દ્રવ્યથી વ્યાપ્ય એવા આકાશા Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમોત સ્તિકામાં છે, એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રનો અવગાહ આકાશ-દ્રવ્યમાં છે. ધમધમથી વ્યાપ્ત આકાશ દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તે વડે કાકાશનું ભાન થાય છે. એટલે ધમદિ-દ્રવ્યને અવગાહ લેકાકાશમાં છે, જે પ્રમાણે એક વસ્તુ અન્ય સ્થાનેથી અન્ય સ્થાને મુક્તાં તે સ્થાનવતી આકાશ દ્રવ્ય અવગાહ્ય-દ્રવ્યને અવગાહ આપે છે. એટલે કે તે અવસરે તે દ્રવ્યને અને તે આકાશને સંગ થે. એ પ્રમાણે ધર્માદિ દ્રવ્યને આકાશ દ્રવ્યની સાથે ક્યારે સંગ થયે? એમ જે પ્રશ્ન થાય તે તેને સમાધાનમાં જણાવે છે કે ધર્માધર્માદિ દ્રવ્યોનો આકાશ દ્રવ્યમાં અવગાહ અનાદિકાલીન છે. પરસ્પર એકમેક પણાની પરિણતિ વડે તે પ્રકારે તે દ્રવ્ય રહેલા છે. ધર્માદિ-દ્રવ્યથી વ્યાપ્ત આકાશ દ્રવ્યાસ્તિકાય અન્ય આકાશમાં જીવાદિ- દ્રને અવગાહ નથી. કારણ કે અન્ય એટલે કે અકાશમાં ધર્માદિક દ્રવ્ય નથી, અને ગતિ-સહાયક તેમ જ સ્થિતિસહાયક ધમધર્માદિ દ્રવ્ય સિવાય જીવ પુદ્ગલેને અલકાકાશમાં અસંભવ છે. ' - જે એમ પૂછતા હો કે અલકાકાશમાં ધર્માઅધમ કેમ નથી? તે કહે છે કે તે જ ધર્મા–ધર્મ દ્રવ્યને સ્વભાવ છે.. અને જ્યાં સ્વભાવ આવે તેમાં પ્રશ્નને અવકાશ રહેતું નથી . માટે ધર્મા ધર્માદિકને લેકાકાશમાં અવગાહ છે, એ બરાબર છે. ૧રા - કાકાશમાં ધમધર્માદિ દ્રવ્યને અવકાશ છે, એ કહ્યું તે તે બરાબર છે, પરંતુ તે અવગાહ સર્વ-પ્રદેશની વ્યાતિવાળા દૂધ-પાણી અથવા વિષ-રૂધીર સરખે છે કે સરોવરમાં પુરૂષ ઉભે રહે તેના સરે છે? એ જરૂર કહેવું જોઈએ તે વસ્તુ જણાવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નું सूत्रम्-धर्माधर्मयो: कस्ने ।५-१३॥ ધમધર્મ-ધ્યાને સમગ્ર રાક્રશ ચાવશાહ છે. भाष्यम्-धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवति इति ।। ભાષાર્થ-મસ્તિકાયઅસ્તિષયને સંપૂર્ણ લેકા-- કાશમાં અવગાહ છે. ટીકાથ–સમગ્ર કાકાશમાં ધમધર્મ દ્રવ્યની અણત. સિદ્ધિ છતાં એટલે અનાદિ-સંયોગ સિદ્ધ છતાં ચંદ્ર-મંડળમાં રહેનાર ચંદ્રિકાની માફક અવગાહ છે. એટલે કે જે પ્રમાણે, ચંદ્રિકા અય છે અને ચંદ્ર-મંડળ આધાર છે. વળી ચંદ્ર-મંડળ અણુક વખતે ચંદ્રિકાનું આધાર બન્યું. તે પણ જેમ કહી શકાતું નથી, તે પ્રમાણે ધર્મા, અધર્મા એ આધેય છે, અને લેકકાશ એ આધાર છે. તેમ જ તે આધેય. આધારને અંધ પણ અસિદ્ધ અનાદિ-સંગ-સિહ છે પરંતુ તે કાકારાથી કમરકાર અધર્મ દ્રવ્ય નથી. શંકાધમધમ દ્રવ્ય પિતે જ અલકાકાશમાં જતું નથી.. કે ધમધર્મને જવાની શક્તિ છતાં અલકાકાશના કાણુથી ધમધ દ્રષિ અલકાકારોમાં જઈ શકતું નથી? એ શંકાનું સમાધાન દ્રષ્ટાંતપૂર્વક આપે છે. ચૈતન્ય ગુણ જેમ જેટલું શરીરનું પ્રમાણ હોય તેમાં જ રહે છે, તેથી ખૂન કે અધિક દેશમાં જે રહેતા નથી, અને તેમાં ચૈતન્ય-ગુરુ " અન્ય સ્થાને જવાની શક્તિને અભાવ અથવા તો શક્તિ છ અન્યદ્રવ્યોને પ્રતિઘાતરૂપ હેતુ જેમ માનવામાં આવતું નથી, તે પ્રમાણે ધર્માધમ દ્રવ્યનું પણ કાકાશ માત્રમાં જ રહેવું ચોક્કસ સમજાય છે. એથી જ ક્ષીર–નીરની માફક અ ન્ય અવગાહની પરિણતિરૂપે ધમધમે દ્રવ્યનું લેકાકાશમાં રહેવાપણું Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમત છે, પરંતુ સરોવરમાં રહેલ પુરૂષની માફક અવગાહ સમજવાને નથી ? કારણ કે સૂત્રમાંજ સંપૂર્ણવાચી 97 શબ્દનું ગ્રહણ છે. ૪–૧૩. * હવે પુદ્ગલેને કાકાશમાં અવગાહ કેવી રીતે? તે જણાવે છે. सूत्रम-एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ।४-१४॥ પુદ્ગલેને અવગાહ લેકાકાશના એક પ્રદેશમાં બે પ્રદેશમાં થાવત્ સંપૂર્ણ કાકાશમાં છે. ટીકાથ– પ રિવુ એ સમાનાધિકરણ (કર્મધારય) . ગર્ભિત બહુવ્રીહિ સમાસ છે. સૌ પ્રરાક્ષ-guહેરા, કલેરા સર્વેિ તેમાય, તેવુ - વુિં એટલે કે પર- માણુથી લઈ તે અનંતાણુ સુધીના કાને અવગાહ એક આકાશ પ્રદેશ બે આકાશ પ્રદેશાયાવતુ અસંખ્ય આકાશ-પ્રદેશ છે. . भाष्यम-अप्रदेश-संख्येया-संख्येयानंतप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाश प्रदेशेषु भाज्योऽवगाहः । भाज्यो विभाज्यो विकल्प्य इत्यनान्तरं, तद्यथा. पर. माणोरेकस्मिन्नेव प्रदेशे, द्वणुकस्यैकस्मिन् , द्वयोश्रयणुकस्यैकस्मिन् , द्वयोस्त्रिंषु च एवं चतुरणुकादीनां संख्येयासंख्येयप्रदेशस्यैकादिषु सख्येयेषु असख्येयेषु च अनंतप्रदेशस्य च ॥१॥ ભાષ્યાથ–પરમાણુ, સંખ્ય-પ્રદેશી, અસંખ્ય–પ્રદેશી તથા અનંત-પ્રદેશી પુદ્ગલેને અવગાહ એક આકાશ-પ્રદેશમાં હોય અથવા બે આકાશ-પ્રદેશમાં ત્રણ આકાશ પ્રદેશમાં ખ્યાતાઅસંખ્યાતા આકાશ-પ્રદેશમાં પણ યથાસંભવ વિકલ્પ હોય. ભજના, વિભાષા અને વિકલ્પ એ સર્વે પર્યાયવાચક શબ્દ છે. હવે કેવી રીતે અવગાહ હોય? તે સ્પષ્ટ જણાવે છે. પરમાણુને એક આકાશ-પ્રદેશમાં અવગાહ હોય. દ્વિપ્રદેશી સ્કંધને એક આકાશ-પ્રદેશમાં અથવા બે આકાશ પ્રદેશમાં-૧ણુક (ત્રિપ્રદેશી કંધને) એક, બે-અથવા ત્રણ આકાશ પ્રદેશમાં હોય એ પ્રમાણે એ પ્રમાણે ચતુઃ પ્રદેશી સ્કંધ માટે ચાર આકાશ પ્રદેશ પર્યંત Page #87 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ સમજવું. સંખ્યપ્રદેશ સ્કંધ તેમજ અસંખ્ય-પ્રદેશી કંધને અવગાહ એક આકાશપ્રદેશમાં થાવત્ સંખ્યાત–પ્રદેશીને સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાત-પ્રદેશી કંધને અસંખ્યાત આકાશ-પ્રદેશમાં જાણ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધને અવગાહ પણ એક આકાશપ્રદેશમાં બેમાં ત્રણમાં યાવત્ સંખ્યાત અથવા અસંખ્ય આકાશ પ્રદેશમાં સમજ, પરંતુ અનંત આકાશ પ્રદેશમાં નહિ કારણ કે, લેકાકાશ અસંખ્ય-પ્રદેશ પ્રમાણ છે. ટીકા. સ્વયં પ્રદેશ હોવા છતાં જેને બીજે દ્રવ્ય પ્રદેશ નથી એટલે કે કાળ પ્રદેશ ભાવ પ્રદેશ ભલે હે! એ જે પરમાણુ તે અપ્રદેશ કહેવાય છે. સંઘાતવિશેષથી સંખ્યા પરમાણુથી બનેલે હોય તે સંખ્યાત પ્રદેશી પુદ્ગલકંધ કહેવાય. એ પ્રમાણે અસંખ્ય પ્રદેશોના સંઘાતથી બને તે અસંખ્ય–પ્રદેશી અને અનંત પરમાણુને બનેલ તે અનંત-પ્રદેશી કહેવાય. અહીં એક પરમાણુ અને બીજા પરમાણુને સંગ હોય તેને અમારે દ્વિપ્રદેશી સ્કંધ કહેવો નથી. એ પ્રમાણે સંખ્ય પ્રદેશી અસં–પ્રદેશી તેમજ અનંતપ્રદેશી કંધમાં એક એક ચાવત્ અતા પ્રદેશને સંગ ગણવાને નથી, કારણ કે સંગ જે ગણીએ તે ચૌદ રાજલેકવરી સર્વ પુગલસ્કંધ તેમજ પરમાણુએ તે અનંતર-પરંપર સ ગ રહેલ હોઈ સ્કંધની અવ્યવસ્થા થઈ જશે. માટે સંગના બદલે સંઘાત ગણવાને છે. સૂત્રકાર મહારાજાએ પણ એ કારણથી પાત-વાખ્યાં એ પ્રમાણે આગળના સૂત્રમાં પ્રતિપાદન કરેલું છે. | TWરિણામ-શેષ રૂતિ આભાષ્ય-સાતેક વડે સૂત્રના રાષિ એ પદને સ્પષ્ટ જણાવે છે. એક છે આદિ જેમાં એવા આકાશ પ્રદેશમાં અવગાહ તે પરમાણુ કયણુક યાવત્ અનંત પ્રદેશી પુગમાં વિકલ્પ છે. ધાતુ અનેક હોવાથી ભજનાને અર્થ વિકલ્પ થાય Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમત છે, તે પર્યાયવાચી શબ્દ આપીને સમજાવેલ છે. મા વિમો વિષ વિગેરે પરમાણુના પ્રારંભથી વિશેષ અતિશય વડે કહેવું તે વિભાષા. એટલે કે જ્યાં જે વિશેષણ હોય તેને અંગે વિશેષ ગ્ય ભેદોની કલ્પના કરી લેવી. જ્યાં ભેદ હોય ત્યાં વિકલ્પ હેઈ શકે છે, જેમ કયણુકને અવગાહ એક આકાશ-પ્રદેશમાં અથવા તે બે આકાશ-પ્રદેશમાં વગેરે ભાષ્ય સુખેથી સમજી શકાય તેવું છે, પરમાણુ તે ભેદ વિનાને હેવાથી એક આકાશ-પ્રદેશની જ અવગાહનાવાળા છે અને તેથી પરમાણુની અવગાહનામાં વિકલ્પ નથી. શંકા-અત્યંત સૂક્ષ્મ એવા આકાશ-પ્રદેશમાં સંખ્યાત પ્રદેશી વત્ અસંખ્ય તેમજ અનંતપ્રદેશી કંધે શી રીતે અવગાહી શકે ! કારં કે પરમાણુ અને આકાશ-પ્રદેશનું બનેલું પ્રમાણ સરખું છે. સસ્તું પ્રમાણ હોવાથી એક આકાશ-પ્રદેશ પર એક પરમાણુ રહે તે બરાબર છે, પરંતુ કયણુક યાવત્ સંખ્ય અસંખ્ય અને અનંત-દેશી ઔધને અવગાહ કેમ સંભવે ! માટે કહે કે પરમાણુ કરતાં આકાશ-પ્રદેશનું પ્રમાણ મોટું છે! તેમ જ કહેવા માંગતા હો કહો કે અસંખ્યા અનંત પ્રદેશી ઔધે એક આકાશ-પ્રદેશમાં અવગાહી શકે નહિ. વાદી પિતાની આ શંકા મજબુત કરવા માટે દષ્ટાંત પૂર્વક દલીલ કરે છે કે એક ઘડામાં ચાર સમુદ્રના પાણીને સમાવેશ થઈ શકે નહિ, કારણ કે પાણી ઘણું છે અને ઘડાનું પ્રમાણ નાનું છે. એ પ્રમાણે એક આકાશ-પ્રદેશમાં સંખ્ય–પ્રદેશી વિગેરે સ્કંધે અવગાહી શકે નહિ. ઉત્તર- સંઘાતરૂપ પ્રચય વિશેષથી હાથીદાંતને ટૂકડે અપાવગાહમાં રહે છે અને તેટલા જ તેલ પ્રમાણ ભીડી ઘણા અવગાહને રોકીને રહેલ જોવાય છે. હાથીદાંતના ટૂકડાઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ પુસ્તર રજુ સૂક્ષ્મ અવય કરીએ તે પણ ઘણા છે. કાંઈ ભાડાના અવયથી ઓછા નથી તે પણ અલ્પ આકાશમાં રહે છે, માટે તે કઈ સૂક્ષ્મ પરિણામ વિશેષ પુદ્ગલેમાં ઉત્પન્ન થાય છે કે જેથી અનંત પરમાણુઓ પણ સ્કંધપણે પરિણમ્યા છતાં એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે છે. બીજું દષ્ટાંત આપી તે વસ્તુ સમજાવે છે. અતિશય ઘન એ જે લેઢાને ગેળે જેમાં લગીરપણુ અંતર દશ્યમાન થતું નથી, તેવા ગોળામાં ધમણના પવનથી પ્રેરાયેલા એવા અંગ્નિના અવયવે ચારે બાજુથી દાખલ થાય છે, જે અગ્નિથી વ્યાપ્ત એવા લેઢાના ગળામાં લગીર પણ છિદ્રો નથી. તેને બુઝાવવા માટે જ્યારે તેના પર પાણી નંખાય છે, ત્યારે છિદ્ર નડુિં છતાં નિવ્યઘાતપણે પાણીને તેમાં પ્રવેશ થાય છે માટે આબાળ ગોપાળ પ્રસિદ્ધ એવું આકાશનું દુર્ભરપણું (ગમે તેટલું નાખે તે પણ જે કઈ વખતે ભરાય નહીં) જાણને એક આકાશપ્રદેશમાં અસંખ્ય કે સંખ્ય પ્રદેશી વગેરે સકના અવગાહ સંબધી લગીર પણ મુંઝાશે નહિ. પુનઃ આ વાતને દષ્ટાંતથી વિશેષ સિદ્ધ કરે છે. રેતીથી સંપૂર્ણ ભરેલા પ્યાલામાં તેટલું જ પ્યાલા પ્રમાણુ પાણીને સમાવેશ થતું જાય છે. કદાચ કહે કે રેતીથી પ્યાલે ભલે હતે. છતાં પિલાણ હતું જેથી પાણીનો સમાવેશ થયે. તે બીજું દષ્ટાંત આપે છે. એક દીપકની પ્રજાના સમૂહથી પ્રકાશિત થયેલ ઓરડામાં હજારે દીવાની પ્રજાના સમૂહાકારે પરિણામ પામેલા પુદ્ગલેને પ્રવેશ પ્રત્યક્ષ પ્રમાણસિદ્ધ છે. તે પ્રમાણે એક આકાશ-પ્રદેશમાં ઘન (સંઘાત) પરિણામ વિશેષના સ્વીકારથી એટલે કે સંઘાત–પરિણામથી અનંત–પરમાણુના બનેલા અનંત સ્કંધે રહી શકે છે, તેમાં જરા પણ શંકાનું સ્થાન નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમ જોત એ પ્રમાણે પુદ્ગલેનું અવગાહ-ક્ષેત્ર કહીને જીવેનું અવગાહ-ક્ષેત્ર કેટલું છે તે જણાવે છે – सूत्रम्- असंख्येय-भागादिषु जीवानाम् ॥५-१५।। એક અસંખ્યય ભાગ બે અસંખ્ય ભાગ ત્રણ અંસખ્ય ભાગ યાવત્ કાકાશમાં છવને અવગાહ છે. ટીકાર્થ માં મારિવું એવામાં સમાનાધિકરણ (કર્મધારય) ગર્ભિત બહુવ્રીહિ સમાસ છે. રોડવઃ એ સૂત્રમાંથી ટોરો એ સપ્તમ્યઃ પદની અનુવૃત્તિ લેવાય છે અને અર્થવરાત્િ વિમmવિપરિણામ એ ન્યાયથી સપ્ટેમ્યન્તને બદલે ષષ્ઠી વિભક્તિ કરી લેકાકાશને એક અસંખ્ય બે અસંખ્ય વગેરે ભાગમાં જેને અવગાહ છે. એ પ્રમાણે અર્થની પેજના કરવી. - હવે સ માવુિં એ પદને વિગ્રહ કરે છે. મધ્યેયश्वासौ भागः असख्येयभागः, स आदिर्येषां ते असख्येय भागादयः । સામાન્યતઃ એવો નિયમ છે કે પ્રચવવાર્થઘવાનો વડુત્રીકિ બહુવ્રીહિ સમાસમાં અન્ય-પદાર્થની પ્રધાનતા હોય છે, એટલે કે જિત્રા જેવો વચન ત્રિા શેષઃ એ સમાસમાં ચિત્રગુ શબ્દથી જેમ ગેપના અર્થનું ભાન થાય છે, તે પ્રમાણે અહીં અન્ય પદાર્થ ક લે? એવી શંકા જે થતી હોય તે કહે છે કે અન્ય પદાર્થ તરીકે તે જ અસંખ્યાતા ભાગ લેવાના છે. તેમાં કઈ વખતે એક કાકાશ પ્રદેશના અસંખ્યાતા ભાગમાં, કઈ વખતે બે અસંખ્યાતા ભાગમાં, કઈ વખતે ત્રણે અસંખ્યાતા ભાગમાં (યાવત કેવલી સમુદ્દઘાતની અપેક્ષાએ સર્વ લેકાકાશમાં) જીવેને અવગાહ છે. અહીં શંકા થાય છે કે અસંખ્યાત ભાગ એ શબ્દથી લેકના એક આકાશ-પ્રદેશનું પણ ગ્રહણ થશે. કારણ કે સમગ્ર કાકાશના અસંખ્ય પ્રદેશ હોવાથી એક Page #91 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨જું આકાશ-પ્રદેશ પણ અસંખ્ય ભાગ જેટલું જ છે, તે તેના સમાધાન તરીકે સમજવું જોઈએ કે એક આકાશ-પ્રદેશને લેકના અસંખ્યાતમા ભાગ જેટલે સ્વીકારી એક આકાશ પ્રદેશમાં પણ જીવની અવગાહના ગણવી હતી તે –રવેશવુિં મા પુત્રનાં એ પૂર્વ સૂત્રથી આ સૂત્ર જુદું કરવાની જરૂર ન હતી. પુરાનો એ પદના સ્થાને નવ-પુત્રાનાં કરીને પણ જે શંકાકારને ઈષ્ટ અર્થ છે તે અર્થની પ્રાપ્તિ થાત, પરંતુ પૃથફ સૂત્ર રચ્યું છે એથી જ એ સિદ્ધ થાય છે કે પ્રત્યે મા એ પદથી એક આકાશ-પ્રદેશ રૂ૫ અસંખ્યાતમે ભાગ ન લેતાં -ળ ટીકાકાર મહાશય જણાવશે તે પ્રમાણે અંગુલને અસંખ્યાતમે જ ભાગ લેવાને છે. भाष्यम् – लोकाकाश - प्रदेशानामसख्येय – भागादिषु जीवानामवगाहो મતિ, મેં સર્વવિતિ Isll ભાષ્યાર્થ– કાકાશ-પ્રદેશના અસંખ્યાત ભાગ વગેરેમાં છોને અવગાહ હોય છે તે યાવત્ સર્વલેક સુધી. પ્રશ્ન-નીવસ્ય એક વચન ન આપતાં સૂત્રક નીવાનો બહુવચન કેમ આપ્યું ? ઉત્તર- ચૌદરાજ લેકવતી જીવની જઘન્ય, મધ્યમ કિવા ઉત્કૃષ્ટ એવી કોઈ પણ એક અવગાહના નહિ મળે કે જ્યાં એક અવગાહનામાં એક જ જીવ હોય. સર્વત્ર એક અવગાહનામાં સૂક્ષ્મ-નિમેદની અપેક્ષાએ અનંત જીવે છે, અને તે જણાવવા માટે એકવચન ગ્રહણ ન કરતાં જેનાં બહુવચન ગ્રહણ કર્યું. ટીકાથ– આ ભાષ્ય વડે કાકાશ એ અધિકાર પદની (આગળના સૂત્રમાં) અનુવૃત્તિ જણાવાય છે, તેમ જ વિભક્તિવિપરિણામ કહેવાય છે. લેકાકાશના પ્રદેશ અસંખ્યાતા છે, તે Page #92 -------------------------------------------------------------------------- ________________ અણસા અસંખ-પ્રાણ કાચો અંગુલતા અસંમતમાં ભાજપ પ્રમાણ અસંજ્ઞાવા લાગે ઘડે બહિણી વિભાગ કરવાને છે. એટલે કે રોકાકાસમાં ગુલાસાં સેમ-ભાગ-પ્રમાણુ આયાણ વિભાગની બુદ્ધિથી કદાતા કરવી, તેમાં જઘન્યથી તેવા નેક રાજમાતમાં એક જીજ્ઞની અવગાહના છે. કિ જીવ તેવા એ શિક્ષાને અલ્લાહે છે. કે ત્રણ વિભાગને જગાડે છે, કોઈક ચાર વિભાગને અવચાહે છે, યાવત્ કેવલી રામુલાની સાપેક્ષાસે કોઈક જીવ સર્વ કાકાશને વ્યાપીને ડેલ છે. કેવલી સમુઘાતના પ્રસંગ સિવાય કોઈ પણ જીવ સંપૂર્ણ કાકાશમાં વ્યાપીને રહેતા નથી. એ પ્રમાણે લેકની, તા. વહે જીને અવગાહ કો. પરંતુ અલકાકાશના એક પણ આકાક્ષ-પશુની અવગાડતા જીવોને હેતી નથી. ૧૫ भाष्यम्- अत्राह को हेतुरसंख्येय-भागादिषु जीवानामवगाहो भवतीति ? અહિં શિષ્ય શંકા કરે છે કે-દરેક જીની સંખ્યા નિયત રહેવા છતાં કોઈ જીવને એક અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહ કહ્યો. કેઈ જીવને બે અસંખ્યાત ભાગ પ્રમાણુ, કેઈને ત્રણ કિઈને ચાર અસંખ્યાત ભાગ, યાવત્ કેવલી સમુદ્દઘાતની અપેક્ષાએ સર્વ લેફાફાશ પ્રમાણ કહ્યો, તેમાં શું હેતુ છે? તેને ઉત્તર આગળના સૂત્રથી આપે છે. ટીકા–આત્માના અસંખ્ય પ્રદેશ પરિમાણ સંબંધી મિતપણું છતાં કામણ-શરીર પડે પ્રાપ્ત થયેલ ઔદારિકાદિ શરીરના સંબંધથી જવનું અ૯પાધિક ઉકાકાશના પ્રદેશમાં રહેવા હું જે કહે છે, તેમાં શું કારણ છે? કારણ કે ચૌદ રાજ લેશ્વત્તી કોઈ પણ જીવના આત્મ-પ્રદેશની સંખ્યામાં વૈષમ્ય Page #93 -------------------------------------------------------------------------- ________________ પnક રજી નથી. એટલે સારામ બાણ વાળાનોને અવગાહ એક સર જેરામાં આવે છે, તે તુલ્ય આત્મ-મેમોની સંખ્યાવાન જીવના અાગાહમાં પણ સાધ્ય કેવું ઈિએ, છતાં તુલ્યપને કેમ વીકાર કર્તા નથી ? એ પ્રમાણે આક્ષેપ તે સમાધાન આપવા માટે સૂન્ન ફાવે છે - सूवम्-प्रदेशस हार-विसर्गाभ्यां प्रदीपवत् ॥ प. १६॥ સૂવાથ–પ્રદેશને સંહાર-(સંકોચ) અને પ્રદેશને વિસર્ચ (વિકાસ)એ બન્ને કારણથી દીપકની માફક જીવને અધિક અવગાહ હોય છે. ટીકાથ–પ્રદેશ કોને કહેવાય! તે પ્રથમ જણાવેલ છે. એક આત્માના પ્રદેશે લેકાકાશના પ્રદેશ-તુલ્ય અસંખ્યાત છે. તે આત્મ-પ્રદેશને સંકેચ તેમજ વિકાસ એ બને કારણથી પકની માફક એની અવગાહતાનું વિષચ્ચ છે. દીપકનું દષ્ટાંત સમજાવે છે. જે પ્રમાણે દીપકના તેજસ્વી અવય-રિણે અવકાશ પ્રમાણે વિસ્તારને પામનારા છે. અર્થાત્ સ્વલ્પ અવકાશ (નાને ઓરડે) હોય તે તેટલામાં પ્રકાશ આપે છે, અને મેટે અવકાશ હોય તે (મેટો ઓરડો) સ્લામાં પ્રકાશને વિસ્તારે છે. તે પ્રમાણે આત્મપ્રદેશે ઉત્કૃષ્ટ -કેટિના સંકેચને પામ્યા હોય તે કાકાશના એક (અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ) અસંખ્ય ભાગમાં અવગાહીને રહે છે, એ જ તેજ એક જીવન આત્મ પ્રદેશો સર્વોત્કૃષ્ટહદના વિકાસને પ્રાપ્ત થયેલા હોય તે ચૌદરાજ લેકને વ્યાપીને રહે છે, અને મધ્યમ સંકોગ્ર વિકાસ હોય તે મધ્યમ અવગાહનામાં રહે છે. આ વસ્તુ ભાષ્યકાર મહારાજા સ્પષ્ટ દર્શાવશે. - શરીરના કોઈ અવયવમાં ગડગુમડ જગેરે થયું તેથી તેનું ઓપરેશન કરાવ્યા બાદ જે જગ્યાએથી બગડેલે ભાગ Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમત કાઢી નાખવામાં આવે છે, તે જગ્યા પુનઃ લેહી–માંસથી પાંચ પંદર દિવસે ભરાઈ જતી જોવાય છે. તેમાં આજની વૈજ્ઞાનિક શોધ પ્રાણવાયુનું કારણ માને છે. એટલે કે ભલે તે બગડેલે ભાગ તે સ્થાનેથી કાઢી નાખે પરંતુ તે સ્થાને પ્રાણવાયુ રહેલે હેવાથી તે જગ્યા પુનઃ લેહીમાંસ વડે ભરાઈ જાય છે, કારણ કે તે પ્રાણવાયુ ન માનીએ તે કાપેલા ભાગે માંસ ભરાય છે, તે પ્રમાણે શરીરના બીજા ભાગ ઉપર ટેકરાની માફક લેહી-માંસ પણ વધવું જોઈએ. એ પ્રમાણે અન્ય ભાગમાં વધતું જોવામાં આવતું નથી, એથી સિદ્ધ થાય છે કે પ્રાણવાયુ ઓપરેશન કરેલ સ્થાને છે અને બીજા શરીર ઉપરના ભાગમાં નથી. જૈન દષ્ટિ પ્રાણવાયુને કામણુ શરીર માને છે. भाष्यम्-जीवस्य हि प्रदेशानां सहार-विसर्गाविष्टौ प्रदीपस्येव । ભાષ્યાર્થ–દીપકના કિરણોની માફક જીવના પ્રદેશને સંહાર-વિસર્ગ ઈષ્ટ છે. –વસ્ત્રની પિડિત (ઘડી વાળેલી) અવસ્થા અને વિતત (પહેળી) અવસ્થાની માફક અથવા દીપકના પ્રદેશના સંકોચ-વિકાસની માફક અથવા તે ચામડાના (હવાથી ભરેલા અને હવા વિનાના) દડાની માફક જીવન પ્રદેશને સંકોચ-- વિકાસ સમજ. એટલે એકનું એક વસ્ત્ર ઘડી વાળેલું હોય તે ઓછી જગ્યા રેકે છે અને એમને એમ છૂટું હોય તે વધારે અવગાહ રેકે છે, અથવા દીપકને પ્રકાશ નાના ઓરડામાં હોય તે નાના ઓરડામાં અજવાળું આપે છે અને મોટે ઓરડો હોય તે મટા ઓરડામાં વિસ્તારને પામે છે, અથવા તે ચામડાને દડો હવાથી ભરેલ હોય તે ઘણું આકાશ-પ્રદેશને અવગાહે છે. અને હવા વિનાને દબાવેલ હોય તે ઓછા અવગાહને રેકે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પુસ્તક રજું - તે પ્રમાણે જીવ-પ્રદેશે પણ કામણ-શરીર વડે પ્રાપ્ત થયેલ ઔદારિકાદિ શરીર નાનું હોય તે નાના શરીરમાં અને મેટું શરીર હોય તે મોટા શરીરમાં અવગાહીને રહે છે. અહીં શંકા થાય કે સંકેચ-વિકાસવાળા દ્રવ્ય પટાદિ. દ્રની માફક અનિત્ય થાય છે. તે તેના ઉત્તરમાં કહે છે કે એ પ્રમાણે એકાંતે અનિત્યપણું. કહેવું એ અયોગ્ય છે, કારણ કે અનેકાંતવાદીઓ પટ-પ્રદીપ વિગેરેની એકાંતે અનિત્યતા સ્વીકારતા નથી, અનેકાંતવાદી એને દરેક વસ્તુ દ્રવ્યમાં-પર્યાય બન્ને ન ઇષ્ટ હેવાથી પ્રત્યેક પદાર્થો નિત્ય અને અનિત્ય વિકલપયુક્ત જ છે. એ પ્રમાણે જિનેની પ્રતિજ્ઞા છે. આ પ્રમાણે ઉત્તર સાંભળીને વાદી પુનઃ કહે છે કે ઉપરના કથનથી તે આત્મા પણ અનિત્ય થશે તે તેના ઉત્તરમાં કહે છે કે આત્માનું પયયનયની અપેક્ષાએ અનિત્યપણું થાય એ તે અમને ઈષ્ટ જ છે. આવું કથન કરવાથી જેઓની નીચે જણાવાતી. માન્યતાઓ છે તે માન્યતાઓને પણ નિરાશ થશે, તે માન્યતાઓ જણાવે છે : वर्षातपाभ्यां किं ब्योम्नश्चचर्मण्यस्ति तयोः फलम् चपिमश्वेत् सांडतित्त्यः खतुल्यश्चे दशस्यल: ॥१॥ વરસાદ અને તાપ વડે આકાશને શું લાભ અથવા શું નુકશાન અર્થાત્ કંઈ લાભ અથવા નુકશાન છે નહિ, પરંતુ તે વરસાદ અથવા તાપનું ફળ આકાશમાં રહેલ ચામડાને છે, એટલે વરસાદ પડવાથી ચામડું કમળ થાય છે અને પહોળું પણ થાય છે. અને તડકે પડવાથી ચામડું સૂકાઈ જાય છે અને સંકેચાય છે. માટે આત્મા ચામડાના સરખે સંકોચ-વિકાસવાળે તે ચામડું અનિત્ય હોઈ આત્મા પણ અનિત્ય છે અને આકાશના Page #96 -------------------------------------------------------------------------- ________________ આગમકા સરખે આત્માને શાહે જણ તે અપ્લાયને જેમ સંકોચ-વિકાસ રૂપ કાંઈ ફળ કેuતું નથી તે પ્રમાણે આત્મામાં પણ કાંઈ ફળ દેખાવું જોઈએ. આ પ્રમાણે કથન કરનારાઓનું મંતવ્ય પણ પૂર્વના કથનથી અસિદ્ધ થાય છે, કારણ કે આકાશ એકાંતે નિત્ય નથી, તેમ તેમાં અવગાહીને રહેલ ચામડું એકાંતે અનિત્ય નથી, કારણ કે જાગવત સર્વે દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવસ્થા & ચુત ડાય છે તે પ્રથમ કહ્યું છે અને આગળ પણ કહેવાશે. છો આત્માને એકસે નિત્ય અથવા એકાંતે અનિત્ય માનીએ તે આભને કર્મના ફળને સંબંધ રહેતા નથી અને આત્મા કર્મના ફળને અનુભવ કરે છે અને પ્રતિપ્રાણ પ્રસિદ્ધ વિચિત્રતાથી પ્રત્યક્ષ છે, માટે દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ આત્માનું નિત્ય નિત્યપણું છે. હવે દીપકને સંકેચ વિકાસ કેવી રીતે થાય છે. તે જણાવવા માટે ભાગ્યકાર મહર્ષિ ફરમાવે છે કે – भाष्यम्- तद्यथा तैल-वर्ति-अमिउपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशालां प्रकाशयति, अण्वीममि, माणिकाकृतो. माणिकां, द्रोणावृतो द्रोणं, आढकावृत्तश्चाडकं, प्रस्थामृतः प्रस्थं, पाण्वावृतः पाणिमिति ॥ ભાષ્યાર્થ– તેલ, ઘાટ, અગ્નિ એ ઉપાદાને કારણેથી વૃદ્ધિ પામેલે દીપક મટી પણ શિખરના આકારયુક્ત શાળાને પ્રકાશે છે. નાનીને પણ પ્રકાશે છે, મોટી કોઠીથી ઢંકાયે હોય તે મોટી કોઠીને, દ્રોણ -પ્રમાણ ભાજનથી ઢંકાયે હેય તે તેને, આદ્રક-પ્રમાણુ ભાજનથી ઢંકાયેલું હોય તે તેને પ્રસ્થ–પ્રમાણ પાત્રથી ઢંકાયેલું હોય તે તેને અને એના પ્રમાણ ભાજનથી કંકાયેલું હોય છે તેને પ્રકાશે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પુસાંક ક્યુ - ટીકા દેશમાન કિરણના સમૂહા, કે આ (માવિશેષ) પ્રરથ રૂપ છે આથારના સેથળે તેમ છે. નિરાવરણ એવું જે આકાશ તે આકાશમાં વ્યાપ્ત થયેલે અન્ધકાર વડે જેનું પ્રમાણ નિયત થયેલ છે, એવા દીપક સંબધી. પ્રકાશના અવય-કિરણોના સકેચ વિકાસથી એ, તેથી વિશેષ એ છે, તેથી પણ વશેષ છે, અથવા તદ્ધ બને તે દીપક જણાય છે, અને તે જ દીપક જડી વિગેરે સર્ષ અપાર સંબંધી આવરણ દૂર થયા બાદ પ્રથમ જે હશે તેમાં જ મૂળ પ્રકાશવાળા ઘણા આકાશમાં પ્રીશ આપે છે. સલ, વાટ અગ્નિ એ દીપકની કારણની સામગ્રી છે. શિખરસ્કૃત અકારવાળી શાખા કેઠી વગેરે કહેવાથી દીપકના પ્રકાશની જુદી જુદી. અવસ્થાએ જણાય છે. આ પ્રમાણે કરવાથી તાત્પર્ય એ આવ્યું કે કૂટાગારશાલામાં હોય કે કેહીંમાં હોય, પરંતુ તે દરેક સ્થાને પિતાના પ્રકાશ કિરણ રૂપ જે અવયવે છે તેમાં ન્યૂનાધિક ન કરતાં છતાં પણ દીપક અધિકરણના સંબંધને અંગે અલ્પ વા અધિક દેશમાં પ્રકાશ આપે છે. . भाष्यम्- एवमेव प्रदेशानां संहार-विसम्यिां जीयो-मनन्समा पञ्चविधं शरीरस्कन्धं धर्माधर्माकोश पुनल-जीपदेश-समुदायं व्याप्नोति अवगाहते इत्यर्थः ભાષ્યાથ– એ પ્રમાણે જ આત્મા પ્રદેશને સંકેચવિકાસ વડે જીવ મેટા અથવા નાના યથાસંભવ પંચ પ્રકારના શરીરસ્ક ધોને એટલે ધમસ્તિકાયાદિકના પ્રદેશ-સમુદાયને વ્યાપીને રહે છે, અવગાહે છે. ' ટીકા–દીપકનું દૃષ્ટાંત આપીને દાષ્ટ્રતિક પેજના કરે છે. જે અર્થ સ્પષ્ટ કરે છે. પંચ પ્રકારના શરીરસ્કંધ એટલે Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમત જ્યાં જ્યાં પાંચ શરીર-કોમાંથી કોઈ પણ સ્કવે છે, ત્યાં ધર્મઅધર્મ–આકાશ પુદ્ગલ અને જીવના પ્રદેશ રહેલા હોવાથી શરીર કંધની અવગાહને સાથે ધર્મ–આકાશ-પુદ્ગલ અને જીવન પ્રદેશ સમુદાયની અવગાહના પણ જીવને અંગે આવી જાય છે. પ્રત્યેક આકાશ-પ્રદેશમાં એ પ્રમાણે સિદ્ધ છે, જીવના પ્રદેશની ભજના છે, કારણ કે જ્યાં એક જીવની અવગાહના છે અને આકાશ પ્રદેશને વઈ તે પણ જીવની અવગાહના છે. માટે એ પ્રમાણે જીવ ધમસ્તિકાયાદિ સમૂહને વ્યાપીને રહે છે. भाष्यम्-धर्माधर्माकाश-जीवानां परस्यरेण पुद्गले षुच वृत्तिन विरुध्यते, अम्तत्वात् ભાષ્યાર્થ-શંકા-ધર્માધમકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનું જુદા જુદા દ્રવ્ય છતાં એક જ સ્થાનમાં તેમજ પુદ્ગલમાં રહેવાપણું શી રીતે થઈ શકે? ઉત્તર–એ ધર્માદિ ચારે દ્રવ્ય અમૂર્ત—અરૂપી હોવાથી પરસ્પર સાથે રહેવામાં તેમજ પુદ્ગલમાં પ્રવેશ કરીને રહેવામાં -લગીર પણ વિરોધ નથી. ટીકાઈ-ધર્માદિ દ્રવ્યનું અમૂર્ત પણું હોવાથી પરસ્પર પ્રવેશ કરીને રહેવામાં બાધકપણું નથી. તેમજ પુદ્ગલમાં પ્રવેશ કરીને રહેવામાં બાધકપણું નથી. એ પ્રમાણે પરસ્પર પ્રવેશ હેવાથી જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિની અને અવગાહની સિદ્ધિ થાય છે. તેમજ આત્મા અને કર્મને ક્ષીર–નીરની માફક વ્યાપક સંબંધ થાય છે, કારણ કે જ્યાં જીવ અને પુદ્ગલ છે, ત્યાં ધર્માસ્તિકાયાદિ ન માનીએ તે તે સ્થાને અમુક વખત સુધી અવસ્થિત રહેવામાં જે અધમસ્તિકાયને સહાયક ગણાવે છે, તે કેમ બનશે? જીવ અને પુદ્ગલેને પણ પરસ્પર પ્રવેશ ન માનીએ તે જીવ જ્યાં અવગાહીને રહે છે, ત્યાં જ અવગાહીને રહેલા કામણવર્ગણા પુદ્ગલેને ગ્રહણ કરવાનું સિદ્ધાંતમાં યુક્તિ સંગત પ્રતિપાદન છે તે કેમ ઘટી શકે? Page #99 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ . ૩૧ માટે ધમદિ-દ્રવ્યને તેમ જ જીવ–પુદ્ગલને પરસ્પર પ્રવેશ હોય તેમાં જરા પણ બાધકપણું નથી. આ વિવેચનથી એ સિદ્ધ થયું કે જવ–પ્રદેશના સંકોચ અથવા વિકાસ વડે નાના કિંવા મેટા શરીરને ગ્રહણ કરે છે. भाप्यम्- अत्राह-सति प्रदेशसहार-विसर्ग स भवे कस्गात् सख्येय भागादिषु जीवानामवगाहो भवति, नैक प्रदेशादिग्विति, अत्रोच्यते ભાષ્યાર્થ—–અહીં શંકા થાય છે કે–આત્મ-પ્રદેશને સંહાર અને વિસર્ગ થાય છે, તે પછી અસંખ્ય ભાગ વગેરેમાં જીવને અવગાહ શા માટે કહો છે. એક આકાશ-પ્રદેશમાં જીવન સર્વ આત્મપ્રદેશને અવગાહ કેમ નથી? ટીકાથ–પ્રદેશને સંકેચ કરવાની આત્માની જ્યારે શક્તિ છેતે પછી સંપૂર્ણ કારણ–સામગ્રીથી યુક્ત એ જીવ સર્વ આત્મપ્રદેશને સંકેચીને અનંત-પ્રદેશી યુગલસ્કંધની માફક એક આકાશપ્રદેશમાં અવગાહીને કેમ રહેતું નથી? કારણ કે તે અસંખ્ય ભાગ પ્રમાણ જઘન્ય અવગાહનાથી ન્યૂન અવગાહના થવામાં કઈ પ્રતિબંધકને અભાવ છે. તે પછી અસંખ-કાગપ્રમાણ વગેરે આકાશમાં અવગાહ કહે છે અને એક આકાશ-પ્રદેશમાં કેમ નથી કહેતા? માટે ઉપરનું કથન યુક્તિ વગરનું છે. એ પ્રમાણે શંકાના સમાધાનમાં હવે ભાગ્યકાર જણાવે છે, જે અમે યુક્તિ વિનાના પદાર્થનું પ્રતિપાદન કરતા નથી, પરંતુ યુક્તિથી જ પ્રતિપાદન કરીએ છીએ, કઈ યુક્તિ છે? તે જણાવે છે. भाष्यम्-संयोगतत्वात् संसारीणाम् चरम-शरीर-त्रिभाग-हीनावगाहित्त्वात् ૨ ાિનાનિત ઉદા. - ભાષ્યાર્થ–સંસારિઓનું સંગીપણું હોવાથી તેમજ અગી એવા સિદ્ધોનું ચરમ-શરીરનું ત્રીજા ભાગે રહેવું Page #100 -------------------------------------------------------------------------- ________________ આગળ લેવાથી આત્મ-પ્રદેશને સંકોચ સ્વભાવ હોવા છતાં પણ એક પ્રદેશાદિમાં અવગાહ નથી. ટીકર્થ-ગે દારિકાદિ સંરીરરૂપે પ્રસિદ્ધ છે, એટલે કે ભાષ્યમાં જે સંૌ પદ ગ્રહણ કરેલું છે, તેમાં નથી અલી એરિકાદિ શરીરેનું ગ્રહણ કરવું છે. જે કે શોરથી દારિકાદિ પ્રત્યેક-શરીરનું સામાન્ય ગ્રહણ થઈ શકે છે, તે પણ આ પ્રસ્તુત વિષયમાં કામણ-શરીરનું ગ્રહણ કરવાનું છે, કારણ કે ઔદારિકાદિ કુલ શરીરને અવગાહ પણ કામણ શરીરના અવગાહને અનુસરી રહેલે હેઈ કામણ શરીર ઔદારિકાદિ સર્વ શરીરમાં વ્યાપ્ત છે, એ પ્રમાણે કામણ શરીરરૂપ ગવાળા છે સગી કહેવાય, એટલે પ્રસ્તુત પ્રકરણમે અસગી એટલે કાર્મણ-શરીરી જીવ સમજ. | સર્વ સંસારી-વેને મણિ શરીર અવશ્ય હોય છે, તેમાં અનાનસ પુદ્ગલરકાધેશના સમુદાયરૂપ સર્વ સંસારી એમાં રહેલા કોમણિ શરીરના સંબંધથી સારી – જીવનું જઘન્યથી અંગુલના સંખ્યતમ ભાગમાં રહેલા અસંખ્યાકાશમાં અવગાહીને રવાપણું છે, પરનું બતપ્રદેશમાં પુરૂર્બલવની માફક એwદેશ વગેરેમાં અવગાહીને રહેવાનું નક્કી કે ટીકાકાર મહારાજાએ કામણ-શરીર અનંતાનંત પ્રદેશી અનંતપુદ્ગલેના સ્કંધરૂપે હેઈ ઇવેનું અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેવાપણું માન્યું છે, પરંતુ એ વસ્તુ અવશ્ય વિચાર કરવા લાયક છે. કે કાર્મણવર્ગણ 5 અનંત પ્રદેશી પુદ્ગલસ્ક ધ સૂફમપરિણામે પરિણમેલા હોઈ એક આકાશપ્રદેશની અવગાહનામાં રહે છે. તે પછી તે જ કાર્મણપુદ્ગલેને અંગે જીનું અસંખ્ય આકાશપ્રદેશમાં રહેવા સંબંધી વ્યાખ્યાન કરવું એ કેમ એગ્ય હોઈ શકે ? Page #101 -------------------------------------------------------------------------- ________________ ને પુસ્તક રજી ટિકાકાર મહારાજાની વિદ્વત્તા અવર્ણનીય છે. એ મહાશયે કયા આશયથી કામણ-શરીરના આધારે અસંખ્ય પ્રદેશાવગાહીપણું વર્ણવ્યું હશે, તે તેઓ અથવા કેવળીભગવંતે જાણે પરંતુ વિચાર કરતાં કાર્માણ શરીરના અનંત પ્રદેશી પુદ્ગલસ્કોના આધારે જીવનું અસંખ્ય–પ્રદેશ=અવગાહિત્ય સિદ્ધ કરવું, તે કરતાં દારિક કિંવા વૈક્રિય-શરીરના સ્થલપુદ્ગલ-સ્ક ના આધારે અસંખ્ય–પ્રદેશ-અવગાહિત્ય સાબિત કરવું, એ વિશેષ બુદ્ધિગમ્ય થઈ શકે તેમ છે. ' - કારણ કે કામણ-વણાના પુદ્ગલેની અપેક્ષા ઔદારિક અને વૈક્રિય-વર્ગણના પુદ્ગલે રશૂલ છે. જે કે કાશ્મણ-વર્ગણાની અવગાહના અંગુલાસંખે ભાગ પ્રમાણ છે. અને દારિક-કિય વર્ગણના પુદ્ગલ પણ અંગુલ અસંખ્યુંયભાગ પ્રમાણ છે, પરંતુ કાશ્મણની અવગાહના કરતાં ઔદારિક–વિકિય વિગેરેની અવગાહના પશ્ચાનુપૂવના કમથી વિશેષ મેટી છે. એ પ્રમાણે વણાની અંગુલઅસંખ્યયભાગ પ્રમાણ અવગાહનાનાં આધારે કાશ્મણ-શરીરની અપેક્ષાએ જઘન્યથી પણ જીવને અવગાહ અંગુલ-અસંખ્ય ભાગ પ્રમાણ હેઈ તેમાં વિરોધ નથી. ટીકાકાર મહર્ષિને આશય પણ એ પ્રમાણે હોય તે યુક્તિ સંગત છે. શંકા-સંસારી- સગી હેવાથી અંગુલાસંખ્યય ભાગ પ્રમાણે જઘન્યથી ભલે હે ! પરંતુ અગી તેમજ સિદ્ધના જીની અવગાહના એક આકાશ-પ્રદેશ વિગેરેમાં સંકેચથી કેમ ન હોય ! ઉત્તર-અરી ગુણસ્થાને વર્તતું ચરમ-શરીરની ભાગ-ન્યૂન શરીરને અવગાહે છે. અને સિદ્ધ પણ તે પ્રમાણે છે. એથી એ જણવાય છે જે શરીરમાં ત્રીજો ભાગ પલાણ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમત - અને સકરણ-વીર્યના પ્રયત્નથી નિરધ-કાળમાં તે શુષિરભાગ પુરાઈ જતું હોવાથી અગી તેમજ સિદ્ધોની અવગાહના ચરમ-શરીરની અપેક્ષાએ વિભાગહીન અવગાહના છે. એ કારણથી નિરાવરણ અનંત–વીર્યવાળા ભગવતને પણ ચરમ–શરીરની અપેક્ષાએ ત્રિ.-ભાગની અવગાહનાથી ન્યૂન અવગાહના આત્મ-પ્રદેશને સંકોચ સ્વભાવ છતાં થતી નથી, તે પછી બીજા સંસારી માટે શું કહેવું ! એ પ્રમાણે સ્વભાવ છે. જ્યાં સ્વભાવ વસ્તુ થઈ એટલે પ્રશ્નને અવકાશ રહેતું નથી. કદાચ એમ કહે કે સંસારીજીવ સગી હેઈ અથવા સકર્મક હેઈ ઉકત અવગાહનાથી ન્યૂન અવગાહના ન થાઓ ! પરંતુ કર્મ-રહિત એવા સિદ્ધના જીવેને વિશેષ સંકોચ કેમ થતું નથી? એમ જે કહેતા હો તેને કહીએ છીએઃ સિદ્ધના જીવેને પણ સંકેચ સંબંધી પ્રયત્ન જ નથી અને પ્રયત્નના અભાવમાં સકરણવીર્યને અભાવ એ જ મુખ્ય કારણ છે, અર્થાત્ સકરણ-વીર્યના અભાવથી પ્રયત્ન નથી અને પ્રયત્નના અભાવથી સિદ્ધના જીવને પણ ચરમ-શરીર–ત્રિભાગહીન અવગાહનાથી વિશેષ સંકેચના અભાવે એક પ્રદેશ વગેરેમાં રહેવાપણું નથી, એ પ્રમાણે પ્રતિપાદન કરવું, તે નિરવઘ અથવા બરાબર છે. સંક્ષિસ તાત્પર્ય–આ પ્રમાણે છે. આત્મ-પ્રદેશને સમૂહ વિકાસ અને સંકેચવાળે હાઈ કમળના દાંડલાના તંતુની માફક નહિ તૂટવાપણુએ વિકાસ પામે છે. અર્થાત કમળ-નાળને ભાંગતાં તેમાંથી રેયાએ લાંબી નિકળે અને વચમાંથી તૂટતા નથી. તે પ્રમાણે આત્મ-પ્રદેશે વિકાસ પામતા છતાં પણ વચમાંથી તૂટતા અગર છૂટા પડતા નથી, પરંતુ ? Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પુસ્તક રજું આત્મ-પ્રદેશની શ્રેણીઓ બંધાય છે, વિકાસ છતાં પણ વચ્ચેથી નહિ તુટવામાં કારણ આત્મ–પ્રદેશનું અમૂર્ત પણું આત્મ-પ્રદેશને વિકાસ સ્વભાવ અને આકાશ-પ્રદેશનું એક પરિણામ છે. જીવ શરીરની અપેક્ષાએ મોટો થવાથી વિકાસે છે એ તે નક્કી છે. એક જ કમળ-નાળના તંતુ-સમૂહની માફક એટલે જ્યારે એ તંતુસમૂહ વચમાંથી તૂટી જાય છે, ત્યારે જે બાજુ વધારે ભાગ હોય છે તે બાજુ તાંતણ મળી જાય છે, તે માફક શરીર-વ્યાપી જીવન કોઈ અવયવને થાય છે, ત્યારે નાના અવયને છેડીને અર્થાત્ નાના અવયવમાંથી નિકળીને બીજા મોટા શરીર સંબંધી ટૂકડામાં આત્મ-પ્રદેશે આવી જાય છે. . અહીં સવાલ થાય કે-અવયવને છેદ થતાં નાના વિભાગમાંથી મેટા વિભાગમાં આત્મ પ્રદેશને દાખલ થવાનું જ્યારે જ છે તે મસ્તકને છેદ થયા છતાં મસ્તક રૂપ નાના વિભાગને છોડીને શરીર રૂપ મોટા વિભાગમાં કેમ આત્મ–પ્રદેશે આવતા નથી! આને ખુલાસે એ છે કે જીવ-પ્રદેશ જ્યાં વિશેષ એકઠા થઈને રહે છે તેને સ્થાન કહેવાય છે. એ પ્રમાણે મસ્તક એ ઘણુંજ મહત્વનું મર્મસ્થાન હાઈ વિશેષ આત્મ–પ્રદેશોની સંખ્યાવાળું છે. બીજા સ્થાનની અપેક્ષાએ મર્મ સ્થાનમાં વેદના પણ ઘણી થાય છે અને આયુષ્યને ઘાત અધ્યવસાન-નિમિત્ત–વેદના વગેરે સાત કારણેથી થાય છે, એ પ્રસિદ્ધ છે. માટે સંકેચ કિંવા વિકાસ થાય તે પણ નાશ થતું નથી. અને સ્યાદ્વાદી–અનેકાંતવાદીઓને કઈ પણ વસ્તુને સ્વતત્વની અપેક્ષાએ દ્રવ્યનયની અપેક્ષાએ નાશ ઈષ્ટ જ નથી, આત્મ પ્રદેશને સંકેચ વિકાસ થવા છતાં આત્મ-પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ જરા પણ થતી નથી.. ક્ષેત્રથી ભલે સંકેચ પ્રસંગે હાનિ વિકાસ–પ્રસંગે વૃદ્ધિ થાએ, માટે આત્મ-પ્રદેશને સંકેચ-વિકાસ સ્વભાવ જરૂર સ્વીકારે. Page #104 -------------------------------------------------------------------------- ________________ આગમત આત્માને ઉત્કર્ષ કયારે સધાય? શાસ્ત્રકાર મહાત્માઓએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “દુર્વ મ ” અર્થાત્ સંયમમાં બાધા ન થાય અને અસંયમનું પોષણ ન થાય તેવી રીતે શરીરને દેવાતી બાધા અગર શરીર દ્વારા સહન કસતી બાધા મહાફળને દેવાવાળી એટલે મેક્ષના સાધનભૂત નિર્જરા-ધર્મને કરવાવાળી અને વધારવાવાળી છે. વળી શાસ્ત્રકાર પરિષહ અને ઉપસર્ગોની પીડાને ડગલે પગલે સહન કરવા માટે મેક્ષાર્થીઓને ફરમાન કરે છે. તે પછી દુઃખથી ડરવું એ મોક્ષાર્થીઓને માટે એક અશે પણ પાલવે નહિ, છ ખંડના માલિક ચક્રવર્તી છો અને રાજા-મહારાજાઓ પણ જ્યારે સાધુપણાની દિશામાં દાખલ થાય છે, ત્યારે તેઓને અનુચિત અનાદિકના અને પરિષહ-ઉપસર્ગનાં દુઃખ વેઠવાને પ્રસંગ આવે છે અને તેવા દુખે વેઠવાથી તેઓ પિતાના આત્માને ઉત્કર્ષ સાધી શકે છે. સુખ ઉપર પ્રીતિ અને સુખ ઉપર દ્વેષ કઈ અપેક્ષાએ ? જો કે સંસારના સર્વ જીવોનાં લક્ષણ તરીકે સુખ ઉપર પ્રીતિ અને દુખ ઉપર દ્વેષ એ બે વસ્તુઓ શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, પરંતુ તે સુખ ઉપર રાગ અને દુઃખ ઉપરને દ્રવ સાંસારિક સાહજિક અને સર્વદાની પ્રવૃત્તિને ઉદ્દેશીને કહે વામાં આવેલ છે. એટલે પૂર્વભવમાં બાંધેલા ગાઢતર-કર્મોનો ક્ષયને માટે ઉદ્યમવન બનેલા મહાનુભાને માટે દુઃખને દ્વેષ અને સુખને રાગ હંમેશાં વ્યાપક હોય એટલે અસ્તિત્વમાં હોય એમ સમજવાનું નથી. આ હકીકત આત્માના અનુપમ સુખને ગૌણ કરીને આલેખાયેલી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ER પાગલ જયોત ' . . તર વીર નિ.સં. * ૨૫૦૬ દાન-ધર્મની ૨૦૩૬ મહત્તા પુસ્તક ૧૫ यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न वपेद् धनम् । कथं वराकश्चारित्रं, दुश्चरं स समाचरेत् ! ॥१॥ શબ્દાર્થ-જે મનુષ્ય ઉમદ્વારા મેળવી શકાય, ઉદ્યમ દ્વારા વધારી શકાય, ન હોય તે નવેસરથી પણ આવે એવું ધન શ્રી સર્વજ્ઞ ભગવાન અને તેઓના શાસનરૂપ સાતક્ષેત્રમાં ખરચવામાં દ્વારા વાવશે નહિ તો તે બિચારે રાંક ચારિત્ર શી રીતે આચરશે અને. પાળશે? કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મ. યેગશાસ્ત્રમાં ફરમાવે છે કે-જે મનુષ્ય આત્માથી દૂર રહેનાર એટલું જ નહિ પણ આત્માની સાથે વળગેલા શરીરથી પણ દૂર રહેનાર એવા ધનને. આત્માના ઉદય અને મોક્ષની યુક્તિ માટે નહિ વાપરે તે વરાક ચારિત્રને કેમ આચરશે અને આદરથી પાળશે? જે મનુષ્ય ધનની આવી સ્થિતિ સમજે છે કે તે ધન આ. જન્મમાં અનેક વખત આવી મળે છે અને અનેક વખત જાય પણ છે, અર્થાત લક્ષાધિપતિ હંમેશાં લક્ષાધિપતિપણે રહેતા નથી, તેમ દરિદ્રો ૩–૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ આગમત પણ હમેશાં દરિદ્રપણે રહેતા નથી. લાખ લક્ષાધિપતિએ અંતરાયના યે કંગાલ થઈ જાય છે અને લાખે દરિદ્રો અંતરાયના હિપશમને લીધે લક્ષાધિપતિ અને કેટયાધિપતિ થાય છે. વળી લાખે મનુષ્ય એવા છે કે જેઓ પહેલાં લક્ષાધિપતિ હતા અને હવે કેટયાધિપતિ થયા છે. કોઈ એવા પણ મનુષ્ય છે કે જેઓ પહેલાં કોપતિ હતા અને હમણું લક્ષાધિપતિ છે, એવી રીતે લક્ષાધિપતિ લેકે કેટપતિ અને હજારપતિ બને છે અને હજારપતિઓ લક્ષાધિપતિ અને કેટીપતિઓ બને છે. આવી સંસારમાં ધનની વિચિત્રતા દેખીને તે ધનની અનિત્યતા તરફ એક અંશે પણ શંકા ન થાય તેમ છતાં એવા અનિત્ય સિદ્ધ થયેલા ધનને પણ જેઓ શાશ્વત-સુખમય અને નિત્ય અવ્યા . બાધ એવા મેક્ષના સાધનભૂત પાત્રમાં ન ખરચે તે રાંકડે ચારિત્ર શી રીતે ગ્રહણ કરશે અને પાલશે? બીજી બાજુ વિચારીએ તો જે ઉત્તમ-પુરૂષ કે જેઓ સમ્યક્રવાદિને પામેલા છે અને જેઓના આત્મામાં મોક્ષની ઈચ્છા અસ્થિમજજાએ વ્યાપી રહી છે અને કેવલ મેક્ષને ઉદ્દેશ છે અને મોક્ષ શિવાય જેઓને સ્વને પણ અન્ય ઈચ્છા થતી નથી, અને જે ભાગ્યશાળીઓ માટે શાસ્ત્રકારેનું ફરમાન છે કે મો મોજૂનુ િજ પત્યે અર્થાત્ મેક્ષ સિવાય કોઈપણ ચીજની એ સમ્યક્ત્વાદિવાળાને ઈચ્છા હેય નહિ. વળી જે મહાપુરુષને માટે ચક્રવતી અને દેવેન્દ્રાદિની સ્થિતિઓ પણ વિરપણું ચોકખેચક્ખું દેખાડી રહી છે, તે ઉત્તમ-પુરૂષથી ઉતરતા નંબરના જેઓ વિમધ્યમ પુરૂષ કે મધ્યમ પુરૂષે છે, જેને અનુબંધ વિનાનું ઉત્તમત્તમ પુરૂષ જેવું કર્મ કરવાનું થતું નથી, તેમ કેવલ કુશલાનુબંધવાળું જે ઉત્તમપુરૂષનું કર્મ તે પણ કરવામાં આવતું નથી, પણ જેઓ મોક્ષના પરમધ્યેયને પહોંચ્યા નથી તેમજ “શ્રી નિગ્રન્થ-પ્રવચન Page #107 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જું છોડીને આખું જગતુ અને આખા જગતની સર્વ વસ્તુભયંકર અનર્થરૂપ છે' એવી ધારણુવાળા થયા નથી, કુટું બકબીલા અને ધનમાલના સુખની ઈચ્છા આ ભવને માટે કરે છે અને બીજે ભવે જ્યાં જાય ત્યાં પણ વિશેષ કરીને ધનકુટુંબ-કબીલે ઋદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છા રાખે છે. તેવા વિમધ્યમ અને મધ્યમ પ્રકારના જીવોને તેઓની તુલના દષ્ટિને અંગે જણાવાય કે જ્યારે તમે આવતા ભવમાં સુખની અને ત્રિદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે ધ્યાન રાખવાની જરૂર છે કે રસાલ જમીન હેય પુષ્પરાવર્ણ સરખે વષદ હોય પણું વાવ્યા વિના ખેડુતને પણ બીજી ફસલમાં કાંઈ મળતું નથી, તો પછી તે તમામ મધ્યમ અને વિમધ્યમ જી વાવ્યા વિના કયાંથી મેળવશે?. આ વાવવાની વાત જે શ્રી હેમચંદ્રસૂરિમહારાજે જણાવી છે તે ખ્યાલ રાખવા જેવી છે. એકલા ચારિત્રની દુષ્કરતા માટે ધ્યેય રાખીને જે આ બ્લેક કહ્યો હોત તો કલેકના પૂર્વાર્ધમાં પણ ત્યાગને સ્થાન આપત અને જણાવત કે ક્ષેત્રે, ન ચન્દ્ર ધનં અર્થાત્ સદ્આદિ અવગુણવાળું પણ ધન છે જ્યારે ભવાંતરના તેવી જાતના ઉચ્ચતમ જાતના મળતા પદાર્થો માટે પણ ક્ષેત્રોમાં વાપરવા દ્વારા છેલ્લે નહિં તે સર્વ ત્યાગરૂપ ચારિત્ર શી રીતે કરશે ? પણ એમ ન જણાવતાં જે ધનને ક્ષેત્રોમાં વાવવાનું જણાવે છે, તે ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરૂષ સિવાયના મધ્યમ અને વિમધ્યમ-પુરૂષને પણ દાનમાં પ્રવર્તાવતા જણાવે છે. આ ઉપરથી એમ જણાવે છે કે આ દાનથી મળતા દેવલોકની અદ્ધિઆદિ તપાસે. જુઓ કે દેવતાના ભવમાં જે જે દેવતાને જે જે વિમાન કે દેવકની માલીકી મળેલી છે, તે કેઈ દિવસ તેમના દેવપણાના ભવ સુધી જવાની નથી. અર્થાત્ દેવલેકમાં ઈંદ્રપણું સામા નિકપણું કે લેકપાલ આદિપણું જન્મથી મળે છે અને મરણની દશા સુધી તેને તે ઇંદ્રપણું આદિ રહે છે. અર્થાત્ ઈંદ્રાદિકના ભાવમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત ઈદ્રિાદિકપણું આવવા-જવાવાળું નથી અને તેથી તે સત્પણ નથી, અનિત્ય પણ નથી. તે તેવી રીતે દેવ-દેવેદ્રાદિની ઋદ્ધિને આપવામાં સમર્થ એવું ધન ન વાપરે તો તે મધ્યમ કે વિમધ્યમ મનુષ્ય ચારિત્રને કયાંથી આદરી અને આચરી શકશે? પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી દાનને સહેલું મનાવે છે, અને તે દાનની અપેક્ષાએ ચારિત્રને દુષ્કર જણાવે છે અને જણાવે કે તે ક્ષેત્રમાં ધનને નહિં વાપરનારા દુષ્કર એવા ચારિત્રને ક્યાંથી કરી શકશે? ધ્યાન રાખવું કે દાન એ દ્રવ્યસ્તવ છે અને ચારિત્ર એ ભાવસ્તવ છે, વળી દાન એ એકાંકી અંગ છે, ત્યારે ચારિત્ર એ શીલ તપ અને ભાવ એ ત્રણ અંગવાળું છે. આ ઉપરથી એટલું સમજવાનું છે કે દાનને માટે જેઓ પરિણામને ઉલ્લાસ ન કરી શકે તેઓ દુષ્કર એવા ચારિત્રને આદરી. અને પાળી શકે નહિં. હિંસા કરનારા, જુઠું બોલનારા, ચેરીઓ કરનારા, રંડીબાજી કરનારા જીવો ચારિત્રને પામનારા અને પાળનારા થયા એમ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને છે, પરંતુ કોઈપણ શાસ્ત્રમાં કોઈપણ સ્થાને ધન-ધાન્યાદિના કે કુંટુંબ-કબીલાના મમત્વને છેડયા સિવાયના સાધુ થયા અને સાધુપણું પાડ્યું એવા દાખલા નથી. માટે ચારિત્રની ભૂમિકા તરીકે સાત ક્ષેત્રે ધન વાપરવા રૂપ દાનની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જ્ઞાની તે કે જે 8 હું સમજણપૂર્વક પાપ છોડે છે Page #109 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જી 8 શરીર પરના મેહની ભયંકરતા છે. ખરેખર, આ શરીર કેદખાનું છે, જેલ સળગી જાય તે કેદીને સળગવું જ પડે, સુખ-દુઃખ, શાને લીધે? દુનિયાદારીની આપત્તિ શાને લીધે? ભટકતી જાતપણું કેવળ આ પાંજરાના લીધે જ. એટલા માટે શ્રી મુનિ સુંદરસૂરિજીએ જણાવ્યું કે देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि देहस्थ एव भजसे भवदुःखजालं । लोहाश्रितो हि सहते घनघातमग्नि बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ અર્થ–શરીર પર મોહ કરીને પાપ શા માટે કરે છે? ખરેખર! તું શરીરના આશરે છે, એટલે જ તારે બધા દુખે ભેગવવા પડે છે. જેમ કે લોઢામાં પ્રવેશેલ અગ્નિ ઘણના ઘા ખાય છે, પણ આકાશની જેમ જે નિરાબાઇ રહે તે અગ્નિને કે તને કંઈ પીડા જ ન થાય. એટલે કે દેહમાં મુંઝાઈને ધન-ધાન્ય-અગ્નિ આદિના આરંભસમારંભનું પાપ કેમ જાણતું નથી ? આ શરીરથી તું ટેવાઈ ગયા છે. શરીર એ જ હું, હું એ જ શરીર. આત્માને તે હિસાબમાંથી બહાર કાઢી નાખ્યો છે. શરીર રેગી-નિગી તે હું રેગી –નિરંગી, શરીર ઊંચું; તે હું ઊંચે એટલી દશા કરીને તે શરીરમાં મુંઝાઈને દુનિયાનાં બધાં પાપ કરે છે, તે બધાં પાપનું કારણ શરીર ! પરંતુ ખ્યાલ રાખે કે સરકાર ગુનેગારને સજા કરે છે, તે સાધન દ્વારા જ સજા કરે છે, કર્મરાજા સજા, યાતના ભેગવાડે છે, તે પણ શરીર દ્વારા! સાગરોપમે સુધી નરકમાં દુઃખ ભેગવે છે તે શરીર દ્વારા જ ! કેટધ્વજને ઘેર ધાવણે છેકરો હોય, તેને ઘેર દેવાળું આવ્યું હોય તે છોકરાને કંઈ છે? છોકરાને શાખ–આબરૂને Page #110 -------------------------------------------------------------------------- ________________ આગમજાત ખ્યાલ નથી, ખાવા-પીવાને જ ખ્યાલ છે, તેમ આપણને મોક્ષ, ખાવા-પીવા કામ ન લાગે તે ખ્યાલ છે. આ છોકરાના વિચારો તે અક્કલની ખામીથી કે વસ્તુતાએ છે! દૂધ વખતે દૂધ પીવા મળી ગયું, તે છોકરાને બસ છે. આબરૂની કિંમત છેકરાને ન હોય. દુનિયાદારીમાં એના વિષયમાં માચેલા-રાચેલા આત્માના સ્વરૂપને-મોક્ષને સમજે નહીં, તેથી મોક્ષમાં ખાવા-પીવાદિનું સુખ નથી, એમ કહ્યા કરે. એ જ બાળક સમજણમાં આવે ત્યારે, “તે વખતે ક્યાં મારી આબરૂ હતી?’ એમ કહે, અકકલ આવ્યા પછી આબરૂની કિંમત સમજે. તેવી રીતે અહીં પણ મનુષ્ય વિચાર કરે; ત્યારે ખાવું પીવું, એવું વગેરે આત્માને કે શરીરને? શરીર પાંચ ભૂતનું પૂતળું, તેને ઉપગી વસ્તુ ન મળે એટલે મેક્ષમાં ખાવાનું નહીં, વગેરે વિચારે થાય. મેક્ષની તુલના પાંચ-ભૂતના પૂતળા સાથે કરી. નાનું બચ્ચું પિતાએ કોનું દેવાળું કાઢયું છતાં તેને મગજ ઉપર અસર કરી નથી. તેવા = તે આ આમાને પણ આ શરીરની કેદમાં–પાંજરામાં એટલી બધા દઢતા થઈ ગઈ છે કે–પાંજરાને લીધે આત્માની શી દશા કઈ છે જે ખ્યાલ વી. આ શરીરરૂપી પાંજરામાં નાખીને કર્મરાજા સજા બે વરાવે છે. જેમાં સરકારને હદ, બહારના ગુનામાં ના ઈલાજ વહેવું પડે છે. એક ખૂન કર્યું તો ફાંસી. ને ૧૦ ગુના વધના કર્યા તે પણ એક જ ફાંસી. નવ ગુનાનું શું? સરકાર દશ વખત ફાંસી દેતી નથી. પહેલાં છીંડીવાળે કાયદો હતો. ઘણું ટાઈમ પહેલાં ફાંસીની સજામાં ગુનેગારને કાંસીએ લટકાવે. એટલું જ માત્ર હતું. કેઈ સારા શ્રીમંતનો છોકરે ખૂનના કેસમાં સંડોવાઈ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. બેરીસ્ટર ઊભે રાખે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નું બેરીસ્ટર કંઈ બેલે નહીં. તે કહે કે મારે કંઈ નથી કહેવું. કેસ સાબિત થયે. કોસ પણ ન કર્યો, ચાર્જ કરી આરોપી ઠરાવ્યું પેલે શ્રીમંત સમજે છે કે-મારે બેરીસ્ટર બચાવ કરશે, બેરીસ્ટરે ના પાડી કે મારે કંઈ નથી કહેવું. હવે કોઈ ઉપાય ન રહ્યો, છોકરાનો બાપ બેરીસટરને કહે, છે કે આ શું? સજા થઈ સજા અમલમાં મૂકવાને દિવસ આવ્યું છેકરાને માંચડે ચડાવ્યો કે તરત બેરીસ્ટરે માંચડો તોડી નાખે; વાંચે, કાયદામાં એમ લખ્યું છે કે-“ગુનેગારને ફાંસીને લાકડે લટકાવો.” બસ લટકાવી દીધા. લખેલી સજાનો અમલ થઈ ગયે મારી નાંખવો” એમ નથી લખ્યું. સરકારી હોદ્દેદારો વીલે મુખે. પાછા ગયા. પછી સુધારો કર્યો કે-મરે ત્યાં સુધી લટકાવ. આમ પહેલાં બારી હતી. તે વખતે દસ વખત પણ સજા કરી શકત. હવે તો બારી વગરનો ચેખે કાયદો છે. જીવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ફાંસીને લાકડે લટકાવ. તેમાં પણ કેઈએ દસનાં ખૂન કર્યા, તેમાં એક ગુનાની સજા થઈ, નવનું શું? ત્યાં સરકારની સજા ચાલી શકતી નથી. કોઈ દેશપ્રેમી હિંદુને ફાંસી થઈ ત્યાં તેણે કહ્યું કે–આ જમ કે આવતા જન્મ. માટે? હું અનેક જન્મ માનનાર હિંદુ છું. અમ અહીં ગુનાની સજા થઈ, પરંતુ આવતે જન્મ પણ તમારે માટે છે. આગળ અહીંયાની સરકારની સત્તા નથી. પરંતુ કર્મરાજાની ચારે ગતિમાં રખડાવવાની સત્તા છે. અહીં આ પાંજરામાં રાખે, તે જ સજા બજાવી શકે. ત્યાં શરીરની પાંજરામાં રાખે તે જ સજા બજાવી શકે. “હે વ મનસે' ભલે' શરીરરૂપી કમની કેદમાં રહે છે, માટે ભાવ ભજે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમત આ આગને કેઈપણ મારતું નથી. લેઢામાં પેસે એટલે ઘણુ ખમવા પડે. અગ્નિ ઘણના માર શાથી સહન કરે છે? લેઢામાં પેઠે તેથી. આથી કહે છે કે-“નમોવત્ અનાયત્વે’ - આકાશની જેમ અનાશ્રયપણામાં–મોક્ષમાં મઝા છે. આકાશને ઘણુ વાગે છે ? તે કેઈમાં પેસતું નથી. માટે તે શરીરના બંધનથી નિરાળો હોય તો જન્મ–જરા-મરણાદિ દુઃખ સહન કરવાનું હોય નહીં. શ્રી આગદ્ધારક દેશના સંગ્રહ ભાગ-૧ દેશના ૨૪ પા. ૨૨૮ દુ:ખને સહન કરતાં શીખ ! , “મનુષ્ય સુખશીલતાવાળા ન થતાં દુઃખની સહિષ્ણુતાવાળા થવું જોઈએ. જે મનુષ્ય સુખશીલતાથી જીવન ગુજારવાવાળા હોય છે તે મનુષ્યોને તાત્કાલિક સંગે આપણે આપતાં કઈ દશા થાય છે? તે સુજ્ઞ મનુષ્યના ધ્યાન બહાર નથી ! સુજ્ઞ મનુષ્ય જાણે છે કે દેશના નેતાઓ દેશના ઉદ્ધારને અંગે કારાગૃહમાં જવું પડે એ પ્રથમ નક્કી કરીને તે કારાગૃહની દશાને લાયક નીતિઓ પણ સ્વાધીન દશામાં વસે છે અને કારાગૃહની રીતેએ ટેવાયેલા મનુષ્યો અનેક વખતે કારાગારમાં ગયા છતાં દેશની ઉન્નતિના ધ્યેયને છેડતાં નથી.” પર્યુષણ પર્વનું ઉત્તમ ધ્યેય–પા. પર Page #113 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ Ge ELIEાકીનાં અજવાઘ|| [પૂ. આગદ્ધરાક બહુશ્રત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રીના તાત્વિક લખાણે-વ્યાખ્યાનોના સંગ્રહરૂપ પ્રકટ થતા “આગમ ત”ના ત્રીજા પુસ્તકમાં રાબેતા મુજબ પૂ. આગમ દ્વારકશ્રીના આગનિક-પદાર્થોની છણાવટવાળા વ્યાખ્યાન-નિબંધ-સ્વતંત્ર લેખનું સંકલનાત્મક પ્રકાશન થાય છે. તે મુજબ પૂ. આચાર્યદેવશ્રી હંસસાગર સૂરીશ્વરજી મ. સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ વ્યાખ્યાને વ્યવસ્થિત કરી પ્રકાશિત કર્યા છે. સં.] આગમની અત્યંત ઋહિતકારિતાશ્વ [ આ વ્યાખ્યાન પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ સં. ૨૦૦૩ વૈ. સુ. ૧૧ નેમુભાઈ શેઠની વાડીમાં સુરત જૈન તામ્રપત્ર આગમમંદિર સંસ્થાની સ્થાપના પ્રસંગે ચતુર્વિધ સંઘ સમક્ષ આપેલ, તેનો ઉતારે પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. ના - સંગ્રહમાંથી મળેલ, તે વ્યવસ્થિત કરી રજુ થાય છે.] Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમત आगमं आयरतेणं, अत्तणो हियकंखिणा । जिलो तित्वं सुअं संगो, सब्बे हे बहुमतिया ॥ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે-સંસારમાં જે મત પપ-પુણ્ય અને એક્ષને માનનારા છે, તે તમામ મતો ત્રણ તમાં તી સમાન માન્યતા ધરાવે છે, તે કયા ત્રણ ? દેવ, ગુરૂ અને ધર્મ કોઈપણ આસ્તિક મતવાળા દેવ, ગુરૂ કે ધર્મ એ ત્રણ તવને માનવામાં આનાકાની કરતા નથી, એને અંગે નકારતા નથી. થત “તે ત્રણને ન માનવા” તે કોઈપણ આસ્તિકનો અવાજ નથી. વસ્તુસ્થિતિ જે આમ છે તો પછી ભેદ કયાં પડે છે? તો. સમજે કે સ્વરૂપમાં! દેવ માનવા” તે વાતમાં દરેક આસ્તિક-દર્શને એકમત છે. ગુરૂ માટે પણ તેમજ અને ધર્મ માટે પણ તેમજ, પિતાને અધમી કહેવડાવવા કઈ તૈયાર નથી, પરંતુ તે દરેક પોતાને જે દેવ, ગુરૂ અને ધર્મને માનવાવાળા તરીકે ઓળખાવે છે, તે માત્ર નામથી જ, સ્વરૂપથી નહિ, કારણ કે કઈ પરમેશ્વરનું કેવું સ્વરૂપ માને છે? અને કઈ કેવું ? પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે– દુત્વાન્ પાડવતાર' અર્થાત્ ઘણાં હોય ત્યાં પરીક્ષાને પ્રસંગ છે. દેવદત્તને જે એક જ છોકરે હોય તે મોટા-નાનાને વિભાગ કયાંથી હેય? એમજ દેવ પણ જે એક જ હેત તે પરીક્ષાને અવકાશ. ન હેત, પણ મત બહુ તેથી દેવ બહુ છે, અને તેથી દેવ બાબત પરીક્ષાને અવકાશ છે. આ પરીક્ષા કેવી રીતે કરવી? જૈનેતરે ભૌતિક સંબંધ પરીક્ષાના અંગે ધન-સ્ત્રી-માલ વગેરે દેવ આપે છે, તેથી દેવ માને છે. જેને આત્માને અવિચલ પદ પમાડવાનું સાધન જેએએ. અમલમાં મુકયું અને બતાવ્યું, તેને અને તેથી દેવ માને છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જું ગૃહિલિંગ કે અન્યલિંગે પણ સિદ્ધ થનારા હોય છે, છતાં તીર્થંકર મહારાજ ઘરમાં કેમ ભાવના ભાવીને સિદ્ધ થતા નથી? - ભૂતકાળ, વર્તમાનકાળે કે ભવિષ્યકાળે તીર્થકરે ગ્રહી કે અન્ય લિગે સિદ્ધ થતા નથી. કારણ કે—જે માગે તેમણે દેખાડવે છે. તે માગને પિતાને અમલ કરે છે. જે તેઓ ગૃહિલિગે રહે તે સાધુમાર્ગનું દષ્ટાંત બીજાને પૂરું પાડી શકે નહિ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે-ઉપસર્ગ ત્યાગાદિ કરીને પણ જે કર્મને જ ક્ષય કરવાનું છે, તે જેના આત્મામાં ઘણી શક્તિ છે એવા તીર્થકરે, ગૃહવાસે રહીને પણ. કર્મોને માત્ર ભાવનાથી ક્ષય કરી દે છતાં, તેઓ ચારિત્ર કેમ લે. છે? ત્યારે સમજે કે–તીર્થકરે પિતાને માટે દીક્ષા લેતા નથી, ત્યાગ કરતા નથી. જગતને માટે દીક્ષા લે છે, ત્યાગ કરે છે. હું જગતને આ માર્ગે દોરું. એ પૂર્વની ઉત્કટ ભાવનાના બળે એમને ચારિત્ર લેવું જ પડે. આથી જ દરેક તીર્થકરને પાંચ કલ્યાણક નકકી! જે તીર્થકરે ગૃહી કે અન્ય-લિંગે કેવળજ્ઞાન પામે તે દીક્ષા કલ્યાણક કયાં રહ્યું ?' ત્યારે કહો કે જગતને કેવલજ્ઞાન પ્રાપ્તિના પંથે પ્રવર્તાવવાને. માટે ભગવંતને ચારિત્ર લેવું પડે. વળી તીર્થપતિઓને વ્રતના વિભાગ તરીકે ઉપસ્થાપના આદિ હેય નહિ. ત્યારે તીર્થકરોને વ્રતેને માટે કેમ? શાસનની પ્રવૃત્તિ. માટે ઉપસ્થાપનાનું જિનશાસનમાં નિયમિતપણું હોવાથી તીર્થકરે સામાયિક ઉચરે છે તેની સાથે જ વ્રતે હોય છે, માટે જ શાસ્ત્રકાર ગ્રતાને વિધિવત્ ” કહે છે. જગતને શમસુખ આપવાને માટે પ્રવૃત્તિ છે. તેથી જ તીર્થકરે ત્યાગ કરે છે. આ રીતે ધર્મમાં પણ છે. અન્ય-દર્શનીઓને ભૌતિક Page #116 -------------------------------------------------------------------------- ________________ આગમત સાધનેને સુધારનારે ધર્મ માનવાને, અને જેનેને આભીયસાધનને સુધારનારે ધર્મ માનવાને. કોઈ પણ મતવાળાને પરમેશ્વર વર્તમાનમાં પ્રત્યક્ષ નથી. ક્રિશ્ચિયનેએ ઈસુને દેખ્યા નથી. બૌદ્ધોએ બુદ્ધને દેખ્યા નથી. મુસ્લિમોએ મહમદને દેખ્યા નથી. ત્યારે સમજે કે તેઓ પોતાના શાસ્ત્રને આધારે જ પિત્તપોતાના દેવને માને છે. આથી નક્કી થયું કે દેવને ઓળખવાની જડ જે કોઈ હોય તે તે શાસ્ત્રો. મહાવીર સર્વજ્ઞ થયા. ઈન્દ્રોએ પૂજ્યા વિ. આપણે દેખ્યું? નહિ. ત્યારે એ બધું શેને આધારે માનીએ છીએ? શાસ્ત્રને આધારે તેવી જ રીતે આવું અને આમ આચાર પાળે તે ગુરુ કહ્યા. તે વાત માન્યા સિવાય કઈ ગુરુમાં તે ગુરુતાનું સ્વરૂપ દેખું? તેવી જ રીતે અમે ધર્મ કર્યો, એમ કહ્યું પણ દેખે નહિ. ત્યારે કહે કે દરેકને માનવા કઈ પણ આધાર હોય તે તે શાસ્ત્ર જ છે. માટે જ શાસ્ત્રકાર અહીં કહે છે કે “રામિં ગાયતે”. પણ ધ્યાન રાખજો કે પ્રજા કરતાં જાસૂસ ઘણી જ વફાદારી દેખાડે, કારણ પ્રજાને પકડાઈ જવાને ભય નથી. જ્યારે જાસુસને પકડાઈ જવાને ભય છે. મોહની આધીનતામાં ઘેંચાયેલે મનુષ્ય, જ્યાં પૌગલિક ઈચ્છાવાળો હોય ત્યાં એટલે બધે “તે તે નહિં મળે તે? એ ભય ધરાવે છે.” એ એટલે બધા પૌગલિક પદાર્થો મેળવવા તૈયાર રહે. પણ એથી આત્માને માટે શું? માટે કહ્યું કે અત્તો દિયવિધા મનુષ્ય આત્માની હિતની બુદ્ધિવાળે હે જોઈએ. જે સાધુને આત્માના હિતની ઈચ્છાએ આગમને આદર કરે છે, તેને તે દહેરૂં પાસે હોય છતાં જે વરસાદ વરસતે હોય તે ચિંતવે કે ભગવાનની આજ્ઞા નથી. આથી દેરે ન Page #117 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ ૧૩. જાય ત્યારે કહે, દર્શન કરવા જોઈએ, તેને બદલે તે દર્શન કરવા તે નથી ગયે. છતાં તે આરાધક ખરે ને? શાથી? શાસ્ત્રના આધારે વતે છે, તેથી. આગમનું આલંબન આગળ કરીને તીર્થકર કે ગુરુની કારણવશાત્ સેવા ન કરે તે પણ તે દેવ અને ગુને માનનારે છે. પણ ક્યારે? આગમને આગળ કરીને આગમ ના કહે ત્યારે ન આચરે. આગમ ના ન કહેતું હોય ત્યાં તે દેવ, ગુરુ અને ધર્મને આચરે જ. દેવ, ગુરુ ધર્મમાં બહુમાનની મનમાં શ્રેષ્ઠતા ન હોય તે તે કામનું નથી. આગમનો આદર કરવાવાળા જ ખરેખર તે તત્ત્વત્રયીને સેવવાવાળો ગણાય. આ વાત ધ્યાનમાં લેશે ત્યારે સમજાશે કે “હું અહિં #હૃદુતા” એ વસ્તુ યથાર્થ છે. આ આત્માને દોરનાર કેશુ? આગમ અને એથી જ કહ્યું કે “દુતો નો નિબળા મો” જે જિનાગમ ન હોત તે અમારું શું થાત? આથી સ્પષ્ટ છે કે દેવ અને ગુરૂની ઓળખાણ આપનાર આગમ જ છે. ધર્મને પણ તે જ ઓળખાવે છે. આવી આગમની મહત્તા સમજશે ત્યારે ખ્યાલમાં આવશે કે તીર્થંકર મહારાજાઓએ સ્થાપેલા ગણધર ભગવંતએ કરેલ દ્વાદશાંગીની રચના વખતે દેવતાઓએ વાસક્ષેપ કર્યો, તે પણ આગમની મહત્તા ને અંગે જ. તે વખતે સામાન્ય-કેવલીઓ પણ ગણધર ભગવંતની પાછળ બેસે. કેમ? આશાતના નહિ? નહિ જ. કારણ કે કેવલજ્ઞાન કરતાં આગમ ઉત્કૃષ્ટ છે. કેવલીમાં રહેલ કેવલજ્ઞાનના આધારે કઈ સ્વરૂપ આપણુથી જાણ શકાતું નથી. કેવલી પણ બેલે ત્યારે આપણે દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણી શકીયે? કેવલી ન બોલે તે તે તત્વત્રયીનું સ્વરૂપ છદ્મસ્થ શી રીતે જાણી શકે? કેવલી પતે જાણે તે વાત જુદી! પરંતુ શાસનવતી જીવેને તો તે Page #118 -------------------------------------------------------------------------- ________________ આગમત કેવલી પણ બેસે ત્યારે જ તત્ત્વત્રયોનું સ્વરૂપ જણાય ને? કેવલી -ના કેવલજ્ઞાનથી છદ્મસ્થાને તવત્રયીનું સ્વરૂપ જણાય ? નહિ જ. આ વાત ખ્યાલમાં લેશું ત્યારે સમજાશે કે શાસ્ત્રકાર બધા જ્ઞાનેમાં શ્રુતજ્ઞાનની મહત્તા કેમ જણાવે છે? શાસનની અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં ઉપકારની દષ્ટિએ શ્રુતજ્ઞાનની મહત્તા છે. જેમ જંગલમાં હીરા કરતાં લેટા-પાણીની મહત્તા છે, કારણ કે ત્યાં જીવનને ટકાવનાર હીરે નથી પણ પાણી છે. કેવલજ્ઞાન હીરા જેવું છતાં શાસનને ટકાવવા તો શ્રુતજ્ઞાન જ પાણીના લેટાનું કામ કરે છે. એથી જ સામાન્ય કેવલીઓ ગણધર-ભગવંતોની પાછળ બેસે છે. શ્રુતજ્ઞાનની આવી મહત્તા છે. øøજી સંસારમાં હું પરિભ્રમણ શાથી! $ साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः । આભીર-પ્ર-મોક્ષશ્વ, ધર્મ-હેતુ-પ્રસાધનમ્ | શાસકાર મહારાજા આચાર્ય મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, ભવ્ય-જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. રખડતાં રખડતાં જ મનુષ્ય ભવ પ્રાપ્ત થે ઘણું જ મુશ્કેલ છે. હવે શંકા થાય કે-અમને પિતાને “તમે અનાદિ રખડતાં * જણાવે છે તે અમારે જણાવવું પડે કે-અમને જ્યાં આ ભવ કે આ જન્મને પણ ખ્યાલ નથી ત્યાં અનાદિની વાતને ખ્યાલ કેમ માનીએ? અમે માતાના ઉદરમાં અંધારી-કોટડીમાં ઊધે માથે લ મહિના રહ્યા તેને પણ ખ્યાલ નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુસ્તર ૩જુ વળી જમ્યા પછી માતાનું દૂધ પીધું હતું, પારણામાં પોઢયા હતા, ધૂળમાં આળોટયા હતા, પાછળ હાથ રખાવીને ચાલતા હતા, આ બધું ખરું, પણ તે દરેકને અમને ખ્યાલ નથી એ રીતે. જ્યારે અમને આ જન્મ કે આ ભવને ખ્યાલ નથી તે પછી ગયા ભવને અને ગયા જન્મને ખ્યાલ કયાંથી હોય? જ્યારે તેનો ખ્યાલ ન હોય, તે અમારી આગળ ભાગવત જેવું કેમ ન ગણાય ? ભેંસ એક અક્ષર સાંભળે નહિ, સમજે નહિ અને તેની આગળ આખું ભાગવત વાંચવું તે શું કામનું ? અમને આ ભવ કે આ જન્મને ખ્યાલ નથી તેમ ગયા ભવ ને ગયા જન્મને ખ્યાલ નથી આનું સમાધાન સમજે. કેટલીક વસ્તુ એવી હોય છે કે વિશેષને ખ્યાલ ન આવે, પણ સામાન્યને ખ્યાલ આવે. તમારા હાથમાં ઘઉને દાણે હાય, હવે તે કયાંથી આવ્યું? કયા ભંડારમાં હતું ? તે કોને આપે? ક્યા ખેતરમાં વવાયે? કયા ખેડૂતે વા ? કેણે લો? ક્યા ગાડામાં આવ્યો? તે વગેરે આપણે જાણતા નથી પણ બીજ વાવાયું હતું, અંકુરે થયું હતું, છેડા ઊગ્યા હતા અને તેમાંથી જ આ દાણે આવે એ નક્કી છે. અંકુરે કે છોડ ન થયે હોત તે આ દાણે ન હેત. એવી રીતે ભવાન્તરને પણ સામાન્યપણે સમજી શકીએ. કેટલાક પદાર્થનું વિશેષ સ્વરૂપ ન જાણીએ. છતાં સામાન્યથી નિશ્ચિત કરી શકીએ. તેમ આપણે ગયે ભવ ને ગયે જન્મ કે આ ભવ અને આ જન્મને વિશેષ ન જાણીએ, પણ તેને સામાન્યપણે નિશ્ચય કરી શકીએ. “જન્મ અને કર્મ” આ બેના પરસ્પર સંબંધને નિશ્ચય આ મુજબ કરી શકાય. દરેક જીવને પિતાને જન્મ તે પ્રત્યક્ષ છે ને? તે પછી તે જન્મ કયારે બ ? કર્મ હતાં ત્યારે. કર્મ કયારે બન્યાં? તે પહેલાં જન્મ Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમત હતું ત્યારે. જેમ બીજથી અંકુરા, અંકુરેથી બીજ, પાછો બીજથી અંકુરે, અંકુરથી બીજ; તેમ જન્મથી કર્મ, કર્મથી જન્મ તેમ સમજવું. હવે પહેલું બીજ માનીએ તો તે કયાંથી આવ્યું? પહેલાં અંકુરે માનીએ તે તે કયાંથી આવ્યો? આમ પ્રશ્ન થાય. ત્યાં પહેલાં એકલું બીજ કે પહેલાં અંકુરે ન માની શકાય. માટે બીજ અને અંકુરાની પરંપરા અનાદિની માનવી પડે. અન્ય દર્શનકારે, ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને છે. જૈનેતરોએ સૃષ્ટિના સર્જન કરનારા અને જૈનેએ સ્વતંત્રતાનું સર્જન કરનારા હોય તે પરમેશ્વર માન્યા છે. જૈનેતરે ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને છે, છતાં તેમના શંકરાચાર્ય સંસારને અનાદિને માને છે. એ આશ્ચર્ય છે. બીજ–અંકુર ન્યાયે કરીને આ સંસાર અનાદિને છે. ઈશ્વરને સર્જનહાર તરીકે માનીએ તે જીવને જન્મ વગર-કમેં થઈ ગયો તેમ માનવું પડે ? અથવા કર્મ વગર જન્મ થઈ ગયે એમ માનવું પડે. જન્મ વગર એકલું કર્મ કે કમ વગર એકલે જન્મ મનાતું નથી. જન્મ તે કર્મને અને કર્મ તે જન્મને આધીન હોય છે. આ પ્રમાણે જ્યાં તે બન્ને વસ્તુ કાર્ય-કારણ રૂપ છે, ત્યાં તેની પરંપરા અનાદિની હોય છે. તે સ્વતંત્ર અને પરસ્પર કાર્ય–કારણ તરીકે કેવી રીતે? તે સમજે અંકુરે, તે કાર્ય કે કારણ બને રૂપે છે. પહેલાંના બીજનું. કાર્ય, અને નવા બીજનું કારણ છે. બીજ પણ પહેલાંના અંકુરાનું કાર્ય અને નવા અંકુરાનું કારણ છે. આ રીતે પરસ્પર કાર્ય કારણ રૂપ છે. જે વસ્તુ પિતે સ્વતંત્ર કાર્ય-કારણ રૂપ અને પરસ્પર કાર્ય—કારણે સંબંધ હોય તેને અનાદિની માનવી પડે. તેમ અહીં Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - આગળ જન્મ અને કમ તે બને પરસ્પર કાર્ય-કારણરૂપ છે. આ જન્મ તે પહેલાંના કર્મનું કાર્ય અને નવા કમનું કારણ છે. તેમ કમ સે ગયા જન્મનું કાર્ય અને નવા જન્મનું કારણ છે. તેથી જન્મ અને કર્મ તે બંને અવતંત્ર કાર્ય-કારણું અને પરપર કાર્ય-કારણ રૂપ છે. માટે તે અનાહિતા છે... ? આપણે જન્મવાળા છીએ તે અનુભવ-સિદ્ધ વાત છે. જન્મ સાધી બતાવવું પડતું નથી. જન્મ સિદ્ધ છે. તે પછી તેનું કારણ કમ માનવું પડેઆમ લેવાથી કર્મનું કારણ જન્મ માનવ પડે, માટે જ તેની પરંપરા અનાહિની માનવી પડે. તેથી રખડપટ્ટી અનાહિની છે એમ સાબિત થાય છે. અહીં એમ પ્રશ્ન થાય કે આ સાબિતી મુશ્કેલીથી થાય છે.' તે પછી તેની ભાંજગડમાં પડવાનું શું મમ? દુનિયામાં કહેવત છે કે-ગઈ ગુજરી ભૂલી જાવ, તે જ શરત અમે અનાદિથી ભટતા હોઈએ તેની તમારે મતલબ શી? કૂવામાં મનુષ્ય પડયે હોય તેને બહાર કાઢે કે તે કયાં છે? કયાંથી આવે છે? શા માટે નીકળે ? કયાં જતે હતે? કેવી રીતે પડયે તે વિચારે છે? તે કહેવું પડે કે તે વિચારવાને અવકાશ નહિ. પણ તેને કેમ કાઢશે તેને તે વિચાર કરવાને. પંડિતેમાં જે કહેવત છે કેજ ન ” તેને વિચાર કરે! ગઈ વસ્તુના અફસોસ કે શેક ન કરે, પણ તે વખતે સમજુનું કામ કર્યું? ગઈ વસ્તુને ખેદ ન કરવો પણ તેના જવાનાં કારણે જાણીને તે તે કાર થી દૂર રહેવું તે ખરૂંજને? ભૂલ થઈ હોય તેને શોક ન કરે પણ તેવી બલ બીજી વખત ન આવે. તેમ તે વિચાર કરે જ જોઈએ ને? વારંવાર ભૂલ કરવી, ભૂલથી ખસવું નહિ, તે તે વિષયનું કામ ગણાય. કહેશે કે કેમ? કઈ એક પર્થ તરફ કીડીને Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમજાત જતી હોય, તેના ઉપર એંટીને તે મરી જાય. ત્યારે બીજી કીડીઓ એમ ન વિચારે કે આ સ્થાને આટલી તે સરી ગઈ માટે આપણે ન જવું પણ તે તે સીધી જઈને તેના ઉપર જ પડે છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય માટે. એમ છે કે ભૂલને ભેગ બીજે બંનતે હોય છે તે જોઈને સંજ્ઞી પંચેન્દ્રિય સમજી જાય. માં ટપટપ પડતી જાય ને મરતી જાય તે આગળ ગયેલી મરી ગઈ હશે! કેમ હું જાઉં. તેને વિચાર તેને નહિ, * * પહેલા કાળમાં કુતરાને મારવા માટે ઝેરી બરફી નંખાતી હતી. તે બે દહાડા મને તેમાં બે ચાર કુતરા મરતા દેખીને બીજા કુતરા ત્યાં ન આવે. જ્યાં આગળ કુતરાને માર પડતું હોય ત્યાં તે ઘર આગળ તે ન જાય. પણ રેટ મળતું હોય, તે પુંછડી હલાવતે આવે છે. ભૂતકાળની ભૂલને ભેગ ભૂલી જ તે જાનવરથી પણ ન બને, તે મનુષ્યથી કેમ બને? - આથી તે નક્કી થયું કે અનાદિ કાળથી ભટક્યા તે સમજીએ. નહિ તે તેના ભેગથી બચી શકીએ નહિં. * * ધ્યાન રાખવું કે જ્યાં સુધી મનુષ્યને દઈની ભયંકરતા લાગી નથી ત્યાં સુધી તેને વૈદ્ય, દવા અને પરિચર્યાની કિંમત નથી.” વૈદ્ય દેવા અને ચરીની કિંમત કેને? તેદની ભયંકરતા લાગી હોય તેને જેમ નાના છોકરાને સંગ્રહણી થઈ હોય, વિદ્યને બાલા, ધવે કહ્યું કે સંગ્રહણી થઈ છે. પછી વૈદ્ય ચાલે ગયે કરે બહાર રમવા નિકળ્યા ત્યાં પાડેશીએ પૂછ્યું કે બેટા વેદ્ય આવી ગયે? ત્યારે છેકરે કહે કે હવે શું કહી ગયે? : તે કહે કે સંગ્રહણી થઈ છે. આ હેરાને મનમાં કયાંય ચિંતા : રૂપ વિચાર કે વિકાર છે? તે ના કેમ?તેને દઈની ભયંકરતા શી? તેમ અહીં આગળ છવ ધર્મ શા માટે કરે ? ધર્મ એ આત્માના ભવરૂપી રોગને કાઢવાની દવા છે. જેને ભવનનું ભયંકરપણું ન , ભાસે, તેને ધર્મરૂપી દવાની કિંમત ન લાગે અને તેના દેનારાની Page #123 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - Sતક કિમત હોય જ કયાંથી? ધર્મરૂપી દવા, દેવરૂપી વૈદ્ય અને પતિ ચયાપી ગુરુની કેને કિંમત નથી? ભવરૂપી રેગની ભયંકરતા નથી લાગી તેને! " - - - - ભવરૂપી રોગની ભયંકરતા ભાસી હોય તેને દેવરૂપી, વૈધ ગુરુરૂપી પરિચય અને જમણી દવાની કિમત હોય છે.. , , બેચ કે? તેના ખુલાસામાં શારકારે જણાવ્યું કે જેને ભવની ભયંકરતા ભાસી હોય અને તેના લીધે જ્યાં જન્મ મરણ ન હોય એ મોક્ષ મેળવવાને જેણે ઈચ્છા છે તેનું નામ : હવે મૂળ વાતમાં આવે કે આ આત્મા ભવરૂપી રોગની પરિચય કરનાર ગુરુની કિંમત કરે! ભવરોગની ભયંકરતા માનવા ઉપર જ દેવ-ગુરૂ અને ધર્મને માનવાની કિંમતને આધાર રહેલે છે અનાદિથી આ જીવ, જન્મ-મરણ જન્મ-મરણ કર્યું જ જય છે. કોઈ કાળ એ નાતે કે જેમાં આત્મા જન્મવાળે કે કમર વાળ નહે. જન્મ-કર્મની પરંપરામાં અનાદિ કાળથી અટવાયે જાય છે. એ રખડપટ્ટીને અટકાવવાની તમારામાં લાયકાત છે. માટે આ ઉપદેશ દેવાય છે. ક ' હવે વિચાર કરે કે બધા ઇવેનું મૂળ સ્થાન કયું? આપણે ઉત્ક્રાંતિમાં વધ્યા છીએ, પણ આપણે ઉત્ક્રાંતિવાદવાળા નશે. એનો અર્થ શું? તે પહેલાં આપણે કઈ સ્થિતિમાં હતા? આ જીવની તાકાતની શરૂઆત દેખીએ તે કેટલી? નિગોદમાં! " , નિગેદમાં અનંતા જીજ એકઠ મળે તેને ત્યાં પાછા એક: જાતને પ્રયત્ન કરે તે વળી સાથે જ પ્રયત્ન કરે એમ, તેઓ. બધા સાથે મળીને અને એક સારા પ્રયત્ન કરીને શરીર બનાવવા સાથે તે કેટટું બનાવી શકે તે આગળના અસંખ્યાતમા ભાગ જેટલું ને વળી ન દેખાય તેવું, વાતવાતમાં હશે એ શમા રહેલા ધ્યાન રાખવું કે–તું કહ્યું? તે માંગ્યા તુંથ્યાને અનંત ભાગોમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - આગમમિત તું વેચા, લેવા, દવા કેવી રીતે? તે છેતરે શાક લેવા જાય ત્યારે જપી લસણની કળી માગી લે લસણ અનંતકાય છે. તું આ લસણની કળીના કેટલામા ભાગે? તે અનંતમા ભાગે. આમાં આ જીવ હમે જેમ શું જોઈને કહે છે? શકરાએ ચડાળ ઉપર ચડે છે. તે ઉપર આવે ત્યાર મૂછ ઉપર હાથ નથી દેતા. કેમ? તે તે વિચાર કે હું મૂછ ઉપર હાથ દઈ, તેટલામાં નીચે ચાલે જ, આપણે તે માંગ્યા તુચ્ચાના અનંતમા ભાગે લેવાયા દેવાયા છીએ. છતાં તેના ઉપર “અમે એમ કેમ કરી? * મૂળ મુદા ઉપર આવીએ દરેક જીવ પહેલાં કઈ શકિતવાળી સ્થિતિમાં હતા તે બનતા ભેગા થાય. એક સાથે પ્રયત્ન કરે એક સાથે પણ એક જ જાતને પ્રયત્ન કરે ત્યારે આગળના અસંખ્યાતમા ભાગ જેટલું અને ન દેખી શકાય તેવું શરીર કરે. આવી સ્થિતિમાંથી ઉત્ક્રાંતિ થાય ત્યાર બાદ નિગદમાં આવે, પણ તે ફરક કેટલે? અનતા સાથે મળે. સાથે પ્રયત્ન કરે અને એક જાતને પ્રયત્ન કરે તે પણ શરીર તો આગળના અસખ્યાતમાં ભાગ જેટલું જ બનાવે. ફરક એટલે કે પ્રથમનું શરીર દેખાતું મહતું જ્યારે આ શરીર માદાર હેવાથી દેખાય છે. એ સ્થિતિમાંથી પણ જે પાછે ન પડતાં આગળ જ વધે તે આત્મા કાંતિવાદી ગણાય, પરંતુ પાછા પણ પડવાનું થાય છે. પાછા પડનારા જીવ છે જેમ કે ચૌદ-પૂવી થયેલ પણ કવાયપ્રમાદ વશ નિગોદમાં ઊતરી જાય તેવી રીતે ઉપશમ છે એ અટેક આત્મા પણ તેવા પ્રમાદ વશ નિગદમાં ઊતરી જાય તે આય અને પ્રમાદ પણુ કાંગે નહિ. આ સુહપત્તિ કેવી ફકત છે? તે છ માત્રથી નિગદમાં ચાલશે જય, કારણ કે ધર્મનું જે સાધન હતું તેને અધિકરણ બનાવ્યું, માલીકીની ચીજ બનાવી. Page #125 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ મુહપત્તિ ફક્કડ છે, એટલે જ સંકલ્પ યાર નિગેહમાં ઉતારી દે. તો પછી તેથી આકરા બીજા બધા સંકલ્પ શું ન કરે? - અમે મનુષ્ય બન્યા છીએ, એટલે ઊંચા જ ચઢીશું, પણ પહે નહિ એ રેસે જનેને બેસી રહેવું પાલવે નહિ, અગિયાર ગુણઠાણે ગયેલા ચૌ પૂવી, આહાર લધિવાળા, ચાર જ્ઞાનવાળા તે પણ નિગદમાં ગયા, તો આપણે કયા હિસાબમાં? અવકાંતિ નહિ થાય તે આપણે માનવાનું નહિ. આપણે આજ સુધીમાં ચતાં ઉત્ક્રાંતિની અને પડતાં અગાંતિની સ્થિતિ મેળવી છે. હવે આવીએ મૂળ વાત ઉપર! બાર--નિગાહમાં એક જીવ સ્વતંત્ર પ્રયત્ન કરીને શરીર બધે તે પણ ન દેખાય તેવું, તે સૂક્ષ્મ પૃવીકાય ત્યાંથી આગળ વધે, ત્યાર સૂક્ષમ અપકાય. ત્યારે પછી બાહર અપકાય, ત્યાર પછી સલમ તેઉકાય, ત્યાર પછી ખાતર તેઉકાય, ત્યાંથી આગળ વધે ત્યારે સૂક્ષમ વાઉકાય, ત્યાર પછી બાર વાઉકાય, આ બધાં સ્થાને જીવ અનકમે અનુક્રમે ચડે. ચૌરાશી લાખ છવાયેનિમાં પહેલાં સાત લાખ પૃથ્વીકાય ગણાવ્યા, પછી સાત લાખ અપકાય આદિ ગણાવ્યા, તે તેઓની ચેતના શક્તિ એક એકથી વધારે છે. માટે અનુક્રમે ચેતના શક્તિ વધતી હોવાથી આ ઉપર પ્રમાણે નિર્દેશ કરે છે. - આ બધા કઈ શકિતમાં અનુક્રમે વધ્યા? તો એકલા શરીરની શકિતમાં. તેઓમાં જીવવાની શક્તિ નથી તેનાથી આગળ વધ્યા ત્યારે બેઈદ્રિયમાં આવી ત્યાં સ્પર્શ અને રસ-એ બેને જાણવાની શક્તિ. જે ત્યાંથી ઉથલ્યા તો ઉપર જણાવ્યા પ્રમાણે પાછું ભટકવાનું એમ ભટકતાં ભટકતાં આગળ વધીએ ત્યારે તેઈન્દ્રિયપણામાં આવીએ એટલે કે સ્પર્શ, રસ ને પ્રાણની તાકાત મળે, તેમાંથી ઘણું અથડાતાં કુટાતાં સૂક્ષમ મિશેદ, બાદર નિગાહ, સુલમ પૃથ્વી, વાર પૃથ્વી, સૂક્ષમ અપ, ખાતર અપ, સુક્ષમ તે બાહર તેલ, સૂક્ષમ વાયુ Page #126 -------------------------------------------------------------------------- ________________ આગામીત દ્વાર વાયુ પ્રત્યેક વનસ્પતિ વિગેરેમાં અથડાતાં બેઈન્દ્રિય ત્યાંથી અથડાતાં કુટાતાં ભાગ્ય બળવાન થાય ત્યારે પાંચે ઈન્દ્રિયની તાકાત મળે એટલે કે સ્પર્શ, રસ, બાણ, રૂ૫ અને શબ્દ જાણવાની તાકાત મળે. આ પાંચ શક્તિ મળ્યા છતાં એ ત્યાંથી ઉથલ્ય તો માણું ઉપર જણાવ્યા પ્રમાણે અથડાવાનું • ત્યાંથી ભાગ્યને વેગે આગળ શક્તિ વધી એટલે કે (જેમ દરિયાની ભરતીમાં બરું નાંખીને પછી તે ખરૂની કઈ સ્થિતિ થાય છે તે વિચારે તેમ આ જીવનની સ્થિતિ છે. તેમ કરતાં ભાગ્યને ઉદય થાય ત્યારે વિચારની તાકાત મળી. વિચાર કરવાની તાકાત મલ્યા છતાં તેને ઉપગ કયાં થયે? તો કે શરીરના રક્ષણમાં ! સુખના સાધનમાં ! સંતાનનના રક્ષણમાં ! * કુતરા, કુતરી, ગાય, છેડા વગેરે વિચારની શક્તિવાળા છે ને? તે શું વિચાર કરે? શરીરના સુખના સાપન માટે કે સંતાન અને સ્થાનના રક્ષણ માટે વિચાર કરે? તમારે ત્યાં ગાય, ભેંસ વિગેરે જગ્યા. તે વિચારવાળા અને પંચેન્દ્રિય છે. તેને ઉપયોગ કયાં જંગલમાં જઈ ચડી આવવું, દૂધ આપવું, સંતાન કરવાં અને આયુષ્ય પૂરું થાય ત્યારે ચાલતા થવું: તે તમારા ઘરનું જાનવર. . " * આપણે જન્મ્યા, પૈસા પિતા ક્યાં, કુટુંબને પિષ્ણુ, સંતાને થયા અને મય, ત્યારે ચાલતા થયા. જાય બે પ્રકારે કાં તો આંખ ઉઘાડે ત્યારે, કાં તો આંખ મીંચાય ત્યારે, આપણે ઊંઘમાં હેઈએ, સપનું આવ્યું, તેમાં હું છ ખંડને માલિક અન્ય, ચૌદ રતને માલ્યાં નવ વિધાન મળ્યાં અને પુષ્કળ ધન મળ્યું. હું ચકવતી સજા થયે, આ કયાં સુધી? તો આંખ ન ઉઘડી હોય ત્યાં સુધી, પણ આંખ ઉઘડી ત્યારે તેમાંનું કાંઈ નહિ. - આપણી આંખ મીંચાય નહિ, ત્યાં સુધી કંચન, કામિની Page #127 -------------------------------------------------------------------------- ________________ પાક ૩જું કુટુમ્બ, ધન-માલ-મિલકત વગેરે ગાણાય. પણ જ્યાં આંખ મીંચાઈ ત્યાં તેમનું આપણું કાંઈ નહિં. હું પૂર્વભવમાં મહારાણી વિકટોરિયા હતી. એમ કહીને તે આ ભવે કહે કે આ મારું રાજ્ય છે માટે મને આપી દે. તો કેઈ આપવા તૈયાર થાય છે? તો ના, આંખ મીચી એટલે એ બધું જ ગયું - 1 , , , , ' અહીં આપણે કુટુમ્મના, જાનવર શરીરના સુખના, સાધનના, સ્થાનના અને સંતાનના જ વિચારમાં રમીએ. માટે તમે ત્યાં સુધી આ ચારના વિચારમાં રહે, ત્યાં સુધી વધ્યા ન ગણાઓ; પણ આત્માના રક્ષણમાં વધે, ત્યારે મનુષ્યપણાને અંગે સમજણમાં આવ્યા ગણાએ, એથી વધ્યા ગણાવે. - હવે આટલી સ્થિતિએ આવેલા આપણને સ્પર્શ, રસ, ઘાણ, રૂપ અને સાંભળવું પ્રાપ્ત થવા સાથે વિચારને પણ અવકાશ મળે છે. માટે અનાદિની આફત જન્મ અને કર્મની છે. તેને હું હવે કેમ જ રાખું એ વિચાર કરવાને. " તેથી જેનેએ પરમેશ્વર કેને માન્યા? જન્મ-મરણની આપત્તિ ટાળનારા તે જેને ઈશ્વરને કઈ રીતે માને છે? તે સ્વતંત્રતાના સર્જનહાર તરીકે માને છે. જૈનેતરે આ ઇશ્વરને માનતા નથી, તેઓ તે સૃષ્ટિના સર્જન, હાર ઈશ્વરને માને છે. માટે જ તેઓ જ્યારે કર્મથી મલિન પરમેશ્વરને માને છે, ત્યારે જેને નિર્મળ પરમેશ્વર માને છે.' જૈનેતરે ઈશ્વરને નિરંજન નિરાકાર માને છે અને પાછે અવતાર માને છે. અવતારમાંથી ઇશ્વર થવું નિર્મળતા કે લિનતા? . માટે જૈનેતરે મલિનતાને પરમેશ્વર માને છે, ત્યારે જેને નિર્મળતાને પરમેશ્વર માને છે. જૈન અને જૈનેતરે અવતાર અને ઈશ્વર માને છે, તેમાં ફરક Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમન કરા નેતરાં ઉભરમાંથી અવતાર માને છે અને જેને અવતાર માં ઈશ્વરને માને છે. રૂષભદેવ ભગવાનના ભાવે જણાવ્યા. ત્યાર પછી તેમાંથી રૂષભદેવ, ઈશ્વરપણાને પામ્યા, અવતારમાંથી ઈશ્વર, માને તે ઇશ્વર અવતંત્રતાને સર્જનહાર બની શકે પાનું ઈશ્વરમાંથી અવતાર માને તે મલિનતાને સર્જનહાર ગણાય. મહિનામાંથી નિર્મળતાનું સર્જન કેણ કરે તે સ્વતંત્રતાને સજનતા હેય તે. તેને જેને પરમેશ્વર માને છે. જોતિ સ્વરૂપ બનાવનાર પરમેશ્વર હોવાથી સાધક કેઈ હોય તો તે તેના પર મેશ્વર મોક્ષમાર્ગની સાધ્યતા કેટલી? કયાં કરી? કયારે કરી? કેવી કરી! તેવી બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરેએ કયાં કરી તે કહે તે તેમાં સાધક દશા જ નથી એમ સ્પષ્ટ જણાશે. સાધક દશા વગર સિદ્ધ માને કે વિચારની તાકાત નહિ હોય તે માટે જેને પરમેશ્વર ઠેવાને માને છે? હવે. વિચારવાની જરૂર એ રહી કે સ્વતંત્રતા, આબાદી, આઝાદી, વગેરે કઈ ચીજ છે? કેમ મળે? તેનાં કયાં કયાં સાધને છે. તે વગેરે જણાવશે તે અગે વર્તમાન “ સાધુ કોણ ? ૦ જિનમતની પ્રતિષ્ઠા કરે તે સાધુ ૦ કેવળ મેણની સાધના કરે તે સાધુ • અતિની આજ્ઞાનું પાલન કરે તે સાધુ • સર્વ શુભ યોગોને સાધે તે સાધુ. . • સર્વ પાપથી બચે-બયારે તે સાધુ , ". • સામાયિક ચરિત્રરૂપી ગુણવાળા હેય તે સાધુ સ્વાર્થ સાથે પરાર્થ સાધે તે સાધુ • સમતાને ધારણ કરે તે સાધુ Page #129 -------------------------------------------------------------------------- ________________ આગ જયોત વિ. સં. વીર નિ. સ. ૨૫૦૭ | વર્ષ @ *--- ૪ माणुस्से स्वनु उत्तमे भवे છે. મનુષ્ય ભવ ઉત્તમ કેમ ? ૨૦૭ પુસ્તક ૧૫ જૈન જનતા અને જેનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ છવાયોનિમાં રખડતાં મનુષ્યભવની. પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. જે કે દેવનિમાં સુખ-સાહ્યબી અને સમૃદ્ધિ અપાર છે; અને મનુષ્ય-જન્મ કરતાં દેવતની સુખ-સાહ્યબી લાખે-ગુણી છે એમ લોકો માને છે. છતાં ચેરાશી લાખ છવાયેનિમાં મનુષ્ય-ભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનેતર શાસ્ત્રકારે સ્પષ્ટપણે ફરમાવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “દુદે વહુ માનુ મવે-' એમ. જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમસ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે. સૂત્રકાર મહારાજા સામાન્ય રીતે સર્વ–સંઘને પણ વત્તારિ viTrળ, ઢાઈ નતુ, જુનત્ત..એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ આગમત - ર - - - કે અવશ્યક નિયુક્તિ વિગેરેમાં પણ પોસ્ટ-r-ઈત્યાદિ ગાથા દ્વારા સૂચિત દશ-દષ્ટાંતે ઉપરથી મનુષ્યપણાની દુર્લભતા બિત થાય છે. એટલે “મનુષ્યભવ દુર્લભ છે.” એમાં કઈ પણ આસ્તિકથી મતભેદ ઊભું કરી શકાય તેમ નથી. પરંતુ આવી રીતે ચોરાશી લાખ જીવા-નિમાં રખડતાં મળે મનુષ્યપણું દુર્લભ છતાં પણ જે મળ્યું છે, તેને ઘણા. ભાગે દુરૂપયોગ થાય છે. આ કારણથી શ્રીતત્ત્વાર્થસૂત્રમાં ભાષ્યકાર મહારાજા મનુષ્ય-ભવને દુઃખ એટલે સંસારના કારણભૂત એટલે વધારનાર જણાવીને તથા નમૂનિ મૌનુવે એમ જણાવી આ મનુષ્યભવ કર્મ અને કલેશની પરંપરાવાળે થાય છે, તે તે મનુષ્ય જન્મ સંસારની વૃદ્ધિ કરાવનાર યાવત્ અનંતભવ ભટકાવનારે થાય છે. એટલે શત્રુના જયને કરાવનાર એવું હથિયાર જેમ અણસમજુ મનુષ્યના હાથમાં આવ્યું હોય તે તે હથિયાર અણસમજુ એવા ગ્રહણ કરનાર મનુષ્યને કે તે ગ્રહણ કરનારના સંબંધીઓને મારનારું થાય છે. તેવી રીતે આ મનુષ્ય ભવ પણ જે કર્મ-કલેશના અભાવને કરવા કે તેની કમી કરનાર હોય અને સંસારનું અલ્પપણું કરનાર કે સંસારને અભાવ કરનારે હોય તે આ મનુષ્ય ભવને મેળવીને લાભ પામ્યા કહી શકાય. અર્થાત્ માનવ-જાતની કે માનવદેહની જે મુખ્યતા શાસ્ત્રકારોએ કહેલી છે, અગર તે જગતમાં ગવાયેલી છે, તે દેખાતા મનુષ્યપણાની અપેક્ષાએ માનવદેહની-માનવજાતની મહત્તાને માટે નથી, પરંતુ ધર્મપ્રધાન જીવન દ્વારા સફળ કરાતા માનવજીવનની અપેક્ષાએ છે. એટલે કે આ માનવદેહ એ છે કે જેને પ્રાપ્ત કરવાવાળા Page #131 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કયુ મનુષ્ય સંસારનું અલ્પપણું કે સંસારનું સર્વથા અભાવપણું કરી માનવદેહની સફળતા મેળવી શકે છે. ' અર્થાત્ જે લેકે માનવદેહને પામ્યા છતાં તે માનવજાતિને પામ્યા છતાં કે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન કે સમ્યગ્યારિત્રની આરાધના દ્વારા એટલે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારા માનવજાત કે માનવદેહને સફલ કરી શકતા નથી. તેના હાથમાં આવેલું મનુષ્યપણું, માનવજાતિ કે માનવદેહ કેવલ કર્મ અને કલેશની પરંપરાને વધારી સંસારની વૃદ્ધિ કરનારો થાય છે. આ અપેક્ષાએ શાસ્ત્રકારો કેટલેક સ્થાને જણાવે છે કે એવા કર્મ–કલેશની પરંપરાને વધારી સંસારને વધારનાર મનુષ્ય એટલે માનવ દેહવાળા કરતાં ઘોડા, ગાય વિગેરે જાનવર ઘણું ઉત્તમ ગણું શકાય. યાદ રાખવું કે માનવજાતિ પામેલ જીવ માનવજાતિના અનુભવમાં દરેક ક્ષણે પુણ્યના ઢગલાના ઢગલા ભેગવીને ખાલી કરી નાખે છે, અને તે પુણ્યના ઢગલા ખાલી કરવાની સાથે દરેક ક્ષણે પલ્યોપમના પલ્યોપમે સુધી ભેગવવા પડે તેવાં પાપ પેદા કરે છે. જ્યારે કેટલાક જાનવરે દરેક ક્ષણે પિતાની જીંદગીમાં પૂર્વ ભવનાં કરેલા પાપોના ઢગલાને ઢગલા ખાલી કરે છે અને કેટલાક પવિત્ર મનવાળા અગર ખરાબ મન વગરના જાનવરે ક્ષણેક્ષણે કઈ પલ્યોપમ સુધી કામ લાગે તેવા પુણ્યના ઢગલાઓ ઉપાર્જન એટલે માનવજાતિમાં આવેલે મનુષ્ય જે દુર્ગતિ તરફ પ્રયાણ કરવાને તૈયાર થયેલ હોય તે તેના કરતાં સદગતિ તરફ Page #132 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રયાણ કરવાવાળું જનાવર જરૂર ઉત્તમતાનું પાત્ર અને પ્રશંસાનું સ્થાન છે. જેમ કે વ્યવહારમાં નીતિ શાસ્ત્રકારો સાહિત્યાદિકથી રહિત એવા માનવદેહવાળાને જાનવરની સાથે તેલે છે. તેવી રીતે ધર્મ શાસ્ત્રકારે ધર્મ—રહિત એવા માનવધારીને તિર્યંચથી પણ અધમદશામાં ગણે છે. ઉપરની હકીક્ત ધ્યાનમાં લેવાવાળે મનુષ્ય માનવનીતિને કે માનવદેહને ઉત્તમ માનવાવાળે થાય તેમાં આશ્ચર્ય નથી ? પરંતુ તે માનવજાતિની કે માનવદેહની ઉત્તમતા માનવદેહ કે માનવજાતિ તરીકે નથી, એ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે. જૈનશાસ્ત્રનું યત્કિંચિત્ પણ જેને જ્ઞાન હોય અને જેઓ રમાવલભ કે પ્રિયાવલ્લભ જેવા જડ-દાસે ન હોય. તેઓ એટલું તે સહેજે સમજી શકે તેમ છે કે આ માનવદેહ કે આ માનવ જાતિ આ જીવને પહેલવહેલી મળેલી છે એમ નથી, પરંતુ આ માનવજાતિ કે આ માનવદેહ અનંતી વખત મળે છે, પરંતુ તે અનંતી વખતે મળેલે માનવદેહ અર્થ—અભિલાષાને ઉટજ અને કામાભિલાષાને નિલય થઈ જવાને લીધે તે કેવળ પાપાલય જ થયેલું હતું, પરંતુ આ માનવદેહને જે દેવાલયના સેવક બનાવીએ તથા ધમનુષ્ઠાનના સ્થાનભૂત બનાવીએ તે જ આ આ માનવદેહ સફલતાને પામેલે કહી શકીએ. “હે માનવ ! તું ઉપરની હકીકત બરોબર સમજજે ! અને ગુંડાગીરીના ગહન વનમાં ઝંપલાયેલા રમાવલભે અને રામાવલ્લભની માનવદેહને ભેગાલય ગણવા જેવી અપવિત્ર અને તુચ્છમાં તુચ્છ વાણને કાનમાં પણ પિસવા દઈશ નહિ! પરંતુ અનતા પુદ્ગલ પરાવતે મળેલા આ માનવદેહને દેવ ગુરૂ અને ધર્મની પવિત્ર સેવાથી અલંકૃત કરીને જરૂર સફળ બનાવજે !!! Page #133 -------------------------------------------------------------------------- ________________ * પ્રાણીઓ જ લાગશે કે દુનિયાદારી જિ. પુસ્તક કહ્યું આ ઉપરે જેણુર્વેલાં ધનનું તૈરવ દિવે, ગુરૂ અને ધર્મની રાધનામાં સમજવાયું છે, પરંતુ એ માનવજાતિ તરફ કે કેઈપણું પ્રાણી જાતિ તરંફ તે અનુંપાભાવ કે પરમ પવિત્ર ધમને આચરવાવાળા માનવજાતિ ધારી સાધમિક તરફ ભક્તિભાવની ન્યૂનતાને માટે કંઈપણ એણે ઈશારે હોય એમ સમજવું નહિ. અરે માનવ દુનિયાદારીથી વિચાર કરે તે તને જરૂર એમ જ લાગશે કે આ માનવદેહ જગના સર્વ જી પ્રાણીઓ અને પુદ્ગલે તરફથી માત્ર પોષણ મેળવનાર સ્થિતિને છે, પરંતુ કેઈના પણ જીવનને મદદ કરનાર નથી, જ્યારે પાશવીય જીવન જે કે જાતિમાં હલકું ગણાય છે, છતાં તે એટલું બધું ઉત્તમ છેકે–હાર જેવા માનવજીવનને જીવવાવાળાને આધારભૂત થાય છે. સ્પષ્ટ વાત તું સમજી શકે તેમ છે કે જાનવર વગર હારું જીવન પ્રવર્તાવું એ સર્વથા અશક્ય છે, પરંતુ હારું જીવન ન હોય તે પશુ-વર્ગને પાશવીય જીવન જીવવામાં તે કઈપણ જાતની અડચણ આવે તેમ નથી. માટે તું કોઈના પણ જીવનમાં મદદગાર થવા માટે માનવજાતિની મહત્તા કંઈપણ અંશે ગણતે હોય તે તે ભૂલી જજે ! અને સર્વદા દેવ-ગુરૂ અને ધર્મની આરાધના દ્વારા એટલે - કર્મના અનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારા તારા દેહને ગુંડાઓના છે ' માણે ભેગાલય નહિ, પણ પુણ્યાલય તરીકે બનાવજે!!! “હે માનવ ! યાદ રાખજે કે આ ઉપર જણાવેલું કથન કે. દેશ-કાલને અપેક્ષિત થયેલું નથી, તેમજ કેઈપણ કાલે ઉપરના કથનમાં ફેર થઈ શકે તેમ નથી . માટે ઉપરનું કથન સત્ય તરીકે ધારજોએટલું જ નહિં, પરન્તુ ઉપરના કથનને સનાતન સત્ય તરીકે ધારજે !!!” Page #134 -------------------------------------------------------------------------- ________________ આગમત inIIIIIMA હયાની ઝંકારો [પૂ. આગમ પારગામી, સૂક્ષ્મતત્વચિંતક, તારિક વ્યાખ્યાતા, આગમમર્મજ્ઞ શિરોમણિ, પ્રવર પ્રાથમિક, પ્રૌઢ વ્યાખ્યાતા, શાસનધુરંધર પૂજ્યપાદ આગને દ્ધારક આચાર્ય દેવશ્રીએ આગમિક વિશાળ. સ્વાધ્યાય, શાસન સુરક્ષા, સામુદાયિક અનેક કાર્યો કરવા ઉપરાંત સમયના સદુપયેગની દષ્ટિએ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃતભાષામાં અનેકવિધ બાલગ્ય ગભીર અને પ્રૌઢ સાહિત્યની રચના કરેલ તેમાંથી ચૂંટીને પૂજ્યશ્રીની પ્રૌઢ-વિદ્વત્તાના આછા પરિચય માટે થેલી વાનગી અહી રજુ કરાય છે. સં.] जैनोऽसौ श्रमणीगणं शिवपथोत्साहं धरन्तं सदा, पश्येत् स्वीयकुटुम्बलोककलनावर्गान्मुदा सादरम् । स्त्रीत्वाज्जन्मन आरतोऽपरबलं निश्राय यो जीवितस्तं संरक्षणमान् भक्तिकरणैः पुण्याच्च धौद्यतः ॥१॥ जैनोऽसौ धर्ममूलं विनयमधिगतो धर्मकार्योद्यतेषु, साध्वीवर्गेषु यस्माज्जिनगुणयतीनां या गुणानां प्रसक्तिः । तां सर्वां मूलरूपां विशदतमगुणामेष वर्गो दधाति, मानं धत्ते गुणानां य इह नरगणो धन्य एषैव जिनः ॥ २॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક जैनो यो मनुते भवाब्धिमटतां सूक्ष्मान्निगोदाद् बहिनिस्सरणं न हि दुष्करं परकृतं लोकानुभावो यतः । संमील्याश्रित-भव्ययाघनिचितिं दुःखित्वभावे धरन् , निर्मायाल्पमसुश्रितं नयति तन्नेदं फलं स्वोद्यमात् ॥ ३ ॥ जैनोऽसौ वरधर्मकर्मकरणेऽनन्योपकारक्षम, मत्त्वा श्राद्धवरं तनोति नियतं तस्य प्रभावप्रथाम् । संघस्यापि चतुर्विधस्य नितरामाराधते स प्रभुः, कर्ता कारयिता प्रशंसनपरस्तुल्यास्त्रयोऽप्यार्हताः ॥ ४ ॥ जैनोऽसौ मनुते समस्तजिनपै मोक्षं वरेण्यं पदं, गन्तुं येऽसुभृतोऽर्हतां त्रिजगतां सन्धारयन्तो मताः । तेषां यो भणितः सुकर्मकरणे वर्गः शुचिर्योषितां, तं नित्यं शिवधामसाधनपरं पूजास्पदं भक्तितः ॥ ५ ॥ जैनः स स्यान्मातृवर्गेण तुल्याः, सर्वाः श्राद्धीर्मानयित्व महेद् यः । मोक्षार्हायाः सप्तक्षेन्या विभेदां, चित्ते नैव सन्दधीताचलेक्षः ॥६॥ जैनः स एवार्हतधर्मधारी, यतो भवान्धोरवनोऽहंताभूत् । नास्त्यन्यधर्मप्रवणो जनेऽस्मिन्, पुनातु देवो भविनो जिनोर्हन् ॥ ७ ॥ जैनः स एवात्यटनं भवाब्धौ, न वाञ्छति प्रेप्सति सिद्धिमार्गम् । जन्मान्तकेभ्यो भयभृच्छिवेप्सुः, पुनातु देवो भविनो जिनोऽर्हन् ॥ ८॥ जैनः स एव मनुते मुनिराजपादान् , ससारसागरतटालवने सुपोतान् । दारैर्धनैश्च धृतधर्मयोगान् , सेव्याः सदादरभरेण सुसाधुवर्याः ॥९॥ जैनः स एवाखिलतत्त्ववेत्ता, मार्ग मुनीनां दृढभक्तिभावः । सदा धरंस्तेषु गतः शरण्यं, सेव्याः सदादरभरेण साधुवर्याः ॥१०॥ जैनः स एव मनुते जगदेकसारं, हेतुस्वरूपसुविशुद्धमुदाररूपम् । सार्वज्यलाञ्छितजिनरुदितं सुधर्म, धनों जिनोदिततया भविनां शरण्यः ॥११॥ जैनः स एव मनुते जिनराजगीतं, प्रोक्त सभासु गणभृन्नियमेन धर्मम् । यावत्प्रभावममलं भविभिधं तो हि, धमो जिनोदितत या भविनां शरण्यः ॥१२॥ ५. मागमा. आयाय श्री प्रणीत " जैन गीता" અધ્યાય ૨૮ થી ૩૩ના આદિ-અંતના લૈકે. Page #136 -------------------------------------------------------------------------- ________________ આગમત ધન્ય જૈનત્વ (કડખાની દેશી) વિશ્વ વ્યવહારણાં મેહ પામ્યા વિના, ધમની ધીર થઈ ફેણ હામે છે જગત્ જંજાળ છે આળપંપાળ આ, ખાળવા તિત્ય એ કે ભામે છે ૧ કોણ નિજ આત્મના તત્વને સ્વત્વથી, પ્રેમ રાખી સદા નિત્ય સેવે ધન્ય એ સાધુને સંઘ સંસારમાં, નિરમી શ્રી મહાવીરદેવે છે ૨ સેવતા ચરણ એ સાધુના પ્રેમથી, શરણ પણ એ જ પ્રતિદિવસ ધારે વ્યર્થ વાણી વડે મેહમાયા વિષે, રાચતે શબ્દ પણ ના ઉચારે છે ૩ નિત્ય એવું મીઠું જીવન જે ગાળતા, તેજ છે જૈન મહાવીર કેરા ! અન્યથા હોય તે પિંજર અસ્થિના, વ્યર્થ છે તેમના વિશ્વ ફેરા છે તો પ્રણયના પંકમાં અંક સંખ્યા વિના, મેહ, માયા તજે નિત્ય માટે ધર્મના અંશ દવંસ પણ ટાળવા, સુઝતા સભામાં પ્રાણ સાઠે છે ૫ ધન્ય છે એ જીવન એ વિર ધિમાં, ધન્ય છે માતૃભૂમિ તેમની આ . ધય જૈનત્વ એ પ્રાણ પ્રકટાવતું, વ્યર્થ ઉદ્દગાર ત્યાં ભાખવા શા? . ૬ ( Page #137 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કર્યું જય શત્રુંજય છે જે ગિરિવરના પુણ્યગુંજને કર્ણપટે અથડાયાં છે, પુનિતભૂમિ એ સિદ્ધગિરિની પુયતાણ જ્યાં છાણા છે ! પતિત જીવન પણ જે સિંળમાં સદા કાળ લાવે છે, અમર શાન્તિને સદા હદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે ૧ " જ્યાં કઈ ભવ્ય છ આ જગના પરમ એક્ષપદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમેઘ-સુખના સ્વામી થયા જે ભૂમિથી સુખ-શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે, દેહ અને દિલ એ બંનેમાં મેક્ષભાવ જ્યાં ખેલે છે . ૨ દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે આપે. કુટિલ બંધને આ કાયાનાં પલક એકમાં જે કાપે ! સેરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે, અસંખ્ય આ અવનિતલ કેરા જીવન પલકમાં તારે છે કે ૩ છે વિજય વરતે એ શત્રય મમ ઉરને ભય હરનારે, અજબ શાન્તિની ધારા હૈયે રેડતાં લાગે પ્યારે જેના તેજ અમેઘ સદા મમ પ્રાણુ ઉજાળી સુખ આપે, કેટિ કોટિ મુજ વંદન તેને અમર પદે જે નિત્ય સ્થાપે જો Page #138 -------------------------------------------------------------------------- ________________ આગમત [આગમ-સાર્વભૌમ, ગીતાર્થ શિરોમણિ, આગમપારદા પૂજ્યપાદ આગ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરશ્રીની બહુમુખી–પ્રતિભાનાં દર્શન કરાવનાર તાવિક નિબંધે, લેખ, વ્યાખ્યાને, પ્રશ્નોત્તર આદિન સંકલનરૂપે જન્મ પામેલા આ “આગમ ત”માં વિવિધ વિષયોનું સંકલન વિભાગવાર અપાય છે. તે પ્રમાણે આ ચોથા પુસ્તકમાં પ્રશ્નોત્તર-વિભાગમાં મહત્વના પ્રશ્નોના ખુલાસા રજુ કરવામાં આવે છે. જેમાં તેરમા વર્ષથી (બે વર્ષથી) પૂ. આગમ દ્વારકશ્રીની સર્વતોમુખી વિદ્વત્તાથી પ્રભાવિત ગુણાનુરાગી સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દેશી શાહે પિતાના સ્વાધ્યાયે આગવી શૈલીથી “શ્રી સિદ્ધચકની ફાઈલમાંથી મહત્વના પ્રશ્નોત્તરો જુદા તારવેલા. જેને ત્રીજો હપતે આ વખતે વ્યવસ્થિત કરી રજુ. કરાય છે. આ પ્રશ્નોત્તરના પરમાર્થને જ્ઞાની-ગીતાર્થગુરૂના ચરણમાં બેસી એગ્ય રહસ્ય મેળવવા નમ્ર વિજ્ઞપ્તિ છે.] Page #139 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કર્યું પ્રશ્ન—તીર્થકર ભગવાન જે પ્રકાશે છે, તે શું સ્વતંત્રપણે પ્રકાશે છે? સમાધાન–શ્રી તીર્થંકર પરમાત્મા સ્વતંત્રપણે જ પ્રકાશે છે, કારણ કે તેઓ સર્વજ્ઞ છે. તેઓ કઈ શાસ્ત્રો ઉપર આધાર નથી રાખતા. પરંતુ કેવળજ્ઞાનના કારણે સમસ્ત કાલેકનું સ્વરૂપ જાણનારા હોવાથી જેવું જીવે છે તેવું જ લે છે. આચાર્ય, ઉપાધ્યાય સાધુ આદિ તે તીર્થંકર-ભાષિત શાસ્ત્રના આધારે ધર્મતત્ત્વનું પ્રવર્તન કરી શકે છે. તે ઉપકાર તે ફક્ત તીર્થકરોને જ છે કે જેમની વાણી દ્વારા આખુયે વિશ્વ સધ પામે છે. પ્રશ્ન–ગુણ એ તે આત્મીય વિષય છે. એટલે કે ચૈતન્ય વંત છે, છતાં પણ જડ એવા અશોકવૃક્ષ, ચામર, સિંહાસન આદિને અરિહંત ભગવાનના આઠ ગુણમાં કેમ ગણ્યા? સમાધાન-પ્રથમ તે તીર્થંકર મહારાજાઓ જ અરિહંત પદમાં બિરાજે છે, જ્યારે તેમના ઘાતકર્મોને ક્ષય થાય છે, ત્યારે જેમ અપાયાવગમાતિશય આદિ ચાર ગુણે પ્રગટ થાય છે, તેમ અશોકવૃક્ષાદિ અષ્ટપ્રાતિહાર્યો પણ તેમની સાથે નિરંતર રહે છે, તેથી તેને પણ ગુણ તરીકે માન્ય છે. આ પ્રાતિહાર્યો જોઈને કેટલાય જ સમ્યકત્વ પામી જાય છે, તેથી તેને ગુણ કહ્યા છે. પ્રશ્ન : શ્રી તીર્થકર ભગવંતે અપકાયના જીની દયા માટે તરસ્યા સાધુઓના પ્રાણની લેશભર પણ દરકાર નથી કરતા. જ્યારે પોતાની પૂજા માટે છ કાય જીની હિંસા કરવાનું વિધાન કરે તેનું રહસ્ય શું છે.? Page #140 -------------------------------------------------------------------------- ________________ આગમળેલ સમાધાને શ્રી તીર્થકર ભગવંતે એ પોતાની પૂજા કરાવવા માટે પૂજાનું વિધાન નથી ઘડયું, પરંતુ સર્વવિરતિની પ્રાપ્તિ માટે તેના ઉમેદવારે સર્વવિરતિધર અને સર્વવિરતિ ધર્મના પ્રરૂપક શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ, પૂજા, બહુમાન સત્કાર, સન્માનાદિ કરવા માટે પૂજાનું વિધાન કર્યું છે, તેમ કરવાથી સમકિતી-જીને આ ભવે કે ભવાંતરે અનુક્રમે સર્વ વિરતિ જરૂર પ્રાપ્ત થાય છે. તે ઉદેશ્યથી જ શ્રી તીર્થંકર પરમાત્માએ જ્યાં સુધી સર્વ ‘વિરતિ પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધી પૂજાનું વિધાન સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયરૂપ કર્યું છે. બીજા શબ્દોમાં પૂજાનું દસેય સર્વવિરતિની પ્રાપ્તિ માટેનું છે. જ્યારે સાધુ ભગવંતે પિતાના ધ્યેય રૂ૫ સર્વવિરતિ ગુણના રક્ષણ માટે અપકાયના છની દયા માટે પ્રાણની આહુતિ આપે છે, તેમાં પણ સર્વવિરતિની રક્ષાનું જ ધ્યેય છે. ઉપરની બંને બાબતેમાં ધ્યેય એક હોવાથી કોઈપણ પ્રકારે વિરોધ નથી પિતાની યોગ્યતા પ્રમાણે તે તે છે તે તે રીતે વતે છે. પ્રશ્ન – તીર્થકર ભગવતેનું બધું વર્તન અનુકરણીય ખરું? સમાધન:- તીર્થકર ભગવતેએ જે વર્તન કર્મના ઉદયથી કરેલું હોય તે અનુકરણીય નથી, પણ જે કર્મના ક્ષપશમ અગર ક્ષયથી વર્તન થયું હોય તે અનુકરણીય છે. વસ્ત્ર-ધર્મ પ્રરૂપવા તેઓએ વસ્ત્ર રાખ્યું હતું, સપાત્ર ધર્મ પ્રરૂપવા તેઓએ પ્રથમ પારણે પાત્રમાં આહાર કર્યો હતે. બાર પ્રકારની તપશ્ચર્યા પ્રરૂપવા તેઓ સાધુચયમાં તત્પર રહ્યા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ પુસ્તક કયું આ બધું તેમના કર્મના ક્ષયથી થયેલું વર્તન હોવાથી અનુકરણીય છે. વળી મહત્વની વાત એ પણ છે કે–તીર્થકર ભગવંતેનું કલ્પશિવાયનું વર્તન અનુકરણીય છે. ! પ્રશ્ન : ૩ન્નેરૂ વા, વિમે વા, ધુવે વા આ ત્રિપદી સામાન્ય કેવળી બેલે તે ગણધરે ચૌદ પૂર્વ અને બાર અંગ રચી શકે ખરા ? સમાધાન–ના, સામાન્ય કેવળીએ કહેલી ત્રિપદીમાંથી ગણધરને તેવા પ્રકારને ક્ષયે પશમ ન થાય તેથી તેની રચના થઈ શકે નહિં. પ્રશ્ન–શ્રી તીર્થકરને જીવ અવધિ તથા મનઃ પર્યાવજ્ઞાન વગરને હેય ખરે ? સમાધાન–ના, શ્રી તીર્થકર દેવને જીવ દીક્ષા લીધા પૂર્વે નિયમા અવધિજ્ઞાનવાળે હોય અને દીક્ષા પછી નિયમ. મનઃ પર્યવ જ્ઞાનવાળે હેય. (8 Page #142 -------------------------------------------------------------------------- ________________ આગમત પૂ. આગદ્ધારક–આચાર્યદેવશ્રીની ગહન-પ્રતિભા, શ્રુતાનુસારી-ક્ષપશમના 4 પ્રતિબિંબ-સ્વરૂપ तात्विक प्रश्नोतराणि ગ્રંથને ગુજરાતી અનુવાદ [પૂજ્યપાદ દેવસૂરતપાગચછ-સામાચારી-સંહિતા-સંરક્ષક, આગમજ્ઞ–સમ્રા, પ્રવચનિક-મૂર્ધન્ય, શૈલણનરેશ પ્રતિબોધક, ગીતાર્થ શિરેમણિ, આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ ગીતાર્થપણાના નિષ્કર્ષ રૂપ ઉત્કૃષ્ટ ક્ષયે પશમના બળે, આગમિક અનેક ગૂંચભરી બાબતેના ખુલાસારૂપે “તાત્ત્વિ-zૌરાણિ” ગ્રંથ ૭૦૦૦ કલેક પ્રમાણે બનાવેલ છે. જેને પંદર હપ્તો ગુજરાતી અનુવાદ સાથે અહિં અપાય છે. અત્યંત નય–અપેક્ષાઓથી ભરપૂર આ પ્રશ્નોત્તરે ખૂબ ગંભીરતાથી જ્ઞાની ગીતાર્થ મહાપુરુષોની નિશ્રાએ સમજવાવિચારવા નમ્ર સૂચના સ્વાનુભવથી કરાય છે. વિવેકી પુણ્યવાને આ રીતે આ પ્રશ્નોત્તરને લાભ ઉઠાવે એ અભ્યર્થના... .સં.] प्र० १०६-ननु शासने जैने गुणाः पूज्यताहेतुः गुणाश्चार्हद्भयोधिकतराः - સિદ્ધાના, હિંમદ (ગન) નમશ્નર ? કૃત I उ०-सत्य, सिद्धा अहंदुपदिष्टमार्गाराधनादेव मोक्षमार्गस्य देशकत्वेनाह' प्रामाण्येनैव सिद्धानां सस्वरुपाणां प्रामाण्यादादौ तन्नमस्कार इति । Page #143 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કયુ ૧૫ પ્ર. ૧૦૬ઃ જૈનશાસનમાં ગુણે પૂજ્યતાનું કારણ છે, તે અરિહંતે કરતા સિદ્ધો ગુણમાં અધિકતર છે, તે શ્રી નમસ્કાર મહામંત્રમાં અરિહંતને નમસ્કાર પ્રથમ કેમ? ઉ. ૧૦૬: વાત સાચી ! પણ સિદ્ધોએ સિદ્ધપણું અરિહંત પ્રભુએ ઉપદેશેલ મેક્ષમાર્ગની આરાધનાથી મેળવ્યું છે. તેથી સિદ્ધોના પણ ઉપકારી તરીકે અરિહંત પરમાત્માને પ્રથમ-નમસ્કાર કરેલ છે. प्र. १०७-ननु योगनिरोधेनायोगित्वेऽधिगतेऽन्यतर-वेदनीयोदय-सद्भावात्तदनुभवाय पुद्गलानामादान भवेन्न वा ? उ०-वेदनीयस्य पुद्गलकृतषिपाकत्वात् , एष एव च वेदानुभवयोर्विशेषो यत इति सयोग्यन्त्यसमय एव चरमपुद्गलस्कन्धादानमिति न तत्र पुद्गलादान', परमयोग्यन्तसमय यावत् पुद्गलसंयोगस्य विद्यमानत्वान्नास गति रिति ॥ પ્ર. ૧૦૭ : ચૌદમાં ગુણઠાણે યોગને નિરોધ થયેથી અગી અવસ્થા થયા પછી અન્યતર વેદનીય (સાતા કે અસાતા)ને ઉદય હોઈ તેના અનુભવ માટે પુદ્ગલેનું ગ્રહણ ખરું કે નહિ? ગેનું તે સ્થિરીકરણ થઈ ગયું છે, તે પુદ્ગલેનું ગ્રહણ રોગપ્રવૃત્તિ વિના શી રીતે સંભવે? ઉ. ૧૦૭ : વેદનીય કર્મ પુદ્ગલ વિપાકી છે. તથા વેદના અને અનુભવમાં આ ફરક છે. વેદનામાં બીજા બીજા પુદ્ગલેના સહકારની અપેક્ષા રહે છે, પણ અનુભવમાં તે પૂર્વગૃહીત પુદ્ગલે ભેગવાય. તેથી સગીના અંતિમ સમય સુધી પુદ્ગલનું ગ્રહણ ચોગ-પ્રવૃત્તિથી હોય, પછી અગીના અંત્ય સમય સુધી માત્ર લીધેલા પુદ્ગલેને સાહજિક-ગ હોય. કેમકે પુદ્ગલ સંગ ચૌદમાના કેટલા સમય સુધી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમત प्र० १०८-ननु भगवान् केवली यदा लोकन्यायकस्तदा त्वष्टरुचकप्रदेशा लोकरुचक स्थाने भवन्ति परमाद्यसमये ते कुत्र भवन्ति ? इति । उ०-दण्डसमय एव तान् रुचकस्थान् करोति, तत्रापि सम्बद्धा रुचका.. कारेणैव चेति ॥ પ્ર. ૧૨૮: કેવલી ભગવાન જ્યારે સમુદુધાત કરી ચેથા વ્યાપી બને, ત્યારે આઠ રૂચક સમયે પ્રદેશે લેકના મધ્ય ભાગરૂપ રૂચક સ્થાને હોય, પરંતુ સમુદુઘાતના પ્રથમ સમયે તે પ્રદેશ કયાં હોય? G. १०८ : समुद्धातना प्रथम सभये ४ ४२ ते मते. તે આઠ પ્રણે લેકવા મધ્યરૂપ રૂચક સ્થાને ગોઠવાઈ જાય, તે પણ આઠ રૂચક પ્રદેશના આકાર સાથે સુસંબંધિત જાણવા, प्र० १०९-ननु कियच्छेषायुष्कः केवली समुद्घातं कुर्यात् ? कियत्केवलिपर्यायश्च, किञ्च तत्र कारणमिति ? ___ उ०-अन्तर्मुहूर्तावशेषायुष्कः केवली समुद्घातं कुर्यात् कारणं च श्रेणिरचना तावकाला तस्या उद्धतानां समुद्घातेन क्षपणात् तथा अन्तर्मुहूर्तादधिकः षण्मास्याश्च न्यूनो यस्य केवलिपर्यायः स नियमात् समुद्धन्ति, तदधिकायुष्कस्तु भाज्यः, कारणं तु प्रागुपार्जितवेदनीयादेर्वेदनकालस्याल्पत्वमनुभीयते, प्रागपि सर्वेषु बध्यमानेषु महान् वेदनीयस्य भागः, केवलित्वे तु सर्वेऽपि बध्यमानास्तत्तयैवेति न्यूनायुष्ककेवलिनः समुद्घातस्यावश्यकतेति ज्ञायते, यश्च षण्मासाधिकायुष्क' इत्यादि, तत्र षण्मास्यवमायुष्क इति चारु ॥ UN, १०४- : सायु.५ माडी डाय त्यारे पक्षी સમુઘાત કરે ? કેવલજ્ઞાનને કેટલે પર્યાય હોય તે કેવલી. समुद्धात रे ? સમુદ્દઘાત કરવાનું પ્રયોજન શું? ઉત્તર - અંતર્મુહૂર્તનું આયુષ્ય બાકી રહે ત્યારે કેવલી સમુદ્દઘાત કરે. Page #145 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કયું સમુહૂઘાતનું પ્રજન એ ફ્રેન્કના પાલેની તેહી શ્રેણિની . રચના હોય કે જે સીધી રીતે અંતર્મુહૂર્તમાં લેવી ન શકાય તેથી તે ખપાવવા માટે સમુદ્રઘાત કરવો પડે. જેમને અંતર્મુહૂર્તથી અધિક અને છમાસી ન્યૂન કેવલી પર્યાય હોય તે નિયમા સમૃઘાત કરે, છ મહિનાથી વધારે આયુષ્યવાળાને ભજના જાણવી. :સમુદ્રઘાતનું કારણ પાર્જિત વેદનીયાદિ કર્મના સમૂહને સીધી રીતે ભેળવવા માટે સમય અ૫ પડતે હેય.. આમે ય સામાન્યથી સમયે સમયે બંધાતા કમ માંથી વેદનીયને ભાગ વધુ પડતું હોય છે. કેવલજ્ઞાન થયા પછી તે એક માત્ર સાતા વેદનીય જ બંધાય છે. તેથી વેદનીય કર્મને જ વધુ સંભવે છે. તે તેથી છ મહિનાથી જૂન આયુષ્યવાળા કેવલીને સમુદ્રઘાત જરૂરી જણાય છે. જે “THસધાયુ:”એ ગાથાથી સમુદ્રઘાત કરનારની વાત જણાવી છે ત્યાં “મારમાયુ:” એ પાઠ ઉપયોગી જણાય છે. प्र. ११०-नन केवली परमात्मा कतिभिरात्मप्रदेशदैण्डादिकं कुरुते, कतिपयश्च भागः यावल्लोकव्याप्ति शरीरस्थ एव भवतीति ।... , उ०-दण्डसमय एवात्मनोऽसंख्येया भागा निर्गच्छन्ति, शरीरस्थश्चैकाऽ संख्येयो भागः तस्मादपि कपाटादिसमयेषु प्रतिसमयमसंख्येया भागा निर्गच्छन्ति भागश्चकोऽसंख्येयस्तिष्ठति यावल्लोकव्याप्तिसमये यावदाकाश - प्रदेशमान शरीरे आत्मप्रदेशास्तिष्ठन्ति, दण्डादिकारका अपि तत्तदकाकाशप्रदेशमाना एव, एवंच दण्डादितया स्थापितानामात्मप्रदेशानां तदवस्थत्व यावत्समुद्घातमित्य. वसीयते, स्थितावपे पल्योपमत्रयस्य प्रतिसमयमसंख्येयान् भागान् अनुभागस्य त्वनन्तान् , प्रतिनिवर्तमानस्तु स्थितेः संख्येयान् अनुभागस्य तु कण्डकमिति । ૪-૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ આગમોત પ્રશ્ન-૧૧૦ કેવલી ભગવાન કેટલા આત્મ–પ્રદેશથી દંડાદિક કરે! કેટલે ભાગ આખા લેકને વ્યાપીને પણ શરીરસ્થ હોય? ઉત્તરઃ- દંડ સમયે જ આત્માના અસંખ્ય ભાગે બહાર નીકળે છે, શરીરસ્થ એક અસંખ્યાત ભાગ હેય.. - ત્યાર પછી પણ કપાટાદિ સમયે પ્રતિસમયે અસંખ્યાતા ભાગ બહાર નીકળે અને એક અસંખ્યાત ભાગ શરીરથ હેય. ' યાવત્ લેકવ્યાપકદશાએ પણ કાકાશપ્રદેશ જેટલા પ્રદેશ શરીરમાં હોય છે. દંડાદિ સમયે પણ તે તે અવગાહનાના પ્રમાણે અસંખ્યાત પ્રદેશ હોય છે. . આ રીતે આત્મપ્રદેશોની અવસ્થિતિ સમુદ્રઘાત સુધી હોય છે. સમુદ્ધાત વખતે સ્થિતિ પણ દર સમયે ત્રણ પામના અસંખ્યાતમા ભાગને ક્ષય કરે છે. અને રસમાં અનંત પ્રદેશેને ક્ષય કરે. સમુદ્રઘાતથી પાછા ફરતી વખતે સ્થિતિમાં સંખ્યામાં ભાગને અને રસમાં કંડકવર્ગ પ્રમાણને ક્ષય કરે, કo@ @ @ છે હા...દિ..ક.ક્ષ..મા..૫...ના છે ૫. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના વ્યાખ્યાનાદિ સાહિત્યને યથામતિ ઝીણવકપૂર્વક વ્યવસ્થિત કરી સંપાદન કરવાના પ્રયત્ન સ્વરૂપ આ “આગમત”માં કયાંય શાસ્ત્ર, આગમે અને છત કલ્પની મર્યાદા વિરુદ્ધ આલેખાયું હોય તે સકળ શ્રી સંઘ સમસ્ત હાર્દિક મિ. ૨૭ મિ. ૮. . ! Page #147 -------------------------------------------------------------------------- ________________ SF નમ્ર વિજ્ઞપ્તિ આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધના હિતાર્થે સાવિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધવી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય, ઉપાશ્ચય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો. કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું સ્થાન ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. ૭િ થી cercarneoonaci કે આનું પ્રકાશન દર વર્ષની આસો સુદ પૂર્ણિમાએ થાય કે છે છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, .. સાધ્વીજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિને વિના મૂલ્ય મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. acceso આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગમ, ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઇ શાહ કાપડ બજાર, Po. કપડવંજ જિ. ખેડા] પ્રાપ્તિસ્થાન : “આગમત કાર્યાલય માસ્તર હરગોવનભાઇ મીઠાભાઇ ગુલાબચંદ જૈન ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ Page #148 -------------------------------------------------------------------------- ________________ સાગરનાં iaudii 0 દરેક શુભ ચીજોનું મૂળ ધર્મ છે ધર્મ હશે તો બધું રહેશે ! 2 “જ્ઞાન સર્વ આરાધક” એ વાક્ય નિગમનયના અભિપ્રાયથી જાણવું. સોનું, ચાંદી કે ઝવેરાતની જેટલી કિંમત મગજમાં છે તેના કેડમે ભાગે પણ ધર્મની કિંમત સમજાય તો ધર્મની પ્રવૃત્તિમાં ઉ૯લાસ જાગે. 0 કેાઈની ટીકા કરવાના બદલે તેના કામની પ્રશંસા કરો ! જેથી તેનો ઉ૯લાસ વધે ! 0 આ પણ પ્રતિ આદરભાવ સામાને ઉત્પન્ન થાય તેવું વાતા વરણ કેળવવું જરૂરી છે કે જેથી તેની છતી ભૂલને કરાતા નિદેશ પોતાની મેળે ઓળખી દોષ મુક્ત બનવા પ્રયત્ન કરી શકે ! 0 વચનનો ઉપયોગ બીજાના ઉલ્લાસની જાગૃતિ કેળવવા કરો જરૂરી છે. 0 દરેક માણસ પોતાની પ્રશંસા અને મહત્ત્વ ઈચ્છે છે પણ દુઃખની વાત એ છે કે આ બન્ને ચીજ બીજાને આપવા તૈયાર નથી. તો આપ્યા વિના શી રીતે મળે ? એ પણ ખાસ વિચારણીય છે. 0 બીજાની ટીકા કરનારો માણસ અણસમજથી પણ દુમનાવટની ખરીદી કરે છે. આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧