SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પnક રજી નથી. એટલે સારામ બાણ વાળાનોને અવગાહ એક સર જેરામાં આવે છે, તે તુલ્ય આત્મ-મેમોની સંખ્યાવાન જીવના અાગાહમાં પણ સાધ્ય કેવું ઈિએ, છતાં તુલ્યપને કેમ વીકાર કર્તા નથી ? એ પ્રમાણે આક્ષેપ તે સમાધાન આપવા માટે સૂન્ન ફાવે છે - सूवम्-प्रदेशस हार-विसर्गाभ्यां प्रदीपवत् ॥ प. १६॥ સૂવાથ–પ્રદેશને સંહાર-(સંકોચ) અને પ્રદેશને વિસર્ચ (વિકાસ)એ બન્ને કારણથી દીપકની માફક જીવને અધિક અવગાહ હોય છે. ટીકાથ–પ્રદેશ કોને કહેવાય! તે પ્રથમ જણાવેલ છે. એક આત્માના પ્રદેશે લેકાકાશના પ્રદેશ-તુલ્ય અસંખ્યાત છે. તે આત્મ-પ્રદેશને સંકેચ તેમજ વિકાસ એ બને કારણથી પકની માફક એની અવગાહતાનું વિષચ્ચ છે. દીપકનું દષ્ટાંત સમજાવે છે. જે પ્રમાણે દીપકના તેજસ્વી અવય-રિણે અવકાશ પ્રમાણે વિસ્તારને પામનારા છે. અર્થાત્ સ્વલ્પ અવકાશ (નાને ઓરડે) હોય તે તેટલામાં પ્રકાશ આપે છે, અને મેટે અવકાશ હોય તે (મેટો ઓરડો) સ્લામાં પ્રકાશને વિસ્તારે છે. તે પ્રમાણે આત્મપ્રદેશે ઉત્કૃષ્ટ -કેટિના સંકેચને પામ્યા હોય તે કાકાશના એક (અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ) અસંખ્ય ભાગમાં અવગાહીને રહે છે, એ જ તેજ એક જીવન આત્મ પ્રદેશો સર્વોત્કૃષ્ટહદના વિકાસને પ્રાપ્ત થયેલા હોય તે ચૌદરાજ લેકને વ્યાપીને રહે છે, અને મધ્યમ સંકોગ્ર વિકાસ હોય તે મધ્યમ અવગાહનામાં રહે છે. આ વસ્તુ ભાષ્યકાર મહારાજા સ્પષ્ટ દર્શાવશે. - શરીરના કોઈ અવયવમાં ગડગુમડ જગેરે થયું તેથી તેનું ઓપરેશન કરાવ્યા બાદ જે જગ્યાએથી બગડેલે ભાગ
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy