SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આગણોતિ : ક વીર નિ. સં. ૨૦૦૬ છે ૨૦૩૬ વર્ષ છે છે અહિંસા-દયાનું રહસ્ય પુસ્તક 3 પ્રાણાતિપાત વિરતિ કેમ? જૈનજનતામાં એ વાત તે સ્પષ્ટપણે જાણીતી છે કે અનાદિકાળથી પ્રવત્તી રહેલા જૈનધર્મમાં સાધુઓની ફરજ તરીકે પ્રાણુંતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત અને રાત્રિભેજનની વિરતિ સાથે લઈએ તે છ વ્રતે ગણવામાં આવે છે. જો કે અન્યદર્શનકારે અને મતવાળાએ હિંસા આતિથી નિવૃત્તિના આ પંચકને યમશબ્દથી, શિક્ષાશબ્દથી કે એવા જ સારા શબ્દથી નવાજીને હિંસાદિકથી સર્વથા નિવૃત્તિને સાધુધર્મને માટે ઈષ્ટ તરીકે ગણે છે, પરંતુ ત્રિકાલાબાધિત અખંડ પ્રભાવ શાળી જૈનશાસનમાં એ પાંચેને મહાવ્રત તરીકે ઓળખાવવા સાથે પહેલા મહાવ્રતની વિશિષ્ટતા ગણવામાં આવી છે. જૈનશાસને પ્રાણાતિપાતવિરતિ એ નામનું પહેલું વ્રત માનેલું છે. બીજા દર્શનકારોએ જ્યારે હિંસાની નિવૃત્તિરૂપે કે અહિંસારૂપે પહેલું વ્રત માનેલું છે, તે પછી જૈનદર્શનમાં પ્રાણ
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy