________________
પુસ્તક ૧લું
આગમિક-રહસ્ય-વ્યાખ્યાતા, સૂક્ષ્મતત્વકપ્રરૂપક
આગમવાચનાદાતા, ધ્યાનસ્થ–સ્વર્ગત શ્રી આગદ્ધારક આચાર્યદેવશ્રીએ
તીર્થયાત્રાના શાસ્ત્રીય-રહસ્યના જિજ્ઞાસુ તત્વચિ-પુણ્યાત્માઓના આત્મ-હિતાર્થે લખેલ શ્રી તીર્થયાત્રા–સંઘયાત્રા
(મહાનિબંધ)
જેમાં તીર્થોની છરી પાળતા સંઘ દ્વારા કરાતી-કરાવાતી યાત્રાના
વિશિષ્ટ તત્ત્વની માર્મિક છણાવટ છે.
તપાગચ્છના અજોડ, અનન્ય શાસન પ્રભાવક, આચાર્યદેવશ્રી ગીતાર્થ મૂર્ધન્ય, શાસ્ત્રરહસ્યપારગામી, શાસન-વિપક્ષવાદી વિજેતા, કરૂણ-વારિધિ, ધ્યાનસ્થ–સ્વર્ગત પૂ. આગામોદ્ધારક આચાર્ય દેવશ્રીએ જામનગરના (સં. ૧૯૯૩) ચોમાસા દરમ્યાન સ્વનામધન્ય છેઠવર્ય પોપટલાલ ધારશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોની સંઘ-યાત્રા પ્રસંગે ભાવિકને યાત્રાના તાત્વિક-સ્વરૂપની માહિતી વધુ પ્રાપ્ત થાય તે શુભ આશયથી સંઘપતિ અને તીર્થ યાત્રિકના કર્તવ્યના નિદેશથી ભરપૂર આ તાત્વિક મહાનિબંધ “સિદ્ધચક પાક્ષિક (સં. ૧૯૯૩ વર્ષ ૬ અં. ૪ થી)માં શરૂ કરેલ જે ઘણા લાંબા ગાળા. સુધી લેખમાળા ચાલુ રહેલ.
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ “આગમોત”ના, નવમા વર્ષના પ્ર - પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે.
ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૬૪)થી હવે આગળ ચાલે છે.