SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પુસ્તક કયું આ બધું તેમના કર્મના ક્ષયથી થયેલું વર્તન હોવાથી અનુકરણીય છે. વળી મહત્વની વાત એ પણ છે કે–તીર્થકર ભગવંતેનું કલ્પશિવાયનું વર્તન અનુકરણીય છે. ! પ્રશ્ન : ૩ન્નેરૂ વા, વિમે વા, ધુવે વા આ ત્રિપદી સામાન્ય કેવળી બેલે તે ગણધરે ચૌદ પૂર્વ અને બાર અંગ રચી શકે ખરા ? સમાધાન–ના, સામાન્ય કેવળીએ કહેલી ત્રિપદીમાંથી ગણધરને તેવા પ્રકારને ક્ષયે પશમ ન થાય તેથી તેની રચના થઈ શકે નહિં. પ્રશ્ન–શ્રી તીર્થકરને જીવ અવધિ તથા મનઃ પર્યાવજ્ઞાન વગરને હેય ખરે ? સમાધાન–ના, શ્રી તીર્થકર દેવને જીવ દીક્ષા લીધા પૂર્વે નિયમા અવધિજ્ઞાનવાળે હોય અને દીક્ષા પછી નિયમ. મનઃ પર્યવ જ્ઞાનવાળે હેય. (8
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy