SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ સમજવું. સંખ્યપ્રદેશ સ્કંધ તેમજ અસંખ્ય-પ્રદેશી કંધને અવગાહ એક આકાશપ્રદેશમાં થાવત્ સંખ્યાત–પ્રદેશીને સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાત-પ્રદેશી કંધને અસંખ્યાત આકાશ-પ્રદેશમાં જાણ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધને અવગાહ પણ એક આકાશપ્રદેશમાં બેમાં ત્રણમાં યાવત્ સંખ્યાત અથવા અસંખ્ય આકાશ પ્રદેશમાં સમજ, પરંતુ અનંત આકાશ પ્રદેશમાં નહિ કારણ કે, લેકાકાશ અસંખ્ય-પ્રદેશ પ્રમાણ છે. ટીકા. સ્વયં પ્રદેશ હોવા છતાં જેને બીજે દ્રવ્ય પ્રદેશ નથી એટલે કે કાળ પ્રદેશ ભાવ પ્રદેશ ભલે હે! એ જે પરમાણુ તે અપ્રદેશ કહેવાય છે. સંઘાતવિશેષથી સંખ્યા પરમાણુથી બનેલે હોય તે સંખ્યાત પ્રદેશી પુદ્ગલકંધ કહેવાય. એ પ્રમાણે અસંખ્ય પ્રદેશોના સંઘાતથી બને તે અસંખ્ય–પ્રદેશી અને અનંત પરમાણુને બનેલ તે અનંત-પ્રદેશી કહેવાય. અહીં એક પરમાણુ અને બીજા પરમાણુને સંગ હોય તેને અમારે દ્વિપ્રદેશી સ્કંધ કહેવો નથી. એ પ્રમાણે સંખ્ય પ્રદેશી અસં–પ્રદેશી તેમજ અનંતપ્રદેશી કંધમાં એક એક ચાવત્ અતા પ્રદેશને સંગ ગણવાને નથી, કારણ કે સંગ જે ગણીએ તે ચૌદ રાજલેકવરી સર્વ પુગલસ્કંધ તેમજ પરમાણુએ તે અનંતર-પરંપર સ ગ રહેલ હોઈ સ્કંધની અવ્યવસ્થા થઈ જશે. માટે સંગના બદલે સંઘાત ગણવાને છે. સૂત્રકાર મહારાજાએ પણ એ કારણથી પાત-વાખ્યાં એ પ્રમાણે આગળના સૂત્રમાં પ્રતિપાદન કરેલું છે. | TWરિણામ-શેષ રૂતિ આભાષ્ય-સાતેક વડે સૂત્રના રાષિ એ પદને સ્પષ્ટ જણાવે છે. એક છે આદિ જેમાં એવા આકાશ પ્રદેશમાં અવગાહ તે પરમાણુ કયણુક યાવત્ અનંત પ્રદેશી પુગમાં વિકલ્પ છે. ધાતુ અનેક હોવાથી ભજનાને અર્થ વિકલ્પ થાય
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy