________________
SF નમ્ર વિજ્ઞપ્તિ
આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધના હિતાર્થે સાવિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધવી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય, ઉપાશ્ચય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું સ્થાન ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
૭િ થી
cercarneoonaci કે આનું પ્રકાશન દર વર્ષની આસો સુદ પૂર્ણિમાએ થાય કે છે છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, .. સાધ્વીજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિને
વિના મૂલ્ય મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. acceso
આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગમ, ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઇ શાહ
કાપડ બજાર, Po. કપડવંજ જિ. ખેડા]
પ્રાપ્તિસ્થાન : “આગમત કાર્યાલય
માસ્તર હરગોવનભાઇ મીઠાભાઇ ગુલાબચંદ જૈન ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ