SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - આગળ જન્મ અને કમ તે બને પરસ્પર કાર્ય-કારણરૂપ છે. આ જન્મ તે પહેલાંના કર્મનું કાર્ય અને નવા કમનું કારણ છે. તેમ કમ સે ગયા જન્મનું કાર્ય અને નવા જન્મનું કારણ છે. તેથી જન્મ અને કર્મ તે બંને અવતંત્ર કાર્ય-કારણું અને પરપર કાર્ય-કારણ રૂપ છે. માટે તે અનાહિતા છે... ? આપણે જન્મવાળા છીએ તે અનુભવ-સિદ્ધ વાત છે. જન્મ સાધી બતાવવું પડતું નથી. જન્મ સિદ્ધ છે. તે પછી તેનું કારણ કમ માનવું પડેઆમ લેવાથી કર્મનું કારણ જન્મ માનવ પડે, માટે જ તેની પરંપરા અનાહિની માનવી પડે. તેથી રખડપટ્ટી અનાહિની છે એમ સાબિત થાય છે. અહીં એમ પ્રશ્ન થાય કે આ સાબિતી મુશ્કેલીથી થાય છે.' તે પછી તેની ભાંજગડમાં પડવાનું શું મમ? દુનિયામાં કહેવત છે કે-ગઈ ગુજરી ભૂલી જાવ, તે જ શરત અમે અનાદિથી ભટતા હોઈએ તેની તમારે મતલબ શી? કૂવામાં મનુષ્ય પડયે હોય તેને બહાર કાઢે કે તે કયાં છે? કયાંથી આવે છે? શા માટે નીકળે ? કયાં જતે હતે? કેવી રીતે પડયે તે વિચારે છે? તે કહેવું પડે કે તે વિચારવાને અવકાશ નહિ. પણ તેને કેમ કાઢશે તેને તે વિચાર કરવાને. પંડિતેમાં જે કહેવત છે કેજ ન ” તેને વિચાર કરે! ગઈ વસ્તુના અફસોસ કે શેક ન કરે, પણ તે વખતે સમજુનું કામ કર્યું? ગઈ વસ્તુને ખેદ ન કરવો પણ તેના જવાનાં કારણે જાણીને તે તે કાર થી દૂર રહેવું તે ખરૂંજને? ભૂલ થઈ હોય તેને શોક ન કરે પણ તેવી બલ બીજી વખત ન આવે. તેમ તે વિચાર કરે જ જોઈએ ને? વારંવાર ભૂલ કરવી, ભૂલથી ખસવું નહિ, તે તે વિષયનું કામ ગણાય. કહેશે કે કેમ? કઈ એક પર્થ તરફ કીડીને
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy