SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ .....ત શ્રી આ................ વર્ષ-૧૫ પુસ્તક ૧-૨-૩-૪ .................દ..... અમારી વાત...................૩ કહેવા જેગું............૭ અનુક્રમણિકા...............૧૧ પુસ્તક-૧ લું પૃષ્ઠ ૧ થી ૫૨ ૦ વિનેય (શિષ્ય)ની વ્યાખ્યા. પૃષ્ઠ ૧ થી ૪ ૦ શ્રી તીર્થંકર પરમાત્મા જગતના ઉદ્ધાર માટે બધી પ્રવૃત્તિ કરે છે. ૪ થી ૮ ૦ તીર્થયાત્રા-સંઘયાત્રા, ૯ થી પર ૦ સર્વત્ર પૂજ્યતા શાથી ? ૧૨ ૦ ભક્તિથી ધરાયેલાં સાધનોથી ત્યાગીને ભોગી ન ગણાય ૧૪ ૦ દિગંબરેની એક વિચિત્ર મને દશા. ૧૭ ૦ સ્ત્રીઓ પૂજા કરી શકે તો મુકુટાદિથી વીતરાગતાને બાધ છે ? ૧૮ શાસ્ત્રપાઠાનું રહસ્ય. ઈદિ પૂજા શા માટે કરે છે ? ૦ ઈન્દ્રના કલ્પનું રહસ્ય ૦ દેવેની કરણી પણ અનુમોદનીય ગણાય. ૦ દયાના નામે લું પકોને પિકાર. - અવિરતિઓની એકાદ મનગમતી ચીજનું અનુકરણ ન કરાય ૦ દીક્ષા મહોત્સવ થાય તો મુકુટાદિને શે વાંધો ? ૦ શ્રી આચારાંગસૂત્રના પાઠને અર્થ. ૦ શ્રી જબૂદીપપ્રાપ્તિ એ સૂત્રના પાઠનું રહસ્ય. ૦ નિર્વાણ કલ્યાણકના મહોત્સવનું રહસ્ય. ૦ ધૂપની જરૂરિયાત અને ધૂપ કેવો હોય ? ૦ અક્ષતેની પૂજા અને તેનું સાર્થકપણું શામાં ? ૮ અષ્ટ મંગલિક તે શું ? તેમાં આદ્ય કોણ? તેની મહત્તા શી ! ૩૨
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy