SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આગ જયોત વિ. સં. વીર નિ. સ. ૨૫૦૭ | વર્ષ @ *--- ૪ माणुस्से स्वनु उत्तमे भवे છે. મનુષ્ય ભવ ઉત્તમ કેમ ? ૨૦૭ પુસ્તક ૧૫ જૈન જનતા અને જેનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ છવાયોનિમાં રખડતાં મનુષ્યભવની. પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. જે કે દેવનિમાં સુખ-સાહ્યબી અને સમૃદ્ધિ અપાર છે; અને મનુષ્ય-જન્મ કરતાં દેવતની સુખ-સાહ્યબી લાખે-ગુણી છે એમ લોકો માને છે. છતાં ચેરાશી લાખ છવાયેનિમાં મનુષ્ય-ભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનેતર શાસ્ત્રકારે સ્પષ્ટપણે ફરમાવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “દુદે વહુ માનુ મવે-' એમ. જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમસ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે. સૂત્રકાર મહારાજા સામાન્ય રીતે સર્વ–સંઘને પણ વત્તારિ viTrળ, ઢાઈ નતુ, જુનત્ત..એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy