Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક , , ' મીટીને અહેવાલ. ,
મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીગ અમદાવાદમાં મળી હતી તેનો હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે
આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કઈ પણ નથી કરી શકયું એવું મહાભારત કાર્ય પૂજ્ય શ્રી ઘારીવાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે અને તેઓ થોડા વખતમાં માથે લીધેલુ સર્વકામ સ પૂર્ણ રીતે પાર ઉતારશે એવી મને ખાત્રી છે
આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જેનેએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપ જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે જેને માટે સૂત્રે એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે, આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણું જન સૂત્રો મૂ શ્રી ઘસીલાલજી મહારાજે તથા શાધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે
તે હવે સ્થાનકવાસી જનાએ શોધ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનું કામ ઉતાવળે પુરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે વાચકેમાથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ તેથી સમિતિના કામને ઉત્તેજમ મળવા ઉપરાત સભ્યને સૂત્રને આ સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્ર વાચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા જૈનેને ખાસ ભલામણ છે '' '
જૈન સિદ્ધાત” જુલાઈ-૧૫૮
-
-