________________
૬. વિનયવિજયનું સુરત-વન.
ત્યાં ખજૂરી તેમજ વનનાં વૃક્ષામાં ઉંચાં ઝાડાની શ્રેણી તપન—તનયા એટલે તાપી નદીના કાંઠાની સિશેષ ઉગી છે અને મન્દ મન્ત્ર શીતલ પવનથી કંપિત પેાતાનાં શિખરના કપથી આ લેાકાન્તર નગરની શ્લાઘા ઉપજાવે છે. ૮૬
૩૭
એવાં તાડનાં
ભૂમિ પર
થયેલી તે
અંતરમાં
નહિ તેમ છે.
ત્યાં તાપી નામની નદી જાણે સ્વગંગા હાય જેમ સ્વગંગામાં તીરે તરતાં વિમાનેા હોય છે તેમ તાપીમાં જહાજોની હારા તરતી હૈાય છે સ્વગંગામાં દેવ-દેવીએ સ્નાન કરે છે તેમ તાપીમાં નાગર-મગરીએ ન્હાય છે. તેમાં સ્વાદિષ્ટ સ્વચ્છ અને સ્ફટિક જેવાં શૈાભીનાં જલથી ભરેલાં તરંગા છે. ૮૭ સમુદ્ર એ નદીને હમેશાં બે ત્રણ વખત અતિ જબરા .સૌભાગથી એક કામી વશ થઇને કામિનીને ભેટે તેમ ભેટ છે. તે તેના મેગકાલે તું પણ વાદળાથી ઢંકાઈ છૂપાઈ જજે કારણ કે માતા પિતાના સયેાગ જોઈ કયેા જડ પણ લજજા નહિ પામે ? ૮૮
ત્યાં શ્રીમદ્ તપાગચ્છનાયકના શુભ વિદ્યારરૂપી પવનની લહેરીએથી જેનાં ભયે ઉડી ગયાં છે એવી લ પત્ર અને કુસુમના ઢગથી સપન્ન વૃક્ષાવાળી, ઇષ્ટ સમયે ભરેલાં વાદળાંથી ઉદ્દભવતા અત્યંત ધાન્યવાળી અને અત્ ભગવાનના સમવસરણુથી દોષ જેના ગયેલા છે એવી ધરતી તું જોશે. ૮૯
દરેક પગલે સેનાનાં આભૂષણેાથી જેની કમર નમી ગયેલી છે એવી શ્રીમંતાની સ્ત્રીએ જેથી ત્યાં ક્ળાની લૂમેના સમૂહથી નમી ગયેલી કદલી-કેળા છે અને સ્નિગ્ધ છાયા, મધુર ફળાને સમૂહ, દ્રાક્ષાના