________________
શ્રી સંઘને અધિક ઉરિ સંવત ઘસી રહ્યા ચોમાસ. સંવત ૧૭૮૦માં જિયવિજયગણીએ સુરતમાં મારું કર્યું.
ભચથી મુનિસુત નમી સુરતપેરે સરનવારે સંઘસકલ સન્મુખ સદા ગાજતે ગાજતે આવે ૨. ૫ અતિ મોટે આડંબરે પાસર પધરાવે રે, લવારી કરે ગહુલી, મોતીડે વધાવે રે. ૬ ભેટ પાસ ધરમ સદા, કર આગમ ગ્રંથ અભ્યાસ રે
તણી અનુમતિ રહ્યાં, સંવત એંસીએ માસું ર૭ - સુરતમાં પાટણ શહેરના કચરા કીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા. તેમણે પોતાની લક્ષમીને ઉપયોગ યાત્રા કરવાનો શ્રીદેવચંદ્રજીને પિતાને ભાવ જણાવ્યું અને કોઈ સારા પંડિત પુરૂષને પોતાની સાથે આવવા વિનતિ કરી તેથી ગુરૂએ પુંજકુમારને લઈ જવા કહ્યું. (ઉત્તમવિજયજી જે સંસારીપણામાં હતા.)
પાટણ શહેરના વાણીઆ, કચરા કીકા નામ, આવી સુરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ ૧ પુણ્ય પ્રાકૃત જેર થયે, લહી ક્ષેમાતર ગ; મન ચિતે સલો કરૂં, લક્ષમીને સંગ-૨
ત્યાં સંઘને વિષેશાવશ્યક વાંચી સંભળાવ્યું. પછી ગુરૂ શિષ્ય પ્રેમાપુર આવી ત્યાં ચોમાસું કર્યું. અહિંથી સુરત આવ્યા. અહિં શ્રી વિજયદયારિ બિરાજતા હતા. અહીં સુરત મંડણ શ્રી પાર્શ્વનાથ, શ્રી ધર્મનાથ, શ્રી સંભાવનાથ