________________
'૧૪૧ પ્રકરણt૧ મું અનુસંધાન
સુરતથી સંઘ યાત્રાએ સિદ્ધાચલની તીર્થયાત્રા સં ૧૮૦૪ દેવચંદ્રજીના શિષ્ય
અતિ રત્ન કત - સં ૧૮૦૪માં સંધપતિ કચરા અને સંઘપતિ રૂપચંદ
ઠને શ્રી સિદ્ધાચલજીને છરીપાલતે સંઘ નીકળ્યો હતે આ સંધ જલમાગને હતું તેમાં પૂ. ૫. ઉપાધ્યાય જ સુમતિવિજયજી પંભેગવિમલજી પં. દેવચંદ્રજી ગણિ. વિધિપક્ષગવછીય ઉદયસાગરસૂરીજી વગેરે સાથે હતા. '
બીજી સંઘયાત્રા સં ૧૮૪૦ માં પ્રેમચંદ લવજીને રઘ નીકળે હતું જેનું વર્ણન કવિ ઋષભસાગરે વર્ણવ્યું છે તે નીચે મુજબ છે.
- સિદ્ધાચળ-તીર્થયાત્રા ઉપાધ્યાય દીપચંદ્રજીના પ્રશિષ્ય અને દેવચંદ્રજીના શિષ્ય મતિરને બનાવી છે. કવિએ રસ્થાને સંવત આપે નથી. આમાં સૂરતથી સિદ્ધાચલજી યાત્રાએ નીકળેલા સંઘનું ૧ વર્ણન છે. આ સંધ મૂળ ૧ ઉદયસાગરસૂરિ નામના એક આચાર્ય નાગપાણિ નામનો ગ્રન્થ પાલીતાણામાં રચ્યો છે. આ ગ્રન્થની પ્રશ તિમાં કર્તાએ લખ્યું છે –
"श्रीमालिवंशे गुरु देव भक्तः कीकामुतः श्रीकचराभिधानः ।