________________
પર
પ્રરર ૧૦મુ જૈન ઐતિહાસિક વન
(૧) શ્રીમાલી જ્ઞાતિની સેવાઓ.
કચરા કુટુંબ પાટણથી આવેલ છે. તે તરફથી નાણુાવટમાં સમવસરનું દેરાંસર, ધર્મશાલા તથા વાડી શેઠ તલકચંન્દ્વ માતીચ`દે ખધાવેલ છે. શ્રી રત્નસાગરજી મહારાજના સમયમાં વાડીના ઉપાશ્રયમાં સમવસરણુની સફલ રચના કરવામાં આવેલી. તે ત્યાં પધાવ્યું. ત્રણ થાયવાલા રાજેન્દ્ર સુરિની પ્રેરણાથી એ સમયસરણુ લાકડામાંથી ફેરવી આરસનું કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા મુનિ શ્રી મેાહનલાલજી મહારાજે સંવત. ૧૯૬૧માં કરાવી છે. એજ કુટુંબના ખીમથ' માતીચંૐ શ્રી સિદ્ધાચલજીમાં વીસ હજારની કિંમતના સુલનાયકજીના હીરાના હાર કરાવ્યેા હતેા જેનું ઝવેરાત પાછલથી હાલના મુગટમાં વાપરવામાં આવ્યું છે જેથી એ કુટુંબને વગર નકરેં મુગટ પહેરાવવાની છુટ પેઢી તરફથી આપવામાં આવી છે. વલી એજ કુટુંબની ખાઇ લક્ષ્મી તે મેહનલાલ માણેકચંદની વિધવાએ લગભગ પચાપ હજારની પરચુરણુ સખાવતે કરી છે. મુલચાંદ ગુલામરું ? શ્રીસિદ્ધાચલજીના સંઘ વહાણુમાં કહાડયા હતા પાંજરાપાલમાં, નિભાવ માટે દશ હજારની 1. સાભાગ્યચ`દ દીપચ’ઢની વિધવા ખાઈ.
અને
પ્લાન