________________
તે વિપરીત પરિણામ આવશે, મેં કી દેસર બાંધકામ શરૂ થયુ અને લગતીશ પૂરું પણ કે સ્ત તથા છત પખાલાકડાના કોતરકામ અને બાવન (પર) તીથકી “જામતોરાના કોતરકામ પર સુવર્ણ રંગ રંએ પણ બચે. એટલામાં એક દિવસે પ્રલેશનથી કે ભૂલથી કોથળી ઉંધી વાળવાની અવળી મતિ એ જેમને સૂઝી પરિ સામે દેરાસરનું તે પછીનું રંગકામ બંધ રાખવાનો વખ આવ્યે. આ દંતકથા ઉપરાંત વિશોક જંત્ર પરનું લખાણે તથા બીજી તવારીખ તપાસતાં જણાય છે કે પાદશાહ
ગઝેબના વખતમાં ઈ. સ. ૧૭૦૧માં વૃદ્ધિસાગરજીસૂરિ આ દેરાસરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાપના કરી હતી.
વૃદ્ધિસાગરસૂરિની પૂર્વે સભાગ્યરત્નસૂરિ વૈરાગ્યસાગરસૂરિ, લક્ષમીસાગરસૂરિ, શ્રી હર્ષસૂરિ અને મહિમાસાગરસૂરિ એમ પાંચ જેન સાધુએ થઈ ગયા હતા. હિસાગરસુરિજીના વખતમાં જેન દેસરમાં જે ગારાને ભાગે પ્રતિષ્ઠાનાની સાથે સાથે અપાયે હતું તેમાં જરાપણ પરિવર્તન કરવાની ધાર્મિક મનાઈ છે. એમ કરનાર અનિષ્ટ પરિણામ ભેગી બને છે એવી માન્યતા છે.
* संवत १७५६ चैत्र मुदि ५ दिने गुरुवासरे पातसाह શ્રી ગજેને શ્રી. પૂ. વિદ્યમાન દૃદ્ધિસાગરસૂરિ...આવું લખાણ જંત્ર પર છે.