________________
અઢારમું વિ. શતર્ક ઉત્તરા
સ. ૧૭૮૪ ધનતેરસે ાનેરમાં ગૂ॰ માં રચેલી મહાવીર રાગમાલાની પ્રત૪ પત્રની લખાઈ (દા. ૧૦ ન. ૩૮ ધોધા ભંડાર )
ને દિને તપાગચ્છના
૧૨.
સ’. ૧૭૮૭ ના ફાગણ શુદ્ધિ સુરતમાં પ્રવેશ કર્યા .
શા પ્રેમજી વગેરે સંઘના આગેવાને તે વખતે શે માણિકચ
તે વર્ષોમાં ચામાસુ` સુરતમાંજ કર્યુ”.
109
એ પ્રવેશેાત્સવ કર્યો અને રિએ
૧૧૩. સ. ૧૭૮૭ અને ૧૭૮૮ આ બંને વર્ષનાં ચેમાસાં તા સાગરગીય લક્ષ્મીમાગરસૂરિએ સુરતમાં કર્યાં અને ત્યાં ૧૭૮૮ ના વિજયાદશમી ને પ્રમાદસાગર ઉપાધ્યાયને ખેલાવી તપગચ્છને બધે ભાર સંભાળી લેવા કહી તેને સૂરિપદ આપી તેનુ કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપી આશા વર્ક ૭ ની રાત્રીએ ટ્રુડેંટ્સ કર્યાં. તેમની પાદુકા હીવિહારમાં (જેનું વર્ણન અગાઉ આવી ગયું છે તે સ્થાને) કલ્યાણસાગરસૂરિએ સ્થપાવી ત્યાં થૂલ કરાવી. આમાં સભય. કચરાએ ઘણું દ્રશ્ય ખચ્યું [જુએ લક્ષ્મીસાગરસૂરિ રામ–જૈન એ. રાસમાળા પૃ. ૨૦૦ થી ૨૧૨] આ વખતે સુરત સંધમાં આગેવાન શ્રાવકા દાસી ગેલતા પુલને શાહ માનંચ, અને કપૂર ધનાના પુત્રા શાહ નિહાલસંદ અને મેવાશાહ એ. ત્રણે મૂળ રાજનગર-અમદાવાદ વતની સૂરત આવી સ્વંસેલા; તળ સુરતના સંધમાં આ ગુરૂના રાગી વેહરા ધર્માદાસ, અમીરુદના પુત્ર શાહ લખમીચંદ અને લાલ શાહ, શાહ અત્રેર પનજી, પરિખ ઝવેરલાલ, શાહ કપુરચંદ હીરજી, સાની દેવચંદ, તિકશાના પુત્ર વિમલશા અને માતીચંદ, શાં વમાન અભયચંદ, પરિખ ગલાલ વિજેક,
he