________________
- પ્રકરણ ૩.
-સુરતને જૈન ઈતિહાસ– - આ પુસ્તકને મુખ્ય વિષય સુરતમાં કયા કયા આવ્યા
ના આવાગમન, તથા મુખ્ય મુખ્ય પુણ્ય સ્મરણે આ ખવાનો છે. - હીરસૌભાગ્યના કર્તાએ જણાવ્યું છે કે સંવત ૧૯૨૧માં શ્રી વિજયદાનસૂરિ વર્ગી થતાં શ્રી હીરવિજયસૂરિ તપગચ્છના નાયક થયા તે પહેલાં પાટણમાં રાજ અમલ કરતા પઠાણુ યવનશેરખાં (અહમદશા બીજાના વખતમાં પાટણને સુબેદાર)ના સચીવ સમરથ ભણશાલીએ ગચ્છને મહોત્સવ , સુરત અને પછી વડલી જતાં સંવત ૧૯૨૧માં શ્રી વિજયદાનસૂરિ વગે સંચય. (જૈન સાહિત્યને ઈતિહાસ પાનું ૫૩૮).
1 ગુરૂપુજાની સિદ્ધિ
સંવત ૧૯૪૯માં શ્રી હીરવિજયસૂરીશ્વરજી શ્રી શત્રુ જયની યાત્રાએ ગયા, ત્યાં સુરતને સંઘ એક થા હવે, અબજી ભણશાલીએ ૧૮૦૦ મહેથી સૂરિજીની અંગપૂજા, કરી. (જૈન સાહિત્યને ઇતિહાસ પાનું પપર)
પ્રાચીનકાલમાં પણ ગુરૂપૂજા થતી હતી તે આ દૃષ્ટાંત તી શિલ છે.
તને
કરી.
ચાલીએ