________________
મુંગા સમર્પણધર્મો
મુગા સમર્પણધર્મ ! ( સૌરાષ્ટ્ર તા-૨૯-૫–૨૬ માંથી )
વસવાણીજીને તેમના પ્રવાસમાં લાધેલે અને તેમની રેાજનીશીમાં નોંધાયેલે! આ એક પ્રસંગ છેઃ વાચસ્પતિ અને વિદ્યામા'ડ જેવા વિદ્વત્તાના અનેક અલંકારાથી વિભૂષિત એક પંડિત હતા. તેમની લેખિનીએ પાંડિત્યનાં અનેક પુસ્તકા લખી લખીને જગતની જનતાને ચરણે ધર્યાં હતાં અને એ પુસ્તકાની કિંમતતરીકે પડિતજીને વિશ્વવ્યાપી કીર્તિ અને અઢળક દ્રવ્ય સાંપડયાં હતાં. પ`ડિતજીના શિરપેચમાં કીર્તિનાં અનેક સુવર્ણરંગી પીહાંએ ચેઢાયાં હતાં.
એ પડિતજી એક દિવસ તેમના મિત્રજનને ઘેર એક ગામડે ગયા. ઘેાડા દિવસ ત્યાં રહ્યા. દરમિયાન ઘરની એક ખાલિકા સાથે તેમને ગાઢ મૈત્રી જામી. ગ્રામ્ય ફૂલવાડીના ઉથડતા ફૂલસમી નિર્દેર્દોષ અને તેાયે ચતુર એ માલા અને દુનિયદારીમાં પાવરધા એ પડતજી વચ્ચે અનેક અવનવી ગેડીએ થઇ. પંડિતજીને જવાની વેળા આવી. વિદાયની ધડીએ બાળા પંડિતજીની કાઢે વળગી પડી: “ દાદા ! તમે ધણાં પુસ્તકા લખ્યાં, પણ તેનું પરિણામ શું ? "
“ મારે કીર્તીિની વાંચ્છના હતી. તે વાંચ્છના સતેાખાઈ. આજે હું જગદ્રખ્યાત છું. બેટા ! તારી શી ઇચ્છા છે ? ” દાદાએ પૂછ્યું.
બાળાએ પંડિતજીની કાર્ટથી હાથ ઉઠાવી લીધા. તે થાડે દૂર જઇ ઉભી રહી. થોડી પળ તાજીથીના મૌનમાં સ્તબ્ધ બની ગઇ. પંડિતજીના પ્રશ્નને! ઉત્તર શોધતી હોય તેમ તેણે તેના અંતરમાં ઉંડી શેાધ કરવા માંડી. આખરે કંઇ જવાબ મળ્યા હોય તેમ તે મેલી:
***
“હું ? હું તે! તમે જશેા, એટલે આ પડખેની ઝુપડીમાં જઈ મારા કામમાં લાગી જઇશ, એ મઢુલીમાં એક વૃદ્ધ વિધવા વસે છે. તે ગરીબ છે, બિમાર છે, પથારીવશ છે. તેની સારવાર કરવા કાઇ તેની પાસે નથી જતું. અમારા ગામનાં માણસે તેના ઘર પાસેથી પસાર થાય છે, ત્યારે તે ડે!સી ઉપર્ તિરસ્કારની-અવગણનાની એક કઠોર નજર ફેંકી ચાલ્યા જાય છે; પણ કાઇ એ વિધવાને મીઠા શબ્દનેયે દિલાસે નથી દેતું. હું એ વિધવા પાસે જઇશ. હું તેનું ઘર વાળીચેાળીને સાફ કરીશ, તેને માટે રસેાઇ કરી આપીશ, તેની પથારીએ એસી તેનું માથું ચાંપીશ, તેને માટે ઔષધિ લાવી આપીશ અને ત્યાં તે સાંજ પડી જશે. ”
૨૦૫
પંડિતજી ગયા; પણ એક ક્ષણના એ બાલિકાના શાંત, નિર્દેધ શબ્દાદ્વારા કાઇ તમે કાર્તિને માટે તલસા છે, હું શાંત મગજમાં ઘુંટાવા લાગ્યા.
61
""
“ કીર્તિની ઝ ંખના નહિ, પણ શાંત આત્મ-સમર્પણ ” એ શબ્દો પતિજીના કાનમાં રણકી રહ્યા. તેમની છાતીમાં એ શબ્દો કાતરાઇ ગયા. પંડિતજીએ પુસ્તકા લખવાનુ છેાડી દીધું. તેમણે કીર્તિને માટે વલખાં મારવાનુ મૂકી દીધું. તેમણે તેમને જરીને શિરપેચ અને સુવ નાં કીર્તિ-પા ઉતારી નાખ્યાં. “ કીર્તિની ઝંખના નહિ, પણ શાંત આત્મ-સમણુ '' ની સાધના તેમણે આદરી.
વાર્તાલાપથી તેમનુ અંતર વધેાવાવા લાગ્યું. એ ગ્રામ્ય ઈશ્વરી ટપકે તેમના હૃદયમાં વ્યથા મચાવી રહ્યો. આત્મ-સમર્પણ માગું છું. એવા પાંડતજીના
""
*
*
કીર્તિ નહિ, પણ મંગા ત્યાગજ આજના
ભારતનું-તરુણ હિન્દીનું જીવનધ્યેય હેાવુ જોઇએ. આત્મ-સમર્પણની ભાંવનાજ આ યુગને જીવનમત્ર હેવા જોઇએ. એ મંત્રમાંજ આજના ધવાયેલા, ઝખ્મી ભારતવર્ષને નવજીવન અર્પવાનું બળ છે. કીર્તિના કામી નહિ, પણ શાંત સમર્પણ-ધનાજ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે ?
sca૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com