Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 516
________________ manninn ગીતા સારો માર્ગ બતાવશે. પ્રજાસેવક-સમિતિ (“હિંદુપંચ»ના તા. ૧૪-૪-૨૭ ના અંકમાંથી) ઉક્ત નામ કી એક સંસ્થા લાહૌર મેં શ્રીયુત લાલા લાજપતરાય કે ઉદ્યોગ સે ગત ૧૯૨૦ કે ડિસેમ્બર મહીને મેં સ્થાપિત હુઈ થી. ઈસકા પ્રધાન ઉદ્દેશ નવયુવકે કે સાર્વજનિક જીવન કે લિયે ઉપયુક્ત શિક્ષાપ્રદાન કરના હૈ. ઈસમેં કિસી પ્રકાર કા ધાર્મિક ભેદભાવ નહીં રખા જાતા. હર જાતિ ઔર ધર્મ કે લોગ ઇસમેં યોગદાનકર સકતે હૈ. રાજનીતિક વિચારો મેં કઈ સહયોગી હો યા અસગી , નરમ હો યા ગરમ, સ્વરાજ હા યા પ્રતિયોગી-સભી ઈસમે શામિલ હો સકતે હૈ, _ અસગ કે જમાને મેં ઈસ સમિતિ કે સદસ્ય ને રાષ્ટ્રીય શિક્ષા કે લિયે બડા હી સ્તુત્ય પ્રયત્ન કિયા થા. લાહૌર કે તિલક સ્કૂલ ઑફ પોલિટિકસ' ઈસીકે સદસ્ય ચલા રહે હૈ. ઇસકે ઉદ્યોગ સે ઉર્દૂ કા સુપ્રસિદ્ધ દૈનિક પત્ર “વંદેમાતરમ” ઔર અંગ્રેજી કા ઉંચકાટિ કા સાપ્તાહિક “ધી પીપલ” નિકલતા હૈ. આજકલ લાલાજી ઇસીકા સંપાદન કરતે હૈ. - અબતક ઈસ સમિતિ કે દ લાખ સે ઉપર કા ચંદા મિલા હૈ ઔર સમય-સમય પર કહાટકે અંગે કે પીડિત ઔર ઉડીસે કે અકાલ-પીડિત કી સહાયતા કે લિયે ભી લો ને ઇસે સહાયતા પ્રદાન કી હૈ. ઈન દોનો પ્રદેશ મેં સમિતિ ને બડી સંતોષજનક રીતિ સે કાર્ય કિયા છે. ગત ૩ વર્ષ સે યહ સમિતિ અછતોદ્ધાર કા કાર્ય ભી બડી મુર્તીદી સે કર રહી હૈ. યહ કામ કેવલ પંજાબ મેં હી નહીં, યૂ પી. મેં ભી હો રહા હૈ. ઉડીસે મેં ભી ઇસકી એક શાખા હૈ, જે કઈ પ્રકાર સે જન-સેવા કા કાર્ય કરી રહી છે. ઇસને પુરી મેં એક વિધવાશ્રમ ભી બેલી છે. ઇસ સમિતિ કે મેબર પંજાબ મેં સ્ત્રીશિક્ષા કે પ્રચાર કા કાર્ય બડી તત્પરતા સે કર રહે હું ઓર પંજાબ-પ્રાંતીય હિંદી સાહિત્ય-સંમેલન તે ઇન્હીં કે ઉદ્યોગ સે ચલ હી રહા હૈ. ઇસકે એક સદસ્ય બંબઈ ઔર અહમદાબાદ મેં રહકર મજદૂર-સંઘ કા કાર્ય સીખ રહે છે. બાબૂ ગેપબંધુ દાસ ઉડીસે મેં મજકૂરાં કે હિત કા કાર્ય બહુત કુછ કર રહે હૈ. સમિતિ કી આર્થિક દશા અછી હી હૈ. ઇસકે દો લાખ રૂપિયે બેંક મેં જમા હૈ, અપના મકાન હૈ, પુસ્તકાલય છે; પરંતુ ઇસે એક દો મંજીલે વ્યાખ્યાન-ભવન ઔર પાઠગાર કી બહુત આવશ્યકતા હૈ. ઇસમેં ૯૦ હજાર રૂપિયે કા ખર્ચ ગીના ગયા હૈ, ઇસમેં ૧૧ હજાર સમિતિ કે મિલ ચૂકે છે. શેષ ૫૦ હજાર કે લિયે અપીલ કે જા રહી હૈ. હમેં ઇસ સમિતિ સે પૂર્ણ સહાનુભૂતિ હૈ ઔર હમ આશા કરતે હૈ, લોગ ઇસકી ઉચિત સહાયતા કરેંગે. ગીતાજ સાચે માર્ગ બતાવશે. (નાભાનરેશ શ્રી રિષદમનસિંહજીના ઉદ્દગાર-“વિશ્વામિત્ર” ના દીપાવલીઅંક ઉપરથી ) પ્રત્યેક ભારતવાસીએ શ્રીમદ્ ભગવદ્ગીતાને પાઠઅધ્યયન કરવું જોઇએ. ગીતા એ જ્ઞાનને ભંડાર છે. સર્વ ધર્મોનું વાસ્તવિક તત્ત્વ તેમાં આવી જાય છે. સઘળા ભારતવાસીઓ સાચા મનથી ગીતાને કંઠસ્થ કરી તેમાં કહેલા ધર્મોનું આચરણ કરે, તો આ ચાલુ લડાઈ ટાઓ આપોઆ૫ નાબુદ થાય અને આપણે આપણાં કર્તવ્ય-કાર્યોમાં રોકાઈ જઈએ, તેથી આપણું કલ્યાણ થશે. મારા સ્વધર્મ મતાનુસાર ગ્રંથ સાહેબની કે વાત મારા સમજવામાં આવતી નથી અને પૂજ્ય સાધુસંતે મારી શંકાનું સમાધાન કરી શકતા નથી, ત્યારે હું ગીતાજીનો આશરો લઉં છું. તે ઉપરાંત જ્યારે વ્યાવહારિક અડચણે તેમજ રાજનૈતિક ચિંતાઓ મને કત વ્યશન્ય બનાવી દે છે, ત્યારે હું ગીતાજીને શરણે જઈને શાંતિ પ્રાપ્ત કરું છું. ગીતાના ઉપદેશક શ્રીકૃષ્ણચંદ્ર સમસ્ત સંસારના ગુરુ હતા. અનેક યુગેથી તેમની જ દિવ્ય વાણીથી ભારતના ઉદ્ધાર થતા આવ્યો છે અને તેનાથી ભવિષ્યમાં ભારતવર્ષનું કલ્યાણ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594