Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 589
________________ આને પરમ હિતકારી ધાર્મિક-એતિહાસિક મહાન ગ્રંથ | આર્યોની પરમહિતકારી ધાર્મિક અને ઐતિહાસિક રામાયણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી વાલ્મીકિ રામાયણ ૧૦ ..... શ્રી તુરંત રામાયણ પૃષ્ઠ ૧૩૪૦ ૩૬ ચિત્ર, પાકાં પૂઠાં, મૂલ્ય માત્ર ૬, બે ભાગમાં આમાં ઉત્તમ ગુજરાતી ભાષાન્તરે હોવા સાથે હરકોઈ વાંચી શકે તે માટે મૂળ દેહા-ચોપાઈ પણ મોટા ગુજરાતી અક્ષરમાં લીધા છે. વળી આર્ટ પેપરમાં છપાયેલાં ૪૦ બોધપ્રદ ચિત્રો, ખાસ જાણવા જેવા રામાયણસંબંધી વિચારે, સુંદર છપાઈ સ્વદેશી કાગળ, ૧૪૨૪ પૃ5, ૬ll×૧૦ નું કદ તથા પાકાં પૂઠાં સાથે રૂ. ૬), પોસ્ટેજ વી. પી. રૂ. ૧૫ ઉત્તમ ગુજરાતી ભાષાંતર ઉપરાંત આ ગ્રંથમાંહનુમાન ઇત્યાદિ વાનર હતા કે મનુષ્ય? રાવણને માથાં દશ હતાં કે એક હનુમાન સમુદ્ર કૂદીને ગયેલા કે તરીને! * વગેરે અનેક બાબતો પર નવજ પ્રકાશ પાડનારા તથા રામાયણને અદ્દભુત પ્રભાવ અને ઉપકારકતા દર્શાવનારા અનેક લેખો જોડાયેલા છે. रकत रामायण આવા મોટા અક્ષરેમાં શુદ્ધ આવૃત્તિ તૈયાર છે. પૃષ્ઠ ૭૮૦, કદ પાક, પાકું પૂંઠું તથા ચિત્રો સાથે રૂ. ૨ા આ ગ્રંથ કવિ ગિરધરદાસના હાથદફતની પ્રત ઉપરથી, શક્તિપૂર્વક તથા કડીએ કડી છૂટી પાડીને છપાવા ઉપરાંત આમાં રામાયણ મહિમા સમજાવનારા મનનીય વિચાર પણ આપ્યા છે. चित्रावलिओ तथा छूटांचित्रो www.umaragyanbhandar.com - સ્વ. મણિલાલ નભુભાઈ કહે છે કે:-“આપણુ પુરાણ વગેરે અનેકાનેક ચરિત્રાથી ભરપૂર છે; પરંતુ રામકથા આપણામાં જે વિશુદ્ધિ પ્રેરે છે, નિત્ય દષ્ટિએ આવતા પ્રસંગેનું દરેક ચિત્રનું કદ ઇંચ દx૧૦ છે. રાગના માહાખ્યદ્વારા શુદ્ધ નિયમનો શ્રી રામાયણ ચિત્રાવલિ- ચિને ૩૬, મૂલ્ય : પાર્ક ૧) માર્ગ દર્શાવે છે અને એમ છેક પરમ જ્ઞાનસુધીને શ્રીમહાભારત ચિત્રાવલિ- " ૨૬, મૂલ્ય થી ૫ માર્ગ બોધે છે, તે બીજા કોઈ પણ ગ્રંથમાં સમગ્રરૂપે મળી આવવું સુલભ નથી. ” પાકાઠા સાથે એ દરેક ચિત્રાવલિ રૂ. ૧) થી મળશે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય–ભદ્રપાસે, અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ–૨

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594