Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 567
________________ દરિદ્રતામાંજ રત્નમાનવા વધારે પાકે છે. e ટેનિસનની કારકીદી ધણેખરે અંશે મારી કારકીર્દીને મળતીજ છે; પરંતુ તેની જે કૃતિ છે તે મારી કૃતિ કરતાં ઘણીજ શ્રેષ્ઠ પંક્તિની છે. તેના ઉદ્યોગ મારા ઉદ્યોગ કરતાં સર્વોત્તમ પ્રકારને થયા છે તથા તે મારા ઉદ્યોગ કરતાં વિશેષ ચિરસ્થાયી છે. મારા જેવા પુરુષો સાજનિક હિતના વિષય ઉપર ખેલે છે, એટલે લેાકેા કૃપા કરીને તેમને યેાગ્યતા કરતાં પણ વિશેષ માન આપે છે અને તેથી તેઓ ફુલાય છે એ ખરૂં છે; પણ ખેાલવું એજ અમારૂં કામ છે. તેમાં ઉપાયજ નથી, પરંતુ શબ્દોને પાંખા હેાવાને લીધે તેઓ ઝપાટામાં ઉડી જાય છે અને હતા ન હતા. થઇ જાય છે. ટેનિસનની કૃતિ આથી વિશેષ ઉચ્ચ યેાગ્યતાવાળી છે. તેના ઉપર કાળનું શું ચાલવાનું નથી. તેણે પેાતાનું ચિરત્ર પેાતાના દેશબાંધવાના હૃદયપટપર લખ્યું છે, તે કદી પણ ભુંસાઈ જનાર નથી. દરિદ્રતામાંજ રત્નમાનવા વધારે પાકે છે. ( લેખકઃ—શ્રીયુત “કુમાર” હિંદુસ્ટના એક અકમાંથી ) એક બાર ઇમન કે કિસી મિત્રને હાર્ડ વિશ્વવિદ્યાલય મે` એક અત્યંત પ્રતિભાશાલી તથા હેાનહાર વિદ્યાથી કે સંબંધ મેં ઉસકી સંમતિ પૂછી ! મન ને તુરંત હી ને સંક્ષિપ્ત ઉત્તર દિયા, વહેં ઇસ પ્રકાર થાઃ— 66 ,, ખસ, ઉસે અા અગર કિસી વસ્તુ કી આવશ્યકતા હૈ તે! વહુ ‘દરદ્રતા' હી હૈ. ઇમન કે ઇસ અદ્ભુત ઉત્તર । સુનકર ઉસકા મિત્ર એકદમ ચેહરે કા ખડી ઉત્સુકતા સે દેખને લગા. ચકરા ગયા ઔર ઉસકે ઉસને અપને મિત્ર કે “દરિદ્રતા કા બહુધા લેગ ઈશ્વરીય પ્ર¥ાપ યા શાપ સમઝતે હૈ'; પર વાસ્તવ મેં ઐસી ખાત નહીં હૈં. વહુ તે પરમાત્મા કા સર્વશ્રેષ્ઠ વરદાન હૈ. ” '' સંસાર મેં છતને બડે-ખડે મહાપુરુષ હે ગયે હૈ'; ઉનમે' સે ઐસી વ્યક્તિ બહુત હી કમ હું, જે દરિદ્રાવસ્થા મેં ન પૈદા હુએ હૈ। યા જીનકા ઉત્થાન પતિતાવસ્થા સે ન હુઆ હૈ.’’ kk દરિદ્રાવસ્થા મેં રહ, કૅટે–પુરાને કપડે પહિન, પેટ-ભર અન્ન ન પા તથા સુખ-સાધન - ઇમન તુર ંત હી ઉસકે હૃદય મેં ઉઠતે હુએ ભાવ કા તાડ ગયા. સમુખ મુસ્કુરાતે હુએ દરિદ્રતા કી ઇસ પ્રકાર વ્યાખ્યા કર ડાલીઃ— રહિત અવસ્થા મેં હી મનુષ્ય અપને સચ્ચે સ્વરૂપ તથા જ્ઞાન-શક્તિ કા પહચાનતા હૈ.” કિસી પ્રકાર કે સાજ સામાન સે રહિત, સૂનસાન કમરે મેં હી ઉસકી આત્મા સે વહ ન્યાતિ પ્રજ્વલિત હૈાતી હૈ, જીસકા પ્રકાશ કિસી દિન સારે સંસાર મેં કૈલ જાતા હૈ ઔર વહ વ્યક્તિ મહત્તા કે પ્રાપ્ત હૈ। ગૌરવ પાને લગતા હૈ.” 66 "6 પ્રકૃતિ તે મનુષ્ય કે ઇસ પ્રકાર બનાયા હૈ, કિ વહ ધૃણા કરતા હૈ. એસે મનુષ્ય ઈસ સંસાર મેં થાડે હી હેાંગે, ઉલ્લધન કરને કે યાગ્ય આત્મિક શક્તિ હૈ.” 66 દરિદ્રતા હી વહ શક્તિ હૈ, જીસસે મનુષ્ય કાર્ય ઔર ઉદ્યોગ કરને લગતા હૈ. કેવલ ઇતના હી નહીં, ઇસમે' એક વિશેષ ગુણ ભી હૈ-યહ મનુષ્ય કા વાસ્તવિક ‘મનુષ્ય’ બનાતી હૈ.” દરિદ્રતા સે મનુષ્ય કા ઉન હજારાં, લાખાં વ્યક્તિયાં સે સંપર્ક હા જાતા હૈ, જીનકી આવશ્યકતાએ ઔર દુઃખ-દર્દ, વાપરતા ઔર ઉસકી આત્મા કા વિશ્વાત્મા કી મધુર સંગીત ધ્વનિ સે અનુતિ કર વ્યક્તિગત સ્વાર્થી કા સંસાર કે સ્વા` મેં વિલીન કર દેતી હૈ, જીસસે વહુ સમસ્ત સંસાર કેા અપના સમઝને કા મહાજ્ઞાન પ્રાપ્ત કર લેતા હૈ.” 66 દરિદ્રતા આત્મ-શક્તિ પ્રદાન કરતી. હૈ ઔર શિષ્ટાચાર કી સુંદર શિક્ષા દેતી હૈ. અતએવ દરિદ્રતા કાઇ ઈશ્વરીય પ્રકાપ યા શાપ નહીં, બલ્કિ પરમ પિતા પરમાત્મા !! સર્વોચ્ચ આશીર્વાદ હૈ. 12. 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્વભાવતઃ કાર્યં ઔર ઉદ્યોગ સે જીનમે સ પ્રાકૃતિક નિયમ ક્ર www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594