________________
તપસ્વીની તેજ ધારા
રાણાજી ત્યારથી સ્વામીજીના પરમ ભક્ત બની ગયા.
X
*
X
લાહેરમાં આર્યસમાજનું અધિવેશન ભરાયું. સમાજીએએ દરખાસ્ત કરી કે આય–સભાના સસ્થાપકને કઇંક પદવી આપવી. બીજાઓએ અનુમેદન આપ્યું.
૫.
હસીને સ્વામી ખેલ્યાઃ–“ ભાઇ, મેં કાઇ નવા પથ ચલાવવામાટે ગુરુ-ગાદીના મઠ નથી સ્થાપ્યા. હું તે ઉન્નટુ ભેાળા મતવાદીઓને માથી અને મતાથી સ્વતંત્ર બનાવવા મથું છું. મને કે અન્ય કાઇને પણ પદવીએ ન ઘટે. પદવીઓનાં પિરણામ ખુરાં સમજવાં. ”
બીજી દરખાસ્ત પડી “ સ્વામીજીને આ સમાજના ‘પદ્મ સહાયક' સ્થાપવા. ’
સ્વામીજી કહે “ તે પછી પરમ પિતા પરમેશ્વરને કયા પદે સ્થાપશે! ? પરમ સહાયક તે એ એકજ છે. મારું નામ લખવું હોય તેા ફક્ત અદના સહાયકોના પત્રકમાંજ લખજો. ”
સામર્થ્ય-વીર
એક દિવસ દયાન દજી યમુનાતીરે ધ્યાન ધરીને બેઠા છે. એવામાં કાઇક સ્ત્રીએ સ્નાન કરીને આવતાં પદ્માસન વાળીને બેઠેલા સ્વામીજીને ભાળ્યા અને એમને પરમહંસ સમજી એમના ચરણાપર પેાતાનુ મસ્તક ઢાળી નમસ્કાર કર્યાં. પગ ઉપર કોઇ મનુષ્યના માથાને ભીને સ્પર્શ થતાં સ્વામીએ તે ખાલ્યાં. ચમકીને અરે માતા! અરે મૈયા !' એવા શબ્દો ઉચ્ચારતા ઉભા થઇ ગયા અને ગોવર્ધન પર્વત તરફ જઇને એક મંદિરના ભીષણ ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત . એમણે અન્નજળવિના, કેવળ ધ્યાનચિંતનમાંજ તન્મય રહીને એ સ્ત્રી-સ્પર્શના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું.
X
X
X
એક દિવસ કેટલીએક સ્ત્રીએ! મેડક શણગારા સજીને સ્વામીજીની પાસે આવી. સ્વામીજીએ પૂછ્યું, ‘ બહેતા ! કયાંથી આવા છે ?'
‘ મહારાજ ! સાધુઓની પાસે થને અહીં આવીએ છીએ.'
· સાધુઓની પાસે શામાટે ?’
‘ આપ કહો તે આપની પાસે આવીએ. ’
C
મારી પાસે શામાટે ?'
‹ ઉપદેશ લેવામાટે
*
બહુ સારૂં. તા તમારા પતિને જ મેકલજો. એ અહીંથી ઉપદેશ લઇ જઇને તમને સંભળાવશે. તમે પાતે હવે પાછી અહીં ન આવજો. ’
ત્યાર પછી સ્ત્રીએ કદી પાછી ન દેખાઈ.
X
×
X
પેાધમાલની કડકડતી ઠંડીમાં, જ્યારે ઝાડપાનપર દ્વાર પડતા હોય, ઝરાનાં નીર જામીને ખરફ બની જતાં હોય, સુસવતા પવન કાતિલ શરની માફક શરીરને વિધતા હોય, તેવે સમયે ગંગાની હીમ જેવી કૃતીમાં કેવળ એક કૌપીનભર, પદ્માસન વાળીને સ્વામીજી આખી રાત ખેડા રહેતા. એમને આવી દશામાં દેખીને કાઇ ભક્તજન એમની કાયા ઉપર કામળી ઓઢાડી જતે. સ્વામીજી તરત એ કામળીને અળગી કરી નાખતા. એવી એક રાત્રિયે, બદાયુંના ગેારા કલેક્ટર સાહેબ તેમના મિત્રની સાથે ગંગાકિનારે ફરવા નીકળ્યા હતા. એમનાં શરીર તે ગરમ વસ્ત્રમાં દટાઇ ગયાં હતાં, જ્યારે તેઓએ ગગાના તટપર આ લ'ગેટધારી તપસ્વીની પ્રચ'ડ તેજસ્વી કા યાને સમાધિની લ્હેરમાં વિરાજમાન દીફી. અને અંગ્રેજો ટગર ટગર તે રહ્યા. સ્વામીજીની સમાધિ છૂટી ત્યારે કલેકટર સાહેબે પૃયુ :-અપને ! નથી લાગતી ? ' સ્વામીજી જવાળ દેવા જતા હતા ત્યાં બીજો અંગ્રેજ વચમાં મેાલી ઉડયા ‘એને દંડ શાની લાગે ? રાજ માલ માલ ઉડાવતા હૈાયને ? ’
હસીને સ્વામીજી એલ્યાઃ-‘સાહેબ! અમે હિંદુએ તે દાળ રેાટલી ખાદએ એમાં માલ માલ શેા હોય ? પણ આપ તે ઇંડાં જેવા પૌષ્ટિક માલ આરેાગા છે! અને શરાબ પણ ઉડાવા છે; એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com