________________
ભાગ્ય ઉદય ક્મ હ્રીંગા ?
૧૨૯ ધક્કા ખાઇ પગનાં તળીઆં ધસીને, ટાંટીઆ નરમ કરીને અને મગજને અસ્વસ્થ કરીને જ્યાંના ત્યાં પડયેા રહે છે. જીવનપ્રવાસે નીકળનાર મનુષ્ય પણ ઉદ્દેશિવનાનાં કબ્યા કરવામાં આવીજ સ્થિતિના અનુભવ કરે એમાં આશ્રયસરખુ' શુ' છે ?
મનુષ્યજીવન એટલું અદ્ભુત છે, તેમાં એટલા બધા સંભવા રહેલા છે, તેમાં એવાં અસાધારહુ કાર્યો થઈ શકે એમ છે, કે તેની કલ્પના થઇ શકે તેમ નથી. અનેક પ્રજાએમાં થયેલા અ સંખ્ય મહાપુરુષોનાં જીવનનું અવલેાકન કરેા અને તમને જણારો કે, જીવનમાં અનેક ઉચ્ચ અને ઉજ્જવલ વ્યેવડે મનુષ્યએ પેાતાનાં જીવન વિભૂષિત કર્યાં છે; પેાતાના જીવનનાં જ્વલંત ઉદાહરણેાથી અનેક અજ્ઞાન પ્રાણીઓના માર્ગને પ્રકાશિત કર્યો છે; અનેક દૃષ્ટાંતરૂપ પ્રવૃત્તિઓથી કવ્યની દિશા દર્શાવી છે. આમાંની કાએક દિશાના, આ કન્યામાંના કાઇ મહાન અને તેજરવી કર્તવ્યને, આ અસાધારણ ઉદ્દેશમાંના કાએક અપૂર્વ ઉદ્દેશને ધારણ કરે। અને તેને સિદ્ધ કરા; એટલે તમે મનુષ્ય નહિ પણ દેવ ગણાશે, દેવ નહિ પણ ઈશ્વર ગણાશે !
પણ એ સર્વાં કયારે? આવા કાઇ મહાન ઉદ્દેશને ધારણ કરી તેમાં પ્રયત્નને વાળશે ત્યારે. કાઇ મહાન ઉદ્દેશનેજ છ ધારણ કરતાં તમને આવડતું ન હેાય તે તે પ્રથમ શીખા, મહાન ઉદ્દેશને ધારણ કરી તેને વળગી રહેનાર અવસ્ય તેને સિદ્ધ કરે છે, અવશ્ય મહાપદને પામે છે. પ્રથમ એક ઉદ્દેશને નક્કી કરે!–સારી રીતે–સ્પષ્ટપણે નક્કી કરે.
વિજય કહા કે સિદ્ધિ કહેી, જીવનની સફળતા કહેા કે ઉચ્ચ પદની પ્રાપ્તિ કહે!, એ સ ઉદ્દેશને અનુસરે છે–ઉદ્દેશની પાછળ ખેંચાય છે. ઉદ્દેશને ધારણ કરવામાં જેણે વિજય મેળવ્યા તે વીર વિજયીજ છે.
ઉદ્દેશના નિર્ણયવિતા મનુષ્યના કર્મે નિષ્ફળતા લખાયેલી છે. એ સુંદર ધાસની ગંજી વચ્ચે ઉભેલે એક ગધેડા નિર્ણય કરી ન શક્યા કે આ બેમાંથી કયી ધાસની ગંજીમાંથી ધાસ ખાવું ? અને આખરે ભૂખે મર્યાં ! રમણીએનાં વિશાળ ટાળાંમાં સ્વછંદે વિહરતી કી મનેહારિણી સ્ત્રીને લઉં? એને! નિર્ણય ન કરી શકનાર યુવક પેાતાની કલ્પનાનીસુંદર સ્ત્રીને પ્રાપ્ત કરી શક્યા નહિ. દ્રવ્યના પર્યંતમાંથી શું લઉં તે શુ ન લઉં ? એવી મૂઢ અવસ્થાને પ્રાપ્ત થયેલે મૂખ દરદ્રીજ રહ્યો. તેજ પ્રમાણે મનુષ્ય ! કયું ઉચ્ચ લક્ષ્ય ધારણ કરૂં એના નિÖયની કલ્પનામાંજ રમતાસુધી તારૂં જીવન નિષ્ફળજ છે? ગમે તે એક ઉચ્ચ ઉદ્દેશને ધારણ કરી તેને સિદ્ધ કર. પુનઃ એથી ચઢતું લક્ષ્ય જણાય તે તેને ધારણ કર; એમ આગળ વધી પરિણામે મહાપદને પ્રાપ્ત કર. પરમાત્માના અવનીય પદને અનુભવ કર. એજ તારા જીવનને અ ંતિમ ઉદ્દેશ, એજ તારા કર્તવ્યની પરાકાા.
ભાગ્ય ઉદય કબ હૈાગા ?
( લેખકઃ-અવધીય, રામપ્રિય શરણસિ’હું “ રત્નેશ. ” વિશ્વામિત્રમાંથી ) તેરા ભારત ! ભાગ્ય ઉદય કબ હૈગા, મોંગલમય જગદીશ સદય કમ હેાગા; છૂટેગી કખ ધર કી દુસહ લડાઇ, જીસને તેરી યહ દુર્દશા કરાઇ. કાલા કુલી રહેગા કબ તક ભારત ? વ્યાધિ–ગ્રસ્ત, મલહીન, દીન અતિ આરત. કલહુ શ્યામ મુખ લેકર કક્ષ ભાગેગા ? સેાકર કબ યહ દેશ પુનઃ જાગેગા. ઉપજેંગે કખ ફિર આદ-સુધારક ? મર્યાદા કે રક્ષક, દુવિદારક. અડિયલ ટટ્ટુ કબ તક અડે રહે ંગે, કબ તક પુનરુત્થાન ન હાને દેંગે. કબ ગૂજૅગા રાગ સ્વદેશીપનકા, હાગા કબ સ્વરાજ્ય લક્ષ્ય જીવન કા; કબ ભાસે ભાઈ ગલે મિલેંગે, આપસ મેં હૈ। અક, બલાએ લેંગે. પલટેગા કબ સુખદ અસન્ત તુમ્હારા, હેાગા કબ કષ્ટાં કા અન્ત તુમ્હારા; જીસને કભી નહીં દેશી પર તાકા, સમઝેંગે કમ દેશ સેવા કા. અર્જુન સે ખર ખીર વ્યાસ વિજ્ઞાની, જન્મેગે કખ હરિશ્ચન્દ્રસે દાની; હાંગે કખ શુકદેવ જનકસે યાગી, કબ તેરી આદ-સભ્યતા હૈાગી. રાવારિ કબ આ ભૂ-ભાર હરેગે, કમ ‘રત્નેશ ’ તુમ્હારા કાષ ભરેંગે, આયેંગે કખ કૃષ્ણ ગામે તેરી, કાર્ટગે કા પરાધીનકી એરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com