Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ ૨૧ ● से किं तं लोगुत्तरिअं भावावस्सयं ?, जण्णं इमे समणे वा समणी वा सावओ वा साविआ वा तश्चित्ते, સમ્મેળ, તહેશે, સાવસિપ, પત્તિવ્યવસાળે, સદોષો, સવ્પલાળે, સદમાયળામાવિવ, अण्णत्थकत्थइ मणं अकरेमाणे, उभओकालं आवरसयं करेंति से तं लोगुत्तरियं भावावस्सयं, કે તું નોબળમતો માવાવસયં, તે તું માયાવસય । ( સૂ ૨૭ ) ( દે. લા. પા. ૩૦) ( આ પાર્ટમાં ‘જૅ’ વાકયાલંકાર શબ્દ છે. ‘ લ’ એટલે જે આ શ્રમણુ-શ્રમણી-શ્રાવકશ્રાવિકા ‘ તાિં ' એ આદિ વિશેષણાથી વિશિષ્ટ હાને ઉભયકાળ પ્રતિક્રમાદ આવશ્યક કરે છે, તે ‘હોર્દાષ્ઠ માવાવય ' જાણવું, એમ સબંધ લેવા. તેમાં તપ વગેરે કા સહન કરે તે શ્રમન=સાધુ, શ્રમળી=સાવી, સાધુ સમીપે શ્રાવકની સામાચારી સાંભળે તે શ્રમળોસ=શ્રાવક, શ્રમળોવાસિા=શ્રાવિકા, ‘ ચિત્ત 'તે આવશ્યકમાં જ સામાન્ય ઉપ ચાગરૂપ ચિત્ત છે જેનુ, રતન્મનઃ ' તે આવશ્યકમાં જ વિશેષ ઉપયોગરૂપ મન છે જેનુ, ‘તહેરૂચ ’ તે આવશ્યકમાં જ શુભ પરિણામ રૂપ લેશ્યા છે. જેની, ‘જતધ્વનિતસાત અધ્યવસાયંત' તે આવશ્યકમાં જ માનસિક સંકલ્પ-વિચાર છે જેના એટલે કે-તાતષિત્ત, તાસમન અને પહેયા યુક્ત ભાવને લીધે જ તે આવશ્યકને વિષે ક્રિયા પ્રાપ્ત કરવા સંબંધી વિચાર છે જેના ( એ રીતે ‘સચ્ચલિત ’ વિશેષણવાળા શ્રાવક, આવશ્યકમાં તીવ્ર અધ્યવસાયવાળે હાય છે, તેથી ) ‘ પૌત્રાધ્ધવજ્ઞાન પ્રારંભકાળથી માંડીને દરેક ક્ષણે તે આવશ્યકમાં અધિક આગળ જનાર પ્રયત્નવિશેષરૂપ ભાત્મપરિણામ છે જેના, કતર્થોપચુત્ત ’ તે આવશ્યકના અર્થમાં ઉપયોગવાળા, અર્થાત પ્રશસ્તતર એવા સવેગભાવથી=મેાક્ષા ભિલાષથી વિશુદ્ધ થતા પ્રત્યેક સૂત્રમાં અને પ્રત્યેક ક્રિયામાં અર્થ'ના ઉપયેગ રાખનાર, તર્ષિંસરળ ' તે આવશ્યકમાં તે આવશ્યકને સાધી આપે તેવાં શરીર-રહરણ ચરવળા) અને મુખવસ્ત્રિકાદિ સાધનાને જેને યથાચિતપ્રવૃત્તિમાં-કિયામાં વાપરવા જોડલા હાય તેવા, તદ્ભાવનામાવિત ' તે આવશ્યકના અંગાંગીભાવથી ભાવિત; એટલે કૅ-આવસ્યકના અન્યવચ્છિન્ન કહેતાં અખંડ એવા પૂર્વ પૂતર સંસ્કારની ક્રી કરીને તે અનુષ્ઠાન કરવારૂપ ભાવના વડે ભાવિત એવા અન્યાન્યભાવવર્ડ પરિણત આવશ્યક અનુષ્ઠાનનાં પરિણામવાળા, પ્રસ્તુતતિજતો=આ દરેક ભાવા છે તેા મારે આવશ્યક છે, એ પ્રમાણેના નિશ્ચયથી ) ૯અન્યત્ર દુધિમનોડવુવન' પેાતાનાં મનને ખીજી કાઈ પણુ ખાખતમાં નહિ શકતા, ઉપલક્ષણથી વચન અને કાયાને પણ બીજે નહિ વાપરતે સવાર અને સાંજની સધ્યામાં જે આવશ્યક કરે તે લેાકેાત્તર આવશ્યક કહેવાય છે, અથવા તેા ભાવને આશ્રાને લેાકેાત્તર ભાવાવશ્યક કહેવાય: અર્ડિ ભાવ શબ્દના પ્રયાગમાં પણ કાર્યની સિદ્ધિમાં નિશ્ચયે કરીને ઉપકારી હાવાથી તેનું આવશ્યકપણું છે; અને તે આવશ્યક તરફ ઉપયાગરૂપ પરિણામને સદ્ભાવ હોવાથી તે આવસ્યકનું ભાવપણું છે. સુહપત્તિ પલેાવવી-રજોહરણુ (ચરવળા) વાપરવું વગેરે ક્રિયા સ્વરૂપ દેશ વિભાગનું આગમપણું નહિ હાવાથી તેનું આ આવશ્યકમાં ‘નેઆગમ' પણું કહેલું છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 ... 558