________________
૨૬
[ તત્ત્વતર૰
પૂર્ણિમામાં પખ્ખિનું' કૃત્ય કરવું યોગ્ય છે, નવમીમાં એવી પરિસ્થિતિ નહિ હાવાથી તુટેલી આઠમનું કાર્યાં. સાતમાં જ કરાય છે.’ આ શંકાને દૂર કરવા માટે પાંચમી ગાથા કરમાવે છેઃनाराहणभं तिए पक्खियकज्जं च पूण्णिमा दिवसे । हीणट्टमि कल्लाणगनवमीए जेण न पमाणं ॥ ५॥
(૫૦)-જો કે આગમામાં ત્રણ ચામાસી સંબધી પુનમે। અને અમાવાસ્યાએ પુણ્યતિથિ રૂપે મહા કલ્યાણુકપણે આરાધ્ય કહેલી પ્રસિદ્ધ છે. “તા પણ શ્રાવકાના કેવલ પૌષધવ્રતને આશ્રયીનેજ તે સામાન્યપણે ગ્રહણ કરેલી કયાંય જોવામાં આવતી નથી. એ કારણથી અહીં તેજ અપેક્ષા રાખીને યુકિતએ બતાવાય છે. તે આ પ્રમાણેપૂર્ણિમા આરાધ્ય છે એ ભ્રાન્તિથી પણ ચૌદશનું કૃત્ય પૂર્ણિમાને દિને કરવું વ્યાજબી નથી,’
6
આ વાતને ગાથાના ઉત્તરાર્ધમાં દુષ્ટાંત આપી મજબુત કરે છે. • જેમ ક્ષીણુ અષ્ટમીનુ` કા` કલ્યાણક તરીકે આરાધ્ય હોવા છતાં નોમના દિવસે કરવું પ્રમાણભૂત નથી તેમ.' પરગચ્છિને પણ આ વસ્તુ માન્ય છે.
એમ નહિ કહેવુ જોઇએ ક્રે—‘ નવમી કલ્યાણુક તિથિ હાવા છતાં ચતુર્વિં રૂપે આરાધ્ય નથી માટે નોમની સાથે પૂર્ણિમાને ૨૯-મુદ્રિત પ્રતમાં આ ઠેકાણે तथापि क्वापि श्रावकाणां વનું ઔષધવ્રતમેવાશ્રિત્ય સામાન્યન ગુદીતાદર્યન્ત” એવા પાઠ આપેલા છે. એમાં “ન” રહી ગયેલા જણાય છે, કારણ કે– લિખિત પ્રતમાં “તથાપિ ન વિશ્રાવજાળાં હેવનું ઔષધવ્રતમેવાધિત્વ સામાન્યેન અનિતા ચન્ત” એવા પાઠ છે. અહીં એ પાઠ અમાને સુસંગત જણાયાથી અનુવાદ પણ તેને અવલખી કર્યાં છે.
"
66