________________
લકર
[ તવતર૦ રહેશે. તેમાં લખ્યું છે કે શ્રી વીરનાથનો વાર્થ હોજ સુવિ ” વીર ભગવાનનું નિર્વાણુકલ્યાણક લેકેને અનુસારે કરવું” આ વાકયમાં પણ કાર્ય શબ્દ પડે છે. તે નિર્વાણનું વિશેષણ છે. તે જેમ નિર્વાણકલ્યાણકની ફક્ત આરાધને સૂચવવા માટે વપરાય છે તેમ “ પૂર્વ તિથિ જા વૃદ્ધ ના તત્તરા” એ બે વાક્યમાં પડેલે જ શબ્દ પણ તે તે દિવસે ફક્ત તે તે તિથિની આરાધના સૂચવવા માટે જ વપરાય છે. ઘણી વખતે લેકે ચૌદશે પણ દિવાળી કરે છે. ઉપલા વચનના આધારે આપણે ચૌદશને ખસેડીને તે દિવસે કાંઈ અમાસ કરતા નથી. એ જ પ્રમાણે ક્ષય વૃદ્ધિના પ્રસંગે ઉપલા વચનથી પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરી નાખવી તે આપને માટે મુનાસીબ નથી. આ ખૂલાસો ગાથા ૫ ની ટીકામાં પણ અમે કરી ગયા છીએ. પૂર્વ-પૂર્વતરની ક્ષય વૃદ્ધિ ઘરની બેસી ઘાલેલી છે.
જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિને બદલે પૂર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ જ કરવાની હતી, તે શ્રી ઉમાસ્વાતિ મહારાજ “ક્ષ પૂર્વા' ઈત્યાદિ ન લખત; પણ એમ લખત કેસ પૂર્વેક્ષાઃવાર્થ વૃદ્ધી કાર્યો જ દૂર્વા –ક્ષયાય ત્યારે પૂર્વ ક્ષય કરે અને વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની વૃદ્ધિ કરવી? પણ એ લેખ કેઈ પણ શાસ્ત્રમાં કર્યો નથી, એટલું જરા શાન્ત બુદ્ધિથી વિચારે. વળી એ પણ વિચારે કે-એમાં જે પૂર્વની ક્ષય વૃદ્ધિ કરવાનું કથન હોય તે પૂર્વા” શબ્દ તે એક ક્ષયમાં પડે છે, વૃદ્ધિમાં તે “ઉત્તરા” શબ્દ પડે છે. ક્ષયમાં પૂર્વતિથિને ક્ષય કરે' એ જે તમે અર્થ કરે