Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand

View full book text
Previous | Next

Page 249
________________ રર૬ ૧ ૧૧. “ ^ ૧ - હ hhe, [તત્વતરે (૦)-માર્ગનુસારિપણને વિચાર કર્યા વિના જેઓ આ પૂજ્ય છે, આ માટે છે, આ જ્ઞાની છે, આ ધુરંધર છે, ઈત્યાદિ માનીને ઉપરોક્ત મનેદશામાં ઘસડાય છે તેનું કુત્સિતપણે જણાવવા માટે કહે છે કે એવા મનુષ્યો રતનસમાન એવા પણ પોતાના આત્માને સ્વભાવથી જ અથવા ખરાબની સોબતના દોષથી ખરાબ-પથરા કરતાં પણ હલકે માનનારા છે કેમકે-તેઓ પોતાની જાતને ઉપલા વિચારે દ્વારા ઉત્સત્રભાષિઓ કરતાં કનિષ્ટ હેવાનું જાહેર કરે છે. ગ્રન્થકાર આથી એમ સ્પષ્ટ કહેવા ઈચ્છે છે કે–‘શાસ્ત્રદષ્ટિએ અયોગ્ય થાય એમ જાણ્યા પછી, તમારા વડાઓના નામે તમે તેને પકડી રાખે એ સડેલી મદશાનું પ્રતિબિંબ માત્ર છે. એને ત્યાગ કરે એ જ તમારે માટે હિતાવહ છે.” ૩૮ ગાથા ૩૯ મી : અથવા બીજા પ્રકારે કરીને પણ કદાગ્રહસેવીઓને આશય જણાવે છેअहवाऽवलंबिऊणं, समायारिं ति बिंति केइ जणा। आगमविरुद्धमवि जइ,दोसो नत्थित्ति अम्हाणं॥३९। | (પ્ર)–અથવા કેટલાક અવિવેકીએ પોતાની ગ૭સમાચારીને ટેકો લઈને એમ કહે છે કે-જે કદાપિ આગમવિરૂદ્ધ પણ હોય તથાપિ તેમાં અમારે કાંઈ દેષ નથી.' કલા ગાથા ૪૦ મીઃ કેમ? “અમારે દોષ નથી ” એવું કહેનારાઓ શા માટે એ પ્રમાણે કહે છે ? તેને હેતુ જણાવે છે

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272