SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રર૬ ૧ ૧૧. “ ^ ૧ - હ hhe, [તત્વતરે (૦)-માર્ગનુસારિપણને વિચાર કર્યા વિના જેઓ આ પૂજ્ય છે, આ માટે છે, આ જ્ઞાની છે, આ ધુરંધર છે, ઈત્યાદિ માનીને ઉપરોક્ત મનેદશામાં ઘસડાય છે તેનું કુત્સિતપણે જણાવવા માટે કહે છે કે એવા મનુષ્યો રતનસમાન એવા પણ પોતાના આત્માને સ્વભાવથી જ અથવા ખરાબની સોબતના દોષથી ખરાબ-પથરા કરતાં પણ હલકે માનનારા છે કેમકે-તેઓ પોતાની જાતને ઉપલા વિચારે દ્વારા ઉત્સત્રભાષિઓ કરતાં કનિષ્ટ હેવાનું જાહેર કરે છે. ગ્રન્થકાર આથી એમ સ્પષ્ટ કહેવા ઈચ્છે છે કે–‘શાસ્ત્રદષ્ટિએ અયોગ્ય થાય એમ જાણ્યા પછી, તમારા વડાઓના નામે તમે તેને પકડી રાખે એ સડેલી મદશાનું પ્રતિબિંબ માત્ર છે. એને ત્યાગ કરે એ જ તમારે માટે હિતાવહ છે.” ૩૮ ગાથા ૩૯ મી : અથવા બીજા પ્રકારે કરીને પણ કદાગ્રહસેવીઓને આશય જણાવે છેअहवाऽवलंबिऊणं, समायारिं ति बिंति केइ जणा। आगमविरुद्धमवि जइ,दोसो नत्थित्ति अम्हाणं॥३९। | (પ્ર)–અથવા કેટલાક અવિવેકીએ પોતાની ગ૭સમાચારીને ટેકો લઈને એમ કહે છે કે-જે કદાપિ આગમવિરૂદ્ધ પણ હોય તથાપિ તેમાં અમારે કાંઈ દેષ નથી.' કલા ગાથા ૪૦ મીઃ કેમ? “અમારે દોષ નથી ” એવું કહેનારાઓ શા માટે એ પ્રમાણે કહે છે ? તેને હેતુ જણાવે છે
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy