Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand

View full book text
Previous | Next

Page 268
________________ ગાથા ૫૯-૬૨ મી ] ૨૫ Wanna બનીને નહિ માને, તેઓ સિદ્ધાન્તને જણનારાઓ માટે સર્વથા ત્યાજ્ય છે. જેઓ માનશે તેઓ સિદ્ધાંતવદીઓને પૂજ્ય છે, એટલું જ નહિ પણ ત્રણે ભુવનને પૂજ્ય છે. શાસ્ત્રકાર આથી અનુરોધ કરે છે કે (૧) મધ્યસ્થ ગીતાર્થ પુરૂષોની એ ફરજ છે કે–સત્યાસત્યને નિર્ણય જણાવીને તેઓએ સિદ્ધાન્તવિરોધ અટકાવવો જોઈએ, પણ ઉદાસીનતા દાખવીને કે બીજી નુકતેચીની કરીને સિદ્ધાન્તવિરોધ ફેલાવા દેવે જોઈએ નહિ; કેમકે તેમ કરવાથી શાસન જે ડે’ળાય તેને દેષ તેમના માથે રહે છે. | (૨) આ શાસ્ત્રમાં તિથિ આદિની જે ચર્ચા કરી છે તે સિદ્ધાન્તાનુસારી છે અને તેથી તે સર્વને માનવા યોગ્ય છે. (૩) શાસ્ત્રાનુસારીપણાને દાવે રાખવા છતાં જેઓ અહંકારથી આ ગ્રન્થમાં કહેલા સત્ય પદાર્થોને ન માને અને ઉલટા અવળા રૂપમાં ગ્રહણ કરે, તેઓને અભિનિવિષ્ટ સમજી શાસ્ત્રાનુસારી ભવભીરૂ આત્માઓએ ત્રિવિધ ત્રિવિધ વસરાવી દેવા-તજી દેવા, પણ “પર્વતિથિને દિવસે જ પર્વતિથિ આરાધવી” ઈત્યાદિ જે સિદ્ધાંત છે તેની વિરાધના કરવી નહિ. ૫૮મા ગાથા ૫૦ થી ૬ર ગ્રન્થચૂલિકા અને ઉપસંહાર. હવે ગ્રન્થના ઉપસંહાર રૂપ ચૂલિકા કહે છે – एवं तवगणगयणे,दिणयरसिरिविजयदानसुरिपया लहिऊण णाणलेसं, रइया गंभीर निग्घोसा ॥५९॥ वाइपडिवाइकूला, पवयणदहनिग्गयाऽऽणुपुवीए॥ पुवुत्तरपयवुड्डा, अणुमाणोगाढगूढदहा ॥६०॥

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272