________________
૧૦૨
[તવતરં૦.
આ બન્ને વસ્તુને અભાવ ક્યાં હોય છે તે ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે–
“દ્વાર” તેમજ “ઉપચાર' જ્યાં કાર્યકારણુ-ભાવ હેય ત્યાં જ ઘટી શકે છે. જે પદાર્થોમાં પરસ્પર કાર્યકારણ-ભાવ ન હોય, એટલે એક કાર્ય અને બીજું તેનું કારણ બની શકતું ન હોય, તેમાં કોઇનું કાર” કે “ઉપચાર ” લાગી શકતા નથી ,
ગાથા ૧૦ મીઃ કાલની કારણતા. - હવે “કાલ એ કાર્ય માત્ર પ્રત્યે કારણ હોવાથી પૂનમના દિવસે પણ ચૌદશના કાર્યને ઉપચાર કેમ ન થાય એવી શંકા દૂર કરે છે– जइ बि हु जिणसमयम्मि अ,
कालो सव्वस्स कारणं भणिओ। तह वि अ चउद्दसीए,
नो जुज्जइ पुन्निमा हेउ ॥१०॥ (પ્રવે-જે કે શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં એ નિશ્ચિત છે કે-“સ્વભાવ” અદિ ચાર કારણે સાથે કાલ પણ સઘળાં કાર્યોનું કારણ છે, તે પણ ચૌદશના ક્ષયે પુર્ણિમા તેના કાર્યમાં કારણ બની શકતી નથી, કેમકે કારણ–સ્વરૂપને તેનામાં અભાવ છે.
એવી જ રીતે પુનમ અથવા પાંચમના ક્ષયે તેરસ અથવા ત્રીજ પણ કારણભૂત થઈ શકતાં નથી. I૧ના
ગાથા ૧૧ મીઃ કાર-સ્વરૂપને વિચાર, કારણુતાનું સ્વરૂપ કેમ નથી તેજ દેખાડે છે–