________________
ગાથા ૫ મી ]
હિસાબે ગણવા જોઈએ અને તેથી જ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચેાથને આઘીપાછી કરી, જે પચાસ દિવસ પૂરા થતા હાય તા સિદ્ધાંતના પાલન માટે તે આઘી પાછી કરવામાં મને ખાધ જણાતા નથી. ખાકી એમ ને એમ પચાસ દિવસે પૂરા ન થતા હાય તા ૪૯ દિવસેાએ પણ સંવચ્છરી પદ્મિમણુ કરવું પડે તેમાં કાંઈ હરકત નથી.’
આ એમની હાસ્યાસ્પદ વાત સાંભળીને મૂળવાદીથી રહેવાયુ નહિ. તેએ પાતાનુ' અસલ પ્રશ્નસ્થાન સભાળી લઇને ઉપલી વાતનું સાચેસાચું નિરસન કરી નાખે છે. તે આપણે એમના પ્રશ્નમાંજ વાંચીએ:——
પંદર-પચાસ-સીત્તેર દિવસે તિથિઓથી જ ગણવા મામત.
૬૭
-
ચાર' કરવાને બદલે ‘ ચાર ૬ એ’ છે. આ જાતનુ સિદ્ધાંત પાલન તે
66
(પ્રશ્ન)–અરે મિત્ર ! નવા નિશાળીએ જેમ એ દુ
કરે તેવી આ વાત થાય
૩૧
ગુરૂને પગના સ્પર્શ
કયાંકથી સાંભળ્યું થાય છે.' તેને કાઇક
જતાં જેવામાં બૌદ્ધ સાધુ પાસે
૩૯-'કાઈ એક ભીલ્લ હતા. તેણે - તપસ્વીઓને પગથી અડવું મહા અનથ કારી વખતે મારનાં પીછાંનું કામ પડયું. બીજે શેાધવા એને ન મળ્યાં, તેવામાં તેના જાણવામાં આવ્યું કે– તે હાય છે.' તેણે તેમની પાસે માગ્યાં પરંતુ એકે પીધું મળ્યું નહિ ત્યારે તેણે દૂરથી તીર છેાડીને તેમને મારી નાખ્યા અને પીછાં લઈ લીધાં. તે સાધુઓને પગથી અડવાનું તેણે આ રીતે વર્જ્ય.” આ કથાસ 'ધ શ્રી ઉપદેશપદ ગાથા ૬ ૭૭ ની ટીકા રૃ. ૩૧૪ માંથી ઉતાર્યો છે.