________________
[ તત્ત્વતર’૦
(ઉત્તર)–તા પછી પાંચમના ક્ષય ચાથમાં રહી જાય અને ઔદિયક ચાથનુ સંવત્સરી પ` આજ્ઞા મુજબ આરાધાય તેમાં તમને શું હરકત નડે છે?
७८
(પ્રશ્ન)-ત્યારે શું પાંચમના ક્ષયે ત્રીજા ક્ષય ન જ કરી શકાય ?
રૂપીઆમાં આના સમાઈ જાય છે.
(ઉત્તર)–બેશક, ઉપરોક્ત પાઠાના આધારે ન જ કરી શકાય. ત્રીજના તા ક્ષય ન થાય, પરંતુ ક્ષય કરવાના કલ્પિત રવૈયા પ્રમાણે સવત્સરીની ચેાથનેયે ક્ષય ન થાય, કિન્તુ ક્ષયે પૂર્વાંના શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ચેાથની આરાધનામાં જ પાંચમની આરાધના સમાઈ જાય અને એકજ દિવસે ચેાથપાંચમ એ તિથિની આરાધના ગણાય. એ નિયમ છે -મોટામાં નાનુ સમાઇ જાય. રૂપીઆમાં આના જેમ આવી જાય છે, તેમ ક્ષીણુપૂર્ણિમા અથવા ક્ષીણ ભાદરવા શુદી પંચમી તપૂર્વની ચતુર્દશીમાં તેમજ ભાદરવા શુદી ચેાથમાં આવી જ જાય છે.
(પ્રશ્ન)-રૂપીઆ રહે અને આના પણ રહે તેવુ શુ ન અને?
(ઉત્તર)–એવું બનતું હાય તે। અમે જરૂર રાજી થાત. અમને કોઇ આગ્રહ નથી. અમારે તા તારક શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા કયાં રહે છે એટલું જ જોવાનુ છે. જ્યાં એ આજ્ઞા રહેતી હૈાય ત્યાં મધું રહ્યું. જ્યાં એ ન રહેતી હાય ત્યાં મધુ' ગયું. આપણે જો એ આજ્ઞા જ માનવાની ન