________________
મુનિજીવનની બાળથી
તમામ ક્રિયાઓ પંચાગ પ્રણિપાત આદિ વિધિપૂર્વક કરવાની પહેલેથી ટેવ પાડવાનું રાખે. નાની ઈરિયાવહીની કિયા હેય કે “જાવંતિ અને જાવંત કે વિધિ સાહું બે સત્રો વચ્ચેનું એક જ ખમાસમણું હોય – બધું ય યથોક્ત વિધિપૂર્વક જ કરવું જોઈએ. બેઠા બેઠા તે ક્રિયા કરવાથી હૈયું શાસ્ત્રાજ્ઞા. પ્રત્યેની પિઠાઈ પ્રગટ કરે છે; એથી તીવ્ર વિર્યાન્તરાય કર્મ બંધાય છે.
ભૂતપૂર્વ ભવમાં ઘણુ લુચ્ચાઈએ, પિઠાઈઓ અને હાડકાંની હરામી કહેવાય તેવી ઉપેક્ષાઓ આપણું આત્માએ કરી છે. હવે જ્યારે “ભવ-વિરહ' કરી દેવાની અમૂલખ. પળ હાથમાં આવી છે ત્યારે વળી પાછા એ કુસંસ્કરને વશ થઈશું તે મહામૂલું સંયમરન હારી જઈશું,
રે ! કેવી કમનસીબી છે કે ત્રિકનાથ દેવાધિદેવને અને અસીમ ઉપકારી ગુરુદેવને વંદન કરવાના ખમાસમણુક પણ બેઠાં બેઠાં કે અડધા જ વાંકા વળીને પતાવી દેવામાં આવે છે.
કે આ હશે; ઉપકારીઓના ઉપકારને આપણે ખ્યાલ ?