________________
મુનિજીવનની ખાળપેાથી–૨
(૧૦) આધા એ ટાઇમ; ૧૫ દી'નુ' પ્રતિલેખન
શાસ્ત્રવિધ મુજબ રજોહરણ એ ય પ્રતિલેખનના સમચામાં છેાડીને પ્રતિલેખન કરીને બાંધવું જોઈએ. તેમાં પ્રાત:કાળે પાંચ વસ્ત્રાના પ્રતિલેખન વખતે; અને સાંજે વ પ્રતિલેખનના છેડે આ વિધિ કરવાની હાય છે.
૩૧
મન ફાવે ત્યારે આઠ, નવ કે અગિયાર વાગ્યે અથવા સાંજે સંધ્યા સુધીમાં ગમે ત્યારે આ વિધિ કરાય નહિ કે દિવસમાં એક વાર અથવા પંદર દિવસે એક જ વાર રજોહરણ ખેાલીને બધાય નહિ. રાજના બિનવપરાશની તમારી ઉપધિનું પ્રતિલેખન દર ચતુર્દશીએ કરવુ જ જોઇએ. તમામ વસ્ત્રો અને તમામ પુસ્તકોનું ( પૂજણીથી ) પણ પ્રતિલેખન કરવું જોઈ એ. પાટ, પાટલાને તે દિવસે વિશેષ સૂક્ષ્મતાથી પ્રતિલેખવા જોઈએ. પેક કરેલ એકસ હોય તે તે પણ ખેાલીને તેની ચીજોનુ પ્રતિલેખન કરવુ' જોઈ એ.
પહેલી સયમ-વિધિએ ! પછી જ પરા નાં કહેવાતાં કાર્યાં ! પરાના નામે સ્વાર્થને કદી ઉપેક્ષિત ન સમજવે.